________________
પ૪૬ જે
બૃહદ્ ગુજરાત કવિ-વિવેચનની પરંપરામાં તેમનું વિશિષ્ટ સ્થાન છે.
મડિયાએ ઉમાશંકરની બધી જ પ્રવૃત્તિઓના ચાલકબળ વિશાળ વાંચન, સાહિત્ય તત્ત્વની ઊંડી સમજ અને એવા તરીકે ધર્મભાવનાનો નિર્દેશ કર્યો છે અને એ ધર્મ વિચારનું પગેરું ચાતુર્યપૂર્ણ નિરૂપણને કારણે વિવેચન રસિક અને વિદ્વત્તાભર્યું બને
ગાંધી વિચારમાં જોયું છે. એટલે જ તેઓ વ્યવહાર જગત સાથે છે. અનાયાસ સિદ્ધ સૌન્દર્ય દૃષ્ટિ, શૈલીની મનોરમ છટા, સૂત્રાત્મક
સંકળાયેલા રહ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક બન્યા તો કટોકટી વિધાનો, માર્મિક હાસ્ય, બુદ્ધિની તરલતા, નિર્દોષ રમૂજ ઇત્યાદિ
વખતે રાજયસભામાં નિર્મિક પ્રવચનમાં તેમનો અવાજ પ્રકટ થયો. - તત્ત્વોને કારણે તેમની વિવેચનાની આગવી ભાત ઊપસે છે.
યશવન્ત શુક્લે લખ્યું છે તેમ, ‘ઉમાશંકર જીવનવીર હતા. જયાં
| ઊભા હોય ત્યાં પ્રાપ્ત કર્તવ્યો હસતે મુખે તેમણે બજાવ્યાં હતાં.” શ્રી રાધેશ્યામ શર્મા કહે છે કે “તેમના વિવેચનની પરિભાષા પણ ધર્મ અને અધિક તો અધ્યાત્મથી સંમિશ્રિત છે...
કવિને સાહિત્ય-શિક્ષણ ક્ષેત્રે સન્માન પારિતોષિકો અને શબ્દના બંદા હોવાથી સાહિત્ય-અધ્યાત્મને સવ્યસાચી રીતિએ માનદ્ ઉપાધિઓ પ્રાપ્ત થઈ હતી. પ્રયોજી, ઉભયને નિકટ આણી ઉમાશંકર આનંદશંકરના ઉત્તમ ૧૯૩૬ - ગંગોત્રી માટે રણજીતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪ વારસ જાહેર થાય છે.”
અને ૧૯૪૭ - ‘પ્રાચીના' માટે મહીડા પારિતોષિક, નર્મદ ઉમાશંકર માનવતાપ્રેમી કવિજન, બહુશ્રુત પંડિત, સહૃદયી
સુવર્ણચંદ્રક', ૧૯૬૮ - નિશીથ' માટે ભારતીય જ્ઞાનપીઠનો શિક્ષક અને વ્યવહાર કુશળ સજજન આમ વિવિધરૂપે પુરસ્કાર કર્ણાટકના કવિ કે.વી. પુટપ્પા સાથે, ૧૯૭૩ - 'કવિની વિવેચનગ્રંથોમાં જોવા મળે છે.
