________________
પપ૦ જે
બૃહદ્ ગુજરાત કોર્પો.નો કાયાકલ્પ કરીને નમૂનેદાર બનાવ્યું.
વિશ્વગુર્જરી ભવન નિર્માણ, બિનભારતીયોને ગુજરાતમાં મૂડી જીવનના પાછલા દાયકાઓમાં અમદાવાદમાં વસવા છતાં
રોકાણ અંગે માર્ગદર્શન, ગુજરાતી ભાષા અંગેના શિક્ષણ માટે ખાસ પણ વતન જંબુસર માટેનાં પ્રેમ અને લાગણી તેમણે જાળવી રાખ્યાં, વિભાગ વગેરે તેનાં ભાવિ અરમાનો છે. ધર્મપત્ની તારાબેન શાહ (અવસાન ઇ. સ. ૧૯૮૯) પણ આઝાદી વિશ્વગુર્જરીનું સરનામું જંગમાં સ્ત્રી જાગૃતિ માટે પોતાનો ફાળો આપ્યો હતો.
B/2, Ajanta commerical centre, સરકાર શ્રીએ સ્વાતંત્ર્ય સૈનિક તરીકે વિનોદચંદ્રભાઈને
Opp. Gujarat Vidyapith, Ashram Road,
Ahmedabad-380 014 (Guj.) INDIA તામ્રપત્ર અર્પણ કરેલું છે. એટલું જ નહીં, (૧૯૩૦)ની
Tele/Fax : 7541505 પુનરાવર્તિત દાંડીકૂચના પ્રસંગે ૨૨મી માર્ચ, ૧૯૮૮ના રોજ તેમણે
E-mail: vgurjari@ad1.vsnl.net.in and લખેલી આત્મકથા “સ્વાતંત્ર્ય સૈનિકની કહાણી'નું વિમોચન તે
v-gurjari@yahoo.com વખતના ઉપરાષ્ટ્રપતિ શ્રી. ડૉ. શંકરદયાલ શર્માના વરદ હસ્તે web-site : ww vishwagurjari.org થયેલ ક્રાંતિકારી સ્વ. ચંદ્રશંકર ભટ્ટ લિખિત જંબુસર-ભરૂચ વિસ્તારની આઝાદીની લડતનો દળદાર ગ્રંથ ‘સ્વરાજય ક્રાંતિની
પાશ્ચાત્ય ઓરકેસ્ટ્રા સંગીતના ધુરંધર સુવર્ણગાથા'નું સંપાદન તેમણે કર્યું. જે સ્વાતંત્ર્ય સંગ્રામના
શ્રી ઝુબીન મહેતા ઇતિહાસમાં અમૂલ્ય વારસો બની રહેશે.
ઇ. સ. ૧૯૮૦ના વર્ષનો ‘વિશ્વગુર્જરી પુરસ્કાર” પાશ્ચાત્ય આઝાદીના સુવર્ણ જયંતિ વર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે ૧૨ મી
ઓરકેસ્ટ્રા સંગીતના ક્ષેત્રે ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન દ્વારા ઓગષ્ટ ૧૯૯૮ના રોજ સ્વરાજ ચિત્ર ગેલેરીના નિર્માણમાં તથા
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવા બદલ અર્પણ કરતી વખતે તેમનું બચપણ જયાં પસાર થયું તે કઈવાળી શેરીને ‘સ્વરાજ શેરી'નું
કહેવામાં આવ્યું કે - “માનવ સંસ્કૃતિને કોઈ સીમાડા હોતા નથી, નામાભિદાન અપાવવાના યોગદાનને અત્રે યાદ કરવું જોઈએ.
