SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રતિભા દર્શન જે ૫૪૯ રાજસ્થાનમાં ત્યાંની સરકાર તરફથી એવોર્ડઝ આપવાની વિચારણા ઇ. સ. ૧૯૩૭માં એમ.એ. તથા એલ.એલ.બી.ની પદવીઓ કરવામાં આવી છે ને તે માટે ત્યાંની સરકારે તથા ગુજરાતની પ્રાપ્ત કરી. ઇ. સ. ૧૯૩૯માં જંબુસરની અદાલતમાં વકીલાતના સરકારે એન.આર.આઈ. ફાઉન્ડેશનની રચના વખતે વિશ્વ- વ્યવસાયનો પ્રારંભ કર્યો. ઇ. સ. ૧૯૪૧ની વ્યક્તિગત ગુર્જરીનું માર્ગદર્શન મેળવ્યું હતું. સત્યાગ્રહની લડતમાં જોડાવાને કારણે ફરી છ માસની જેલની સજા “વિશ્વગુર્જરી'ના પ્રસ્થાપક, પીઢ સ્વાતંત્ર્ય સૈનિક થઈ. મહાત્મા ગાંધીજીની લડતને માન આપી ઇ. સ. ૧૯૪૨માં ‘હિંદ છોડો' – “કરેંગે યા મરેંગે' ચળવળમાં જોડાયા, જેથી સોળ અને લોકસેવક માસની સજા થઈ. આમ ત્રણ વખત મળી ૨૩ માસ અને ૨૩ સ્વ. શ્રી વિનોદચંદ્ર સી. શાહ દિવસ રાષ્ટ્ર કાજે કારાવાસમાં રહ્યા. ‘વિશ્વગુર્જરી’નો અને તેના સંસ્થાપકનો પરિચય જળ અને સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓની શહાદત, ત્યાગ અને તરંગની માફક અભિન્ન રહ્યો છે. બલિદાનનાં ફળ રૂપે હિંદુસ્તાનને આઝાદી મળી. આ અનેરા વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓને નિકટ લાવવા, અવસરની ઐતિહાસિક યાદમાં તેમણે જંબુસરના (કિલ્લા) - તેમના પ્રશ્નો તથા પુનર્વસવાટની સમસ્યાઓનો ઉકેલ લાવવા, કોટબારણાં પાસે આઝાદીની લડતનું સ્મારક તૈયાર કરાવ્યું છે. આંતરરાષ્ટ્રીયકક્ષાની ‘વિશ્વગુર્જરી'નામક સંસ્થા ઇ. સ. ૧૯૭૨માં સ્વરાજય પછી સુરાજય પ્રાપ્તિ માટે તેમણે પોતાની શક્તિનો સ્થાપીને વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કારોનું વિશિષ્ટ આયોજન કરનાર, વિનિયોગ વિકાસકાર્યમાં કર્યો અને વિવિધ સંસ્થાઓને સ્વ. શ્રી વિનોદચંદ્ર ચુનીલાલ શાહ પીઠ સ્વાતંત્ર્ય સૈનિક અને પ્રખર કટોકટીમાંથી બહાર લાવી કાયાપલટ કરીને પોતાની અભ્યાસુ લોકસેવક હતા. તેમની આવી ભગીરથ સેવા બદલ મિલેનિયમ દષ્ટિ, વહીવટી કુશળતા અને સેવા નિષ્ઠાનાં દર્શન કરાવ્યાં. જેમકેવર્ષનો ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર' તેમને પ્રાપ્ત થાય તેમાં સાચી ઇ. સ. ૧૯૫૦ થી ૧૯૫૨ સુધી ભરૂચ જિલ્લાના કદરદાની રહેલી છે. સ્કૂલબોર્ડના અધ્યક્ષપદે રહી બુનિયાદી શિક્ષણના વિકાસમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના અતિપ્રાચીન નગર મહત્ત્વનો ફાળો આપ્યો. ઇ. સ. ૧૯૫૨ થી ૧૯૬૨ સુધી ભરૂચ જંબુસરમાં દેશપ્રેમી મુ. વિનોદચંદ્રભાઈનો જન્મ વણિક કુટુંબમાં જિલ્લા વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રહ્યા, ઇ. સ. ૧૯૫૭ થી “પ૯ તા. ૧૨-૭-૧૯૧૨ના રોજ માતા રૂક્ષ્મણીબહેન અને પિતા સુધી ભરૂચ જિલ્લા કોગ્રેસના પ્રમુખ રહ્યા. રાજકારણ, ચુનીલાલના એક માત્ર પુત્ર તરીકે થયો અને ઉમદા સંસ્કાર