________________
પપર જે
બૃહદ્ ગુજરાત ઉદ્યોગપતિ શ્રી મનુભાઈ ચંદેરિયાને ગણનાપાત્ર અને યશસ્વી તથા રામપારાયણ જેવા મહત્ત્વના ઉત્સવો તથા અન્ય સાંસ્કૃતિક સિદ્ધિ મેળવી ગુજરાતની પંકાયેલી વેપાર-ઉદ્યોગની સાહસિક્તા આયોજનો પાર પાડ્યાં છે. ઇ. સ. ૧૯૪૨ના ઓગષ્ટ - અને કુનેહને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોશન કરવા માટે અપાયો. આંદોલનમાં દેશપ્રેમી સાથીદારો સાથે અમદાવાદમાં ભૂગર્ભ પ્રવૃત્તિ મનુભાઈ ચંદેરિયાએ સમાજની આર્થિક સમૃદ્ધિ વધારવાનો
ચલાવેલી, ત્યારબાદ ઓરિસ્સા ગયા અને ત્યાંની પ્રજા સાથે
વલ ઉદ્યોગપતિનો પુરુષાર્થ, મહાજન તરીકે જનકલ્યાણાર્થે છે તેવી
એકરસ થઈ રહ્યા અને ત્યાંની ધાર્મિક અને કલાત્મક પ્રવૃત્તિઓને ગુજરાતની ગૌરવશીલ ઔદ્યોગિક પરંપરાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું.
વિકસાવીને ગુજરાતની અસ્મિતાને ઊજાળી છે. ૨૧ વર્ષની ઉંમરે તો કેનિયામાં આવીને કુટુંબના ધંધામાં
ઇ. સ. ૧૯૮૨નો વિશ્વગુર્જરી એવોર્ડ નેત્ર ચિકિત્સા ઝંપલાવ્યું. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને સ્વાહિલી છટાદાર
નિષ્ણાત ડૉ. શિવાનંદ અધ્વર્યુને એનાયત થયો હતો. બોલનાર અને કવિતાલેખન કરનાર મનુભાઈએ સંયુકત
વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી પરિવારની શક્તિનાં પણ સૌને દર્શન કરાવ્યાં છે. તેઓશ્રીને જયારે
ડો. જગદીશ ભગવતી વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર મળ્યો તે અરસામાં તેમના પરિવારના ૪૭ સભ્યો દુનિયાના વિવિધ દેશો પૈકી ૨૩ દેશોમાં લગભગ 100 ઇ. સ. ૧૯૮૩ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર કંપનીઓનું વહીવટી સંચાલન સંભાળી રહ્યા હતા. કેનિયા, એનાયત થયો તે પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. જગદીશ ભગવતી યુગાન્ડા, ટાન્ઝાનિયામાં નાણાંકીય રોકાણની દૃષ્ટિએ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને વિકાસના સિદ્ધાંતો અને નીતિઓના સૌથી મોટા ઉદ્યોગપતિ તરીકે લબ્ધપ્રતિષ્ઠ મનુભાઈએ યુરોપખંડમાં ક્ષેત્રમાં તથા નૂતન આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના અર્થશાસ્ત્રના વ્યવસાય વિકસાવ્યો. સામાજિક સેવામાં તેમનું કુટુંબ ઊંડો રસ ક્ષેત્રમાં ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન આપીને વૈશ્વિક સ્તરે લઈને ઓતપ્રોત રહ્યું છે. ‘ચંદેરિયા ફાઉન્ડેશન'ની સ્થાપના દ્વારા કીર્તિ અને પ્રતિષ્ઠા સંપાદન કરનાર નામાંકિત ભગવતી કુટુંબમાં સામાજિક સેવાના પગલે ચાલીને પિતાશ્રી પ્રેમચંદ પોપટ જન્મ્યા અને ત્યારપછી અમેરિકામાં સ્થાયી થયા. અમેરિકાની ચંદેરિયાના તેઓ સાચા વારસદાર બની શક્યા છે.