શ્રદ્ધા' માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ, ૧૯૭૯ - સોવિયેટ તત્ત્વનિષ્ઠ વિવેચનમાં “વિવેચનના પ્રશ્નો' અંગે લખતાં
લેન્ડ નેહરુ એવોર્ડ, ૧૯૮૧ - વિશ્વગુર્જરી પારિતોષિક, ૧૯૮૫ -
સાહિત્ય અકાદમી, દિલ્હીનું સર્વોત્તમ સન્માન, અકાદમી માર્મિક વિધાનો કર્યા છે. “કવિની સાધના'માં કાવ્યપ્રક્રિયાની સૂક્ષ્મ
ફેલોશીપ, ૧૯૮૮ - પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરાનો ચર્ચા, “કવિની શ્રદ્ધામાં કાવ્યતત્ત્વ વિશે, “કવિતા અને
સુવર્ણચંદ્રક, માનાઈ ડૉક્ટરેટની પદવી, ૧૯૬૯ - બેંગ્લોર પ્રાગતિકતા”, “સમસંવેદન’, ‘આજની ગુજરાતી કવિતા'
યુનિવર્સિટી, ૧૯૭૦ - જોધપુર યુનિવર્સિટી. ૧૯૭૩ - સૌરાષ્ટ્ર ઇત્યાદિમાં કવિ અને કવિતાકલાના ધર્મોની સૂક્ષ્મ અને તાત્વિક
યુનિવર્સિટી, ૧૯૭૮ સરદાર પટેલ યુનિવર્સિટીઃ ૧૯૮૧ - મીમાંસા આપી છે. સ્વરૂપલક્ષી વિવેચનમાં, “સોનેટ' નિબંધ,
જાદવપુર યુનિવર્સિટી. ૧૯૮૩ - વિશ્વભારતી – શાન્તિનિકેતનની એકાંકી, ખંડકાવ્ય વિશે સવિગત નિરૂપણ છે. તો “ટૂંકીવાર્તા',
‘દેશીકોત્તમ' (ડી.લી)ની પદવી. ‘વિવેચનકલા કે શાસ્ત્ર' જેવી કૃતિઓમાં વિચાર સંક્રમણ છે. તેમણે જે સંપાદનો કર્યા તેના પ્રવેશકો અભ્યાસ લેખો છે.
માનવી હોવાની ગરિમાનું એને બહુ માતમ અને
માનવમાત્ર પ્રત્યે અપાર પ્રેમ, “સારું ય વિશ્વ એક નીડ” ગરવો જ્ઞાનનો વડલો”, “અખા વિશેનું અધ્યયન', “સ્વપ્ર પ્રયાણ',
માનનારા “પ્રેમભૂખ્યા કવિ સર્વત્ર પ્રેમ વેરતા, પ્રેમ ઝીલતા.” હારાં સોનેટ'ની પ્રસ્તાવના, “કોડિયાં’નું રસદર્શન વગેરે. ‘શાકુન્તલ’ અને ‘ઉત્તરરામચરિત’નો તેમણે અનુવાદ કર્યો અને
એટલે જ તેમનો શિષ્યવર્ગ, મિત્રવર્ગ, ચાહકવર્ગ, વાચકવર્ગ બહુ
મોટો રહ્યો. સમીક્ષા આપી જે તલસ્પર્શી અભ્યાસનું પરિણામ છે. નરસિંહરાવ કવિ’, ‘કાકાસાહેબની કવિતા” વગેરે સર્જક પરિચયમાં ઉદાર, ‘રહ્યાં વર્ષો તેમાં –' કવિએ કહ્યું છે : નિખાલસ અને તટસ્થ છતાં સમભાવભરી શૈલી રહી છે. ‘બારી
બો પી આકંઠ પ્રણય ભવનોને કહીશ હું બહાર’, ‘ધ્વનિ' જેવી કૃતિઓનાં વિવેચનોમાં ગુણદર્શન અને
રહ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું છું.” રસવાહિતા છે.
| ‘અવનિનું અમૃત લઈને ૧૮ ડિસેમ્બર ૧૯૮૮ની રાતે અભિરુચિ' અને “નિરીક્ષા'માં સંક્ષિપ્ત અવલોકનોમાં (ફેફસાંના કેન્સરની બિમારી) કવિએ આ પૃથ્વી પરથી ચિરવિદાય નવકવિઓને પ્રોત્સાહિત કરે છે. ‘પ્રિયકાન્ત મણિયાર’, ‘નિરંજન લીધી, કવિ મનીષી ઉમાશંકરે માત્ર ગુજરાતના જ નહિ ભારતના ભગત’ વગેરેની કૃતિઓની વાત કરતાં કાવ્યમય શીર્ષકો આપ્યાં છે. મૂર્ધન્ય સાહિત્યકારોમાં મૂઠી ઊંચેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org