________________
પ્રતિભા દર્શન
જે પપ૧ અને યશસ્વી સેવાઓ બજાવવા બદલ મળ્યો. ગુજરાતની ઉચ્ચ વિશ્વભરમાં વધાર્યું છે. વિશ્વબેંક અને બીજી અનેક આંતર રાષ્ટ્રીય ઔદ્યોગિક પરંપરાને રોશન કરવા માટે એનાયત કરતી વખતે સંસ્થાઓમાં ડૉ. કુરિયનને માનની નજરે જોવામાં આવેલ છે. ‘વિશ્વગુર્જરી'ના ટ્રસ્ટી મંડળે કહેલું કે- “ઔઘોગિક સાહસની ફિલિપાઇન્સનો ‘રેમન મેગ્સસ એવોર્ડ' અને ભારત સરકારનો પ્રતિભા જ્યારે ટ્રસ્ટીશીપની ભાવનાથી મંડિત હોય ત્યારે ભારતની ‘પદ્મશ્રી', ‘પદ્મવિભૂષણ' ખિતાબ મેળવનાર ડૉ. કુરિયન તો ઉત્તમ સેવા થઈ શકે છે અને એની પ્રશંસાપૂર્વક નોંધ લે છે કે “સવાયા ગુજરાતી’ કહેવાય! ભારતના ડેરી ઉદ્યોગમાં તેઓ “શ્વેત ઉદ્યોગપતિ એ સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણની ભાવનાથી ક્રાંતિના જનક' કહેવાયા. તેમણે ૬૦ હજાર સહકારી ડેરી સ્થાપેલી. પ્રેરિત એક નિષ્ઠાવાન મહાજન છે એવી ગુજરાતના લોકોની સાચી ઇ. સ. ૧૯૮૯માં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ મળેલું. ઔદ્યોગિક પ્રણાલીનું શ્રી ડી.સી. કોઠારી દૃષ્ટાંત પૂરું પાડે છે.”
ડો. ઉપેન્દ્ર દેસાઈ | મૂળ ગુજરાતમાંથી મદ્રાસમાં જઈને વસેલા ખાનદાનના આ તેજસ્વી સપૂતે ગુજરાતની સુપ્રસિદ્ધ ઉદ્યોગવાણિજયની કુનેહને ઇ. સ. ૧૯૮૧ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર દેશમાં અને દુનિયામાં રોશન કરીને એવું મંતવ્ય આપેલું કે – અવકાશ અને કોસ્મિક કિરણોના સંશોધન ક્ષેત્રે ગણનાપાત્ર અને
ઉધોગોએ માત્ર નફાની દષ્ટિ જ ન રાખતાં સામાજિક અને યશસ્વી યોગદાન દ્વારા પ્રખર વિદ્વાન તરીકેની આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કલ્યાણ ઉપરાંત રોજબરોજના ઉદ્યોગ સંચાલનમાં ઊંચા પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ડૉ. ઉપેન્દ્ર દેસાઈને અર્પણ થયો. સિદ્ધાંતો જાળવવા જોઈએ.” આવી શ્રેષ્ઠ સમાજનિષ્ઠ ફિલસૂફીને અવકાશ સંશોધન દ્વારા માનવજાત માટે નવી ક્ષિતિજો ખોલવાના વરેલા ઉદ્યોગવીર ડી. સી. કોઠારીએ સ્વાતંત્ર્યબાદ ભારતના સહિયારા અને સંયુક્ત પુરુષાર્થનું દૃષ્ટાંત એટલે ડૉ. ઉપેન્દ્ર દેસાઈ, ઔદ્યૌગિક ઉત્પાદનમાં સીમાચિહ્નરૂપ ફાળો આપ્યો. તેઓ મદ્રાસ કે જેઓ અમેરિકાની અવકાશ સંશોધનની વિશ્વવિખ્યાત “નાસા' ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ અને રિસર્ચ સંસ્થાના સંસ્થાના ગોડાર્ડ અવકાશ ઉડ્ડયન કેન્દ્ર સાથે વર્ષો સુધી ઉપગ્રહ અને આદ્યસ્થાપક અને સી.એમ. કોઠારી ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યુટના
ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી અંગે સંકળાયેલા રહ્યા. અમદાવાદમાં ચેરમેન હતા.
