________________
પ્રતિભા દર્શન
જે ૫૫૩ સ્વ. રાવજીભાઈ પટેલ
વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી ઇ. સ. ૧૯૮૪ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર
ડો. આઈ. જી. પટેલ બેરિસ્ટર શ્રી રાવજીભાઈ પટેલને અર્પણ થયો. મૂળ ગુજરાત વિશ્વના અગ્રિમ પંકિતના વિકાસલક્ષી અર્થશાસ્ત્રી અને (ભારત)ના શ્રી રાવજીભાઈ પટેલે માતૃભૂમિ ભારતની આઝાદી ત્રીજા વિશ્વના વિકસતા દેશોના આર્થિક ઉત્થાનમાં ગણનાપાત્ર માટે ઝુકાવ્યું અને પછીથી ફીજીમાં વસવાટ કર્યો, ત્યાંની આઝાદીની
અને યશસ્વી યોગદાન આપીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને લડતમાં ભાગ લીધો. ઇ. સ. ૧૯૫૪માં ફીજી ગયા અને ત્યાંના ભારતનું નામ ડૉ. આઈ. જી. પટેલે રોશન કર્યું છે. તેમની શૈક્ષણિક અર્થતંત્રમાં આધારસ્તંભો ગણાતા શેરડી ઉગાડનારા ખેડૂતોની કારકિર્દી પહેલેથી જ તેજસ્વી રહી છે. વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ સ્થિતિ સુધારવા તેઓએ ભારે જહેમત ઉઠાવી, તેમનું સંગઠન કરી,
ઓફ ઈકોનોમિક્સના ડિરેક્ટર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કેસ લડી તેમના લાભમાં ઐતિહાસિક ચૂકાદો મેળવ્યો. ફીજીના ગવર્નર, વર્લ્ડ બેન્કના ડિરેક્ટર, ભારત સરકારના નાણાં સચિવ ગુજરાતીઓની અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા એટલું અને આર્થિક સલાહકાર, ભારતના આયોજન પંચના આર્થિક જ નહિ ઈ. સ. ૧૯૪૨ થી ૧૯૭૫ દરમિયાન તેઓએ ફીજીની
સલાહકાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ - અમદાવાદના સંસદના માનવંતા “સ્પીકર' તરીકેનું પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું. નિયામક. જેવા અનેક હોદાઓ પર રહીને તેમણે ઉત્તમ કામગીરી ઇ. સ. ૧૯૭૩માં તેમણે “બા ગુજરાત એજયુકેશન સોસાયટી'ના બજાવીને આર્થિક પરિસ્થિતિઓ અને સમસ્યાઓ સંબંધી ઊંડી સ્થાપક - પ્રમુખ બન્યા. એ યાદ રહે કે “ફીજી'ની કુલ વસ્તીમાં સૂઝબૂઝનો પરિચય આપ્યો છે. ગુજરાતીઓ પૂરા ૧ ટકા જેટલા પણ નથી છતાં છેલ્લા ૯૦ વર્ષમાં ફીજીના વિકાસમાં તેમનું અનન્ય પ્રદાન મહત્ત્વનું રહ્યું છે અને તેમાં
ડો. હોમી એન. શેઠના રાવજીભાઈ પટેલનું પ્રદાન નોંધપાત્ર ગણાયું છે.
ઈ. સ. ૧૯૮૫ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત સ્વ. ગિરધારીલાલ મહેતા
કરનાર શ્રી ડૉ. હોમી એન. શેઠના ભારતના પ્રથમ પંક્તિના
તેજસ્વી અણુવિજ્ઞાની તરીકે ભારતના અણુશક્તિ વિકાસના ક્ષેત્રમાં . સ. ૧૯૮૪ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર શ્રી ગણનાપાત્ર ને યશસ્વી યોગદાન આપીને ભારતને તથા ગુજરાતને ગિરધારીલાલ મહેતાને ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાના પ્રબુદ્ધ, આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને ગૌરવ અપાવ્યાં છે. ભારતના દાનશીલ, આશ્રયદાતા તેમજ પ્રવર્તક તરીકે અને ભારતના ભવ્ય અણુશક્તિ પંચના ચેરમેન તરીકેનું વરિષ્ઠ સ્થાન ઘણાં વર્ષો સુધી સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધનના ક્ષેત્રે ગણનાપાત્ર, શોભાવ્યું છે. અણુમથકો ઊભા કરવામાં અને ભારતમાં યશસ્વી યોગદાન આપીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિખ્યાતિ અણુસંશોધન અને વિકાસની પ્રવૃત્તિ ખીલવવામાં તેમનું પ્રદાન હાંસલ કરવા બદલ અપાયો.
અનોખું તથા ચિરસ્મરણીય છે. વર્ષોથી કલકત્તામાં સ્થાઈ થઈને મુ. ગિરધારીલાલ મહેતા ‘પદ્મશ્રી’ અને ‘પદ્મવિભૂષણ'ના ખિતાબો પ્રાપ્ત કરનાર ડૉ. ભારતના લબ્ધપ્રતિષ્ઠ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત સ્વ. કનૈયાલાલ
હોમી શેઠના સંયુક્ત રાષ્ટ્રસંસ્થા “યુનોની’ જિનીવા આંતરરાષ્ટ્રીય મુન્શી સ્થાપિત ભારતીય વિદ્યાભવનના પ્રમુખ તરીકે રહીને
અણુશક્તિ એજન્સીના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય ભારતીય અસ્મિતાનો વડલો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફાલેફુલે તે રીતે તરીકેની કામગીરી તેમની શક્તિનો અણુવિજ્ઞાનક્ષેત્રે આંતરરાષ્ટ્રીય નોંધપાત્ર પ્રદાન આપ્યું. ઉપરાંત ભારતીય સંગીત પરિષદના સ્વીકાર દર્શાવે છે. આદ્યસ્થાપક - પ્રમુખ, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી, કલકત્તા અને પૂર્વ ભારતના ગુજરાતી સમાજના સદાતત્પર શુભેરછુક અને રાહબર
સ્વ. ડો. નાનુભાઈ અમીન તરીકે કિંમતી સેવા આપી છે. શણની મીલો, ચાની નિકાસ અને
ઇ. સ. ૧૯૮૫ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર વહાણવટા ઉદ્યોગમાં અગ્રણી દાનવીર, વેદ અધ્યયન સંસ્થા,
વૈજ્ઞાનિક દૃષ્ટિસંપન્ન પ્રબુદ્ધ ઉદ્યોગપતિ તરીકે ભારત અને
દ્વામિ હોસ્પિટલો અને જાહેર સભાખંડોને તેમની મદદની હૂંફ રહી. તેમનું
‘બીજાવિશ્વના વિકસતા દેશોના આર્થિક વિકાસ માટે વિજ્ઞાન અને જીવન ગાંધીજીએ ચીંધેલા ટ્રસ્ટીપણાની ઉન્નત ભાવનાનું દૃષ્ટાંત પૂરું
ટેકનોલોજીનો વિનિયોગ કરનારા અને વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતોના પાડે છે.
વિકાસ કરવાના ક્ષેત્રમાં ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન ઈ. સ. ૧૯૮૪નો વિશ્વગુર્જરી એવોર્ડ શ્રીમતી મૃણાલીની આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની અને ગુજરાતની યશપતાકા સારાભાઈને એનાયત થયો હતો.
ફરકાવી છે તેવા ડૉ. નાનુભાઈ અમીને સૂર્ય-ઊર્જાને અને વૈકલ્પિક
બુ. પ્ર. ૭૦
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org