________________
પપદ છે
બૃહદ્ ગુજરાત ક્ષેત્રોમાં અસાધારણ સફળતા અને પ્રતિભાનાં દર્શન કરાવવા “અનારકલી' જેવી વિખ્યાત નૃત્ય નાટિકાઓ દ્વારા નૃત્ય કલાક્ષેત્રે ઉપરાંત મજૂર કુટુંબોનાં કલ્યાણ અને સુખાકારીની અનેક યોગદાન આપનાર આ સમાજસેવી ચિત્રપટની તારિકાને યોજનાઓના શિલ્પી બન્યા. ભારતના મજૂર આંદોલનને જીનિવા અલાહાબાદની સંગીત નાટ્ય એકેડમીએ “નૃત્ય શિરોમણી'નું ખાતેના મજૂર સંગઠન – આઈ.એલ.ઓ.માં તથા આંતરરાષ્ટ્રીય બહુમાન આપ્યું છે. મજૂર સંગઠનોમાં વિશ્વમંચ પર સુપ્રતિષ્ઠિત કરવામાં તેઓ અગ્રેસર
કુ. આશા પારેખ માત્ર ચિત્રપટનાં તારિકા કે રંગમંચના રહ્યા. બેંક અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત અનેક
નૃત્યકલાવિદ્ જ નથી, સાથે સાથે સમાજસેવાનાં ક્ષેત્રોમાં યુનિયનોના માર્ગદર્શક તરીકે સેવા આપનાર અરવિંદભાઈ બુચની
ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે સિદ્ધાંતનિષ્ઠા, સમન્વય અને સહિષ્ણુતા, સેવાપરાયણ જીવનની
ગુજરાત અને ભારતને ઉજાળ્યાં છે. સમાજ સેવાના ક્ષેત્રે મુંબઈની પ્રભાવક દૃષ્ટાંતરૂપ બની ગઈ. તેમણે અનેક યુનિયનોમાં માર્ગદર્શક
શાંતાક્રુઝની હોસ્પિટલના ટ્રસ્ટી, લોકકલા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ, તરીકે સેવાઓ આપી હતી.
રંગભૂમિના વૃદ્ધ અને ગરીબ કલાકારોને સહાય આપતી સંસ્થા - અનેરા આંતરરાષ્ટ્રીય દૂત
‘કલા સંજીવની'ના ઉપપ્રમુખ, ગુજરાત રાજયની નાની બચત
કમિટીના સભ્ય, ગુજરાતની ફિલ્મ કમિટીના સભ્ય તરીકે સેવાઓ શ્રી ચિન્મય ઘારેખાના
નોંધપાત્ર છે. ઇ. સ. ૧૯૯૦ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર શ્રી
વરિષ્ઠ એડવોકેટ જનરલ ચિન્મય ઘારેખાનને અર્પણ થયો.
સ્વ. જે. એમ. ઠાકોર સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે, ભારતના આંતરરાષ્ટ્રીય રાજદૂત તરીકે તથા ભારતની ઇ. સ. ૧૯૯૦ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર વિદેશનીતિના મુત્સદી પુરસ્કર્તા અને ઉચ્ચાધિકારી પ્રવક્તા તરીકે, એડવોકેટ જનરલ જે.એમ. ઠાકોરને એનાયત થયો હતો. ગુજરાત ભારતીય વિદેશ સેવા તેમજ આંતરરાષ્ટ્રીય શાંતિ, પ્રગતિ અને રાજયની સ્થાપના ઇ. સ. ૧૯૬૦માં થઈ ત્યારથી વર્ષો સુધી નવવ્યવસ્થાના ક્ષેત્રોમાં ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન દ્વારા ગુજરાતના એડવોકેટ જનરલના બંધારણીય પદને તેમણે વિશ્વસ્તરે ભારતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. શ્રી શોભાવ્યું. એક સમયે તેઓ દેશના સૌથી વરિષ્ઠ એડવોકેટ જનરલ ઘારેખાને વિદેશ વિભાગમાં ઉચ્ચતમ સેવાઓ આપી ન્યૂયોર્ક રહ્યા હતા. કાયદાક્ષેત્રના નામાંકિત નિષ્ણાત તરીકે તેઓએ ખાતેના યુનોના વડામથકે ભારતના એલચી અને કાયમી પ્રતિનિધિ ગુજરાત અને દેશને સ્પર્શતા અનેક મહત્ત્વના અવિસ્મરણીય તરીકે રાષ્ટ્ર માટે અત્યંત મહત્ત્વની કામગીરી બજાવી છે. તેમણે કેસોમાં યોગદાન આપ્યું. ઇરાક, કુવૈત પ્રશ્ન સર્જાયેલી ગંભીર આંતરરાષ્ટ્રીય કટોકટીમાં
ભારત-પાકિસ્તાન વચ્ચે કચ્છ સરહદના વિવાદની ભારતીય મુત્સદ્દીગીરીનો મોરચો કુશળતાપૂર્વક સંભાળેલો. યુનોની
બાબતમાં, ઇ. સ. ૧૯૬૬માં જિનીવા ખાતે આંતરરાષ્ટ્રીય કામગીરી સાથે સતત સંકળાયેલા રહેનારા ચિન્મય ઘારેખાન તે પૂર્વે
ટ્રિબ્યુનલમાં તેમણે ભારતના એટર્ની જનરલ શ્રી દફતરી સાથે વિયેટનામ અને જીનિવા ખાતે ભારતના એલચી હતા અને
રહીને કુશળતાપૂર્વક ભારતનો કેસ રજૂ કરીને ભારતની તરફેણમાં વડાપ્રધાનના સચિવાલયમાં તેમણે જોઈન્ટ સેક્રેટરી તથા એડિ.
ચૂકાદો જીતી લાવ્યા હતા. ગુજરાતની જીવાદોરી સમી નર્મદા સેક્રેટરી તરીકે સેવાઓ આપી તે ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય
યોજના અંગે નર્મદા જળવિવાદ ટ્રિબ્યુનલ સમક્ષ સતત રજૂઆત પરિષદો અને યુનોની સંલગ્ન સંસ્થાઓમાં મહત્ત્વનું પ્રદાન કર્યું.
કરી ઇ. સ. ૧૯૭૮માં ગુજરાતની તરફેણમાં નર્મદા યોજનાના સમાજ સેવી ચિત્રપટ તારિકા
મુખ્ય ઇજનેર સાથે રહીને તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું. કુ. આશા પારેખ
લંડનના પ્રથમ એશિયાઈ મહિલા મેયર ઈ. સ. ૧૯૯૦ ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર
શ્રીમતી લતા પટેલ ભારતના અગ્રિમ પંક્તિનાં ચિત્રપટતારિકા, રંગમંચ નૃત્ય કલાવિદ
ઇ. સ. ૧૯૯૧ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર અને સમાજસેવિકા કુ. આશા પારેખને અર્પણ થયો ત્યારે તેઓ
- શ્રીમતી લતાબહેન પટેલને અર્પણ થયો. ૧૦૦ થી વધુ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પ્રશંસનીય અભિનય આપી ચૂક્યાં હતાં. “અખંડ સૌભાગ્યવતી’ ગુજરાતી ફિલ્મમાં
શ્રીમતી લતાબહેન પટેલ ઇ. સ. ૧૯૮૬માં બ્રિટનમાં તેમણે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યો છે, “ચૌલાદેવી' અને
5 લેબર પાર્ટીની ટિકીટ પર સ્થાનિક ચૂંટણીઓ લડનારા પ્રથમ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org