ઇ. સ. ૧૯૪૪માં ડૉ. વિક્રમ સારાભાઈએ ‘ફિઝિકલ રિસર્ચ
લેબોરેટરી’ની સ્થાપના કરી ત્યારે પ્રારંભમાં સંશોધન કાર્ય માટે ડૉ. ડેરી ઉધોગ ક્ષેત્રે
ઉપેન્દ્ર દેસાઈની પસંદગી થઈ હતી. અમદાવાદની પી. આર. ડો. વર્ગીસ કુરિયન
એલ. સંસ્થાની સ્થાપના અને વિકાસમાં ઉપેન્દ્રભાઈનું અમૂલ્ય ઇ. સ. ૧૯૮૦ના વર્ષનો ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર'
પ્રદાન રહ્યું છે. રાષ્ટ્રીય ડેરી ઉદ્યોગ ક્ષેત્રે શ્વેત ક્રાંતિના સર્જક તરીકે અનન્ય પ્રદાન તેઓ શુષ્ક વૈજ્ઞાનિક નથી. શાસ્ત્રીય સંગીત, ગુજરાતી કરવા બદલ ડૉ. વર્ગીસ કુરિયનને અપાયો. ડેરી ઉદ્યોગ દ્વારા સાહિત્ય અને સંસ્કૃતિમાં પણ તેમને ઊંડો રસ છે. શિક્ષણના તેમના નામે દર બે વર્ષે એવોર્ડ અપાય છે.) ડેરી ઉદ્યોગના નિષ્ણાત માધ્યમને માતૃભાષાના તથા નવા વિચારોને પૂરી તક આપી તરીકે ભારતને ગણનાપાત્ર અને યશસ્વી સેવાઓ અર્પણ કરી ડેરી યુવાનોને જવાબદારી સોંપવાના આગ્રહી રહેનાર દેસાઈ સાહેબે ઉદ્યોગ વિકાસક્ષેત્રે વિશ્વના નકશામાં ગુજરાતને ગૌરવભર્યું સ્થાન ગુજરાતને વિશ્વફલક પર ગાજતું રાખ્યું છે. અપાવનાર ડૉ. વર્ગીસ કુરિયને સહકાર અને વિજ્ઞાન દ્વારા ઇ. સ. ૧૯૮૧ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર ગ્રામપ્રદેશમાં પરિવર્તન લાવવાના ઉમદા ધ્યેય અને સમર્પણનું ઇતિહાસ અને પુરાતત્ત્વના સંશોધક ડૉ. હસમુખ સાંકળિયાને દાંત પૂરું પાડ્યું છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના વર્ષો સુધી અધ્યક્ષ એનાયત થયો હતો. રહ્યા. કેરાલાના મૂળ વતની એવા ડૉ. વર્ગીસે પોતાની કારકિર્દીનો
૧૯૮૧ના વર્ષનો વિશ્વગુર્જરી એવોર્ડ વિશ્વ સંવાદિતા પ્રારંભ ઈ. સ. ૧૯૪૯માં આણંદમાં નેશનલ ડેરી રિસર્ચ
સાધક મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોષીને એનાયત થયો હતો. ઇન્સ્ટિટ્યુટમાં ડેરી એન્જનિયર તરીકે કર્યો હતો. ત્યાર બાદ અમૂલ'ના જનરલ મેનેજર બન્યા અને એ પછી તો ભારતના ડેરી ઉપરોક્ત બંને વિભૂતિઓ વિષેની માહિતી અન્યત્ર ઉદ્યોગના ચમકતા સિતારા બની ગયા. લાખો કુટુંબોમાં દૂધ ઉદ્યોગ
આપવામાં આવી છે. દ્વારા પૂરક રોજી ઊભી કરીને, પશુપાલન તથા ડેરી ઉદ્યોગને વિશ્વફલક પર વિસ્તરેલા ઉધોગપતિ વૈજ્ઞાનિક સહકારી ઉદ્યોગ તરીકે વિકસાવીને દેશના ગરીબી
શ્રી મનુભાઈ ચંદેરિયા નિવારણમાં અને ડેરી ઉદ્યોગના વિકાસમાં એક અગ્રેસરની ભૂમિકા ભજવીને “અમૂલ' દ્વારા આણંદ, ગુજરાત અને ભારતનું ગૌરવ ઇ. સ. ૧૯૮૨ના વર્ષનો વિશ્વગુર્જરી પુરસ્કાર મેળવનાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org