સમાજસેવાનાં ક્ષેત્રોની જેમ શિક્ષણક્ષેત્રે પણ મહત્ત્વનું પ્રદાન વારસામાં મેળવ્યા. પ્રાથમિક અને માધ્ય. શિક્ષણ જંબુસરમાં ઠાકોરભાઈ દેસાઈ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી મેળવ્યું, વધુ અભ્યાસ માટે મુંબઈ પહોંચ્યા. ત્યાંની સેંટ ઝેવિયર્સ તરીકે ઇ. સ. ૧૯૬૩ સુધી રહ્યા. કોલેજના પટાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલની વીરવાણી | ગુજ. યુનિ.ના સેનેટર તરીકે ૭ વર્ષ, સિન્ડિકેટના સભ્ય સાંભળી-' દેશ જયારે સળગી રહ્યો છે ત્યારે બાપનું બોડાવા ભણવા તરીકે અને દ.ગુ.યુનિ.ની સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ આવ્યા છો?’ આ કટાક્ષનું તીખું તીર યુવાન વિનોદના હૃદયમાં સેવાઓ આપી. જંબુસર વિસ્તારના ઉચ્ચ શિક્ષણના આધારસ્તંભ સોંસરવું નીકળી ગયું અને કોલેજ છોડી કેટલાક મિત્રો સાથે જંબુસર સમાન “જનતા કેળવણી મંડળ - જંબુસર'ની સ્થાપનામાં પાછા આવ્યા. માત્ર ૧૮ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૯૩૦ના મીઠા મહત્ત્વની ભૂમિકા ભજવી અને સુદીર્ઘ સમય સુધી આ સંસ્થામાં સત્યાગ્રહમાં ઝૂકાવ્યું. જાણીતા ક્રાંતિકારી છોટુભાઈ પુરાણી પાસેથી ટોચના ચાવીરૂપ હોદ્દાઓ પર રહ્યા; જે કારણે આ સંસ્થાએ તા. માર્ગદર્શન મેળવ્યું, તેજાબી ભાષાવાળી ‘ઇન્કિલાબ' પત્રિકા બહાર ૧૨-૯-૧૯૯૮ના રોજ તેમની સેવાની કદરરૂપે સમારંભ યોજી પાડવા માંડી, છૂપી રીતે તેનો પ્રચાર-પ્રસાર આદર્યો. તેના તંત્રી શાલ અને સન્માનપત્રથી નવાજયા. ઇ. સ. ૧૯૬૭માં જંબુસર ત્રિવિક્રમ બટેરીવાલાની સાબરમતી જેલમાં શહાદત પછી વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મુખ્યમંત્રીશ્રીના પાર્લામેન્ટરી ‘રાજદ્રોહ” નામે આ પત્રિકા ગાંધી-ઇર્વીન કરાર સુધી ચાલુ રાખી. સેક્રેટરી તરીકે આયોજનખાતાનો હવાલો સફળતાપૂર્વક સંભાળ્યો. ઇ. સ. ૧૯૩૦માં નમક સત્યાગ્રહને કારણે ૧૯ વર્ષની ઉંમરમાં ઇ. સ. ૧૯૭૧માં પંચાયત, આયોજન, ઉદ્યોગ, માહિતી તેમને કારાવાસની કઠોર સજા થઈ. સરદાર પટેલના પ્રમુખસ્થાને ખાતાના નાયબ મંત્રી તરીકે નિમણૂંક થઈ. ઇ. સ. ૧૯૫૭ થી કરાંચીમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પ્રતિનિધિ તરીકે ગયા. “૫૯ના ગાળામાં ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર વચ્ચેના ગાળામાં સ્વાતંત્ર્યની લડત નબળી પડી એ અરસામાં - (એસ.ટી.) કોર્પો. જયારે કપરી દશામાં હતું ત્યારે તેના અધ્યક્ષ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ઇ. સ. ૧૯૩૫માં સ્નાતક તરીકે તેનો હવાલો સંભાળી ત્રણ વર્ષમાં તો તેમણે પોતાની તરીકેની અને પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજ મુંબઈમાંથી કુશળતાથી અને વ્યવહારુ વહીવટકર્તાના અભિગમથી એસ. ટી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy