________________
પ્રતિભા દર્શન
છે ૫૪૫ મનોવૈજ્ઞાનિક નિરૂપણ છે. ઉમાશંકરનાં એકાંકીઓમાં રંગભૂમિ- સ્વામી સાચા' આકર્ષક સંવાદાત્મક અભિવ્યક્તિ અને ક્ષમતા ઓછી છે. પરંતુ કલાની સૂક્ષ્મ સમજને કારણે સાહિત્યિક “પડોશીઓ', ‘મિત્રતાની કલા' વગેરે હળવી શૈલીના નિબંધો છે. દષ્ટિએ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
‘ઉઘાડી બારી’ અને ‘શિવસંકલ્પ'માં સંસ્કૃતિના તંત્રીલેખો વાત સર્જન
સંગ્રહાયા છે. પ્રાસંગિક ઘટનાઓને આધારે જીવનનાં સનાતન (૧) શ્રાવણી મેળો (૨) વિસામો
મૂલ્યોની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. કર્મયોગ, ચરિત્રો, પ્રકૃતિપ્રેમ,
વિદ્યા, કલા, કેળવણી, લોકશાહી, જગતરંગ આમ વિષયોનો ઉમાશંકરની વાર્તાઓમાં ગ્રામજીવનનું મર્મગ્રાહી નિરીક્ષણ
વ્યાપ ઘણો છે. નિબંધોમાં ચલણી સિક્કાની જેમ સૂત્રાત્મક અને વેધક નિરૂપણ જોવા મળે છે. તાટસ્થપૂર્ણ શૈલીએ લોકહૃદયના
વાક્યોમાં ચિંતન રજૂ થયું છે. “ખરેખર તો તેજ જીવે છે જેનું મન ઊંડા મર્મોનું માનસશાસ્ત્રીય નિરૂપણ છે. ‘છેલ્લું છાણું'માં
નિરંતર મનન દ્વારા જીવતું જાગતું રહે છે.” કટાક્ષ પણ છે. ધ્વન્યાત્મક પ્રતીક છે. ‘લોહી તરસ્યો', “શ્રાવણી મેળો',
'', “વ્યક્તિપૂજાનો આપણને વળગાડ લાગેલો છે.”
, ‘પગલીનો પાડનાર', “ઝાકળિયું, “મારી ચંપાનો વર' વગેરેમાં ગ્રામજીવનની વિટંબણાઓ, આકાંક્ષાઓ. દૂષણો ઇત્યાદિનું
સ્વતંત્ર લોકશાહી, “સ્વ-રાષ્ટ્ર', “ટોળી શાહી કે ગોળી મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સમભાવપૂર્ણ આલેખન છે. પાત્રમાનસના
શાહી', ‘વિચાર શૂન્યતા’, ‘જાત છેતરપિંડી જીરવવી મુશ્કેલ” જેવા
નિબંધોમાં વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. આ નિબંધોમા લાઘવની સંકુલ વ્યાપારો નિરૂપવાનું લક્ષ્ય છે. “મારી ચંપાનો વર' સૂક્ષ્મ ધ્વનિયુક્ત નવલિકા છે.
સાથે સઘનતા અને સચોટતા છે. ચિંતનશીલ વ્યક્તિત્વની
સભરતાની વિશિષ્ટ ઝલક અનુભવાય છે. | ‘ત્રણ અર્ધ બે', “કલ્પના પત્ની’, ‘પ્રતિમા દેવી' વગેરેમાં
“હૃદયમાં પડેલી છબીઓ' ભાગ ૧-૨ અને “ઇસા મસિહા નગરજીવનનાં પાત્રો અને વાતાવરણ લઈને માનવચિત્રનાં સંચલનો ક્યારેક રમતિયાળ તો ક્યારેક કટાક્ષયુક્ત શૈલીમાં
અને અન્ય ચરિત્રાત્મક નિબંધોની કૃતિઓ છે. “હૃદયમાં પડેલી નિરૂપાયાં છે.
છબીઓ' વિશે ઉમાશંકરે લખ્યું છે કે “દિવંગતો કે જીવતાઓ અંગે
જે કાંઈ લખાયું તેમાં કેવળ માહિતી આપવાનો આશય નથી, ઉમાશંકરની વાર્તાઓમાં ગદ્યની વિવિધ લઢણો જોવા મળે છે.
વ્યક્તિત્વ અને તેની આસપાસની આભા ઝીલવવાનો, હૃદયમાં નવલકથા
પડેલી છબી રજૂ કરવાનો આશય મુખ્યત્વે રહ્યો છે.” જેમાં લેખકનું પારકાં જણ્યાં
અધઝાઝેરું હૃદય સર્વસ્વ ઊતર્યું છે. એવી મૂલ્યવાન રચનાઓ છે.
શબ્દોથી વ્યક્તિચિત્રની રેખાઓ અંકિત કરવી તેને “વસમું અને ૨૫૦ પાનાંની કૃતિમાં ત્રણ પેઢીને આલેખવા જતાં વસ્તુ
આહલાદજનક કાર્ય” કહ્યું છે. અહીં સંશોધક મહાનર ડૉ. સંકલનમાં કચાશ રહી ગઈ છે. જીવંત પાત્રો, ઘટનાઓનું
ભગવાનલાલ ઇન્દ્રજી, કિન્લોક ફાર્બસ, દુર્ગાશંકર શાસ્ત્રી જેવા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ નિરૂપણ, ગ્રામજીવનનું વાતાવરણ અને
વિગતલક્ષી નિબંધો છે. તો “રા.વિ. પાઠક - ગાંધીયુગના સાહિત્ય ભાષા-સંવાદો ઉલ્લેખનીય રહ્યાં છે. સર્જક પ્રતિભાનો સંસ્પર્શ
ગુરુ', “મેઘાણી-કૃષ્ણની બંસરીની સેવા” જેવા નિબંધોમાં વરતાય છે. “નિષ્ફળ નવલકથાકાર' કહીને વિવેચકોએ કૃતિને
વ્યક્તિપરિચયની ઉષ્મા અને કાર્યનું નિરૂપણ મળે ચે. “ઇસા વધાવી અને લેખકે પણ ખુલ્લા મને તેનો આનંદ માણ્યો.
મસિહા અને અન્ય’ વિદેશી સર્જકો વિશેના ચરિત્રાત્મક નિબંધો છે. નિબંધ સર્જન
‘ગાંધીકથા' કિશોરો માટેનું ગાંધીચરિત છે. (૧) ગોષ્ઠિ (૨) ઉઘાડી બારી (૩) શિવસંકલ્પ
નિબંધકાર તરીકે ઉમાશંકરની લાક્ષણિક્તા ગછટાનું મોટું સર્જક નિબંધોને ઉમાશંકરે ‘વિઠંભકથા’, ‘અદીઠ વાચક
આકર્ષણ બની રહે છે. સાથેનો વાર્તાલાપ' તરીકે ઓળખાવ્યા છે. તેમના નિબંધોમાં વિવેચન વાતડાહ્યા સંસ્કૃતિ ચિંતક સર્જકની વૈયક્તિક મુદ્રા જોવા મળે છે.
(૧) સમસંવેદન (૨) અભિરુચિ (૩) શૈલી અને સ્વરૂપ જીવન - જગતનું ઊંડું નિરીક્ષણ, સમજ્યા જવું શક્ય જે’ નો (૪) નિરીક્ષા (૫) કવિની સાધના (૬) શ્રી અને સૌરભ (૭) જીવનાદર્શ અને મર્મગ્રાહી જીવનદષ્ટિના ફલસ્વરૂપ આ નિબંધો છે. પ્રતિશબ્દ અને (૮) કવિની શ્રદ્ધા - આઠ વિવેચન ગ્રંથોમાં તેમાં વિષય-વસ્તુનો અને કથનરીતિની આગવી વિશેષતા-વૈવિધ્ય તત્ત્વનિષ્ઠ વિચારણા, પ્રસ્તાવના, અવલોકનો, રેડિયો વાર્તાલાપ, છે. “ગોષ્ટિમાં મેઘાણીભાઈ, ચેખોવનાં વ્યક્તિચિત્ર છે, તો મને સર્જક પરિચય અને કૃતિનિષ્ઠ વિવેચન મળે છે. કાવ્યસર્જનની જેમ સાંભરે રે ' છાત્રાલય જીવનનું સ્મૃતિચિત્ર છે. “સરસ્વતીચંદ્ર મુજ વિવેચન પણ કવિની અવિરત ચાલતી રહેલી સાહિત્યપ્રવૃત્તિ છે. બુ. પ્ર. ૬૯
Jain Education Intenational
For Private & Personal use only
www.jainelibrary.org