અને એની પ્રશંસાપૂર્વક નોંધ લે છે કે, સંગીત પ્રત્યેના પ્રેમ અને દાંડીકૂચ ૧૯૩૦ વખતે ગાંધીજી જ્યાં ઊતર્યા હતા તે સ્થળને આદર, એ માનવજાતની એકતા માટેનાં અગ્રણી પ્રેરકબળો છે, તેનું સ્વાતંત્ર્ય સંગ્રામના સ્મૃતિસ્થળ અને અભ્યાસકેન્દ્રરૂપે “સ્વરાજય
શ્રી ઝુબીન મહેતા દૃષ્ટાંત પૂરું પાડે છે.” પોતાનું વિરલ યોગદાન ભવન'રૂપે વિકસાવવા તેમણે ખૂબ પ્રયત્નો કરેલા જો કે તેમની
પશ્ચિમી ઓરકેસ્ટ્રા સંગીતના ક્ષેત્રમાં આપીને, પાશ્ચાત્ય જગતના હૈયાતિમાં આ સ્વપ્ન પાર પડી શક્યું નથી.
પ્રથમ કક્ષાના સંગીતકાર બનવાનું બહુમાન પૂર્વ જગતના આ આવા લોકસેવકનું અવસાન ૮૯ વર્ષની જૈફ વયે તા. ૧૬- ભારતીય મેળવ્યું છે. ઝુબીન મહેતાએ વિશ્વબરના પશ્ચિમી ૩-૨૦૦૧ના રોજ થયું પણ તેઓ જનહૈયે જીવંત છે.
સંગીતના રસિયાઓને ઘેલું લગાડયું છે. આનંદની વાત એ છે કે
ઝુબીન મહેતાનું કુટુંબ મૂળ ગુજરાતી પારસી છે કે જે જરથોસ્તી ધર્મ વિશ્વગુર્જરીના વર્તમાન પ્રમુખ
પાળે છે. પોતાની સંગીત સાધનામાં આગળ વધવા માટે તેઓએ શ્રી દિનેશભાઈ શાહ
વિયેના જઈને ઓરકેસ્ટ્રા કંડકટરનો ડિપ્લોમા મેળવ્યો. ઇ. સ. | વિશ્વગુર્જરીની ૨૬ વર્ષની સુદીર્ઘ સેવાઓ બાદ આદ્યસ્થાપક
૧૯૫૮માં લિવરપુલ સ્પર્ધામાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું. અને પછી. શ્રી વિનોદચંદ્ર સી. શાહ નિવૃત્ત થતાં ૬-૧૦-૧૯૯૮થી સંસ્થાનું
તો તેમણે એક પછી એક એમ અનેક સિદ્ધિઓનાં સોપાન સર પ્રમુખપદ પિતાને પગલે ચાલનાર, ગુજરાત રાજયના ભૂતપૂર્વ
કરીને તેઓ વિશ્વના સુપ્રસિદ્ધ ઓરકેસ્ટ્રા સંગીતકાર બન્યા નાણામંત્રી અને આયોજનખાતાના પ્રધાન શ્રી દિનેશભાઈ શાહ
છે...... “ઈઝરાયલ ફિલહોર્મોનિક ઓરકેસ્ટ્રાના નિર્દેશક તરીકે સંભાળી રહ્યા છે. રચનાત્મક સામાજિક પ્રવૃત્તિ, સાહિત્ય અને
તથા અમેરિકાની ફિલહોર્મોનિક ઓરકેસ્ટ્રાના ૧૩૦ સંગીતકાર સંસ્કાર વિકાસની પ્રવૃત્તિમાં ઊંડો રસ ધરાવતા દિનેશભાઈ અનેક સાર્વજનિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. નીતિલક્ષી અને
પ્રબુદ્ધ ઉધોગપતિ ભાવિલક્ષી અધ્યયનની સંસ્થા ‘વિકાસ ભારતી'ના તેઓ પ્રસ્થાપક,
શ્રી ડી. સી. કોઠારી યુવક વિકાસ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી, સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી, તેમજ ગ્રામવિકાસ સમાજ - જંબુસરના પણ તેઓ ટ્રસ્ટી છે.
(દયાનંદ ચંદુલાલ કોઠારી) વિશ્વગુર્જરીના કોમ્યુટરને ઇન્ટરનેટથી સજજ કરવામાં
. સ. ૧૯૮૦ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર એક આવ્યું છે, તેને પોતાની વેબસાઈટ છે, વિશ્વગુર્જરી ડિરેકટરી, પ્રબુદ્ધ ઉદ્યોગપતિ તરીકે શ્રી ડી.સી. કોઠારીને રાષ્ટ્રની ગણનાપાત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org