પ્રખ્યાત એમ.આઈ.ટી.ના અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે તેમની
જવલંત કારકિર્દી ઉપરાંત બર્કલી ખાતે ઇ. સ. ૧૯૭૩-૭૪ પ્રખર કલાસંસ્કારવિદ્
દરમિયાન અર્થશાસ્ત્રના મુલાકાતી પ્રાધ્યાપક, અન્ધટાડ, ઇફાફે, શ્રી બાબુભાઈ દોશી
ઓ.ઈ.સી.ડી. અને યુનિડો જેવી ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ઇ. સ. ૧૯૮૨ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર
સલાહકાર તેમ જ નિષ્ણાત જુથોના સભ્ય તરીકે સક્રીય રહ્યા. પ્રખર કલાસંસ્કારવિદ્ ઓરિસ્સી નૃત્યકલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા જર્નલ ઓફ ઈન્ટરનેશનલ ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન દ્વારા રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવા
ઇકોનિમિક્સના પ્રારંભ - ઇ. સ. ૧૯૭૧થી તેઓએ લાંબા સમય બદલ એનાયત થયો.
સુધી તંત્રીપદ જાળવી રાખ્યું.'
તેમને નોબલ પારિતોષીક ભલે પ્રાપ્ત નથી થયું પરંતુ - વિદ્યાવ્યાસંગી તથા કલાપ્રેમી શ્રી બાબુભાઈ દોશીએ ઇ. સ. ૧૯૫૨માં કટક-ઓરિસ્સા ખાતે ‘કલા વિકાસ કેન્દ્રનામની
વિશ્વના નોબલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રીઓની કક્ષામાં નોંધપાત્ર કલાસંસ્થા અને સાંસ્કૃતિક ધામ સ્થાપવામાં મહત્ત્વનો
તેમની ગણના થાય છે. એ પણ કેટલું મોટું ગૌરવ છે? તેઓ ફાળો આપ્યો. શ્રી બાબુભાઈ દોશીના પ્રયાસોથી જ ઓરિસ્સાનું
પોતાના પ્રેરણાદાતા તરીકે વિશ્વવિખ્યાત પરંતુ ગુજરાતી શાસ્ત્રીય “ઓરિસ્સી નૃત્ય' આજે ભારતની પ્રમુખ શાસ્ત્રીય
અર્થશાસ્ત્રીઓ - ડૉ. સી. એન. વકીલ, પ્રા. ડૉ. લાકડાવાલા, પ્રો. નૃત્યશૈલીઓની હરોળમાં સ્થાન પામ્યું છે.
ડો. દાંતવાલા તથા ડૉ. આઈ. જી. પટેલને ગણાવે છે.
ડૉ. ભગવતી કોલંબિયા (અમેરિકા) યુનિ.માં વેપાર તથા | ગુજરાતી હોવા છતાં ઉડિયા ભાષાને આત્મસાત કરીને
અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રાધ્યાપક હતા. ‘ગેટ’ - આંતરરાષ્ટ્રીય ઉડિયા ભાષામાં તેમનાં છ ચલચિત્રોને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો (૧૯૮૨ના વર્ષ સુધીમાં) મળેલ હતા. તેમણે ‘ગુજરાત
વ્યાપાર કરારના મહાનિયામકના સલાહકાર પણ હતા. પરિચય'નામક માહિતીપ્રદ પ્રકાશન બહાર પાડ્યું છે. કટકમાં
ઇ. સ. ૧૯૮૩નો વિશ્વગુર્જરી એવોર્ડ જાણીતા ક્રિકેટ ગુજરાતી સમાજ દ્વારા પ્રેરિત ‘ગુર્જર ભારતી' સંસ્થાના વર્ષો સુધી ખેલાડી વિજય મરચન્ટને એનાયત થયો હતો. મંત્રીપદે રહીને તેમણે સેવા - શિક્ષણનાં વિવિધ કાર્યો, વાવાઝોડા ઇ. સ. ૧૯૮૩નો વિશ્વગુર્જરી એવોર્ડ સ્વ. ચં.ચી. મહેતાને જેવી કુદરતી આફતોમાં અસરગ્રસ્તોને સહાયતા, શ્રીમદ્ ભાગવત એનાયત થયો હતો. છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org