SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ અાપી છે અણીય કાલીન ૫૪ ૪ બૃહદ્ ગુજરાત વાસ્તવલક્ષી રચનાઓમાં જઠરાગ્નિ', “વાંસળી આત્મલક્ષી ચિંતન છે. “પંખીલોકમાં પ્રતીક દ્વારા સમયચક્ર દ્વારા વેચનારો', “સાબરનો ગોઠિયો’ વગેરેમાં સામાજિક વિષમતાને નિરૂપણ છે. પ્રાજ્ઞ સર્જકની કલાત્મક કૃતિમાં સકલ વિશ્વ સાથેના ક્યારેક આક્રોશથી, ક્યારેક વેદનાથી કવિ આલેખે છે. પોતાના આંતરસંવાદનું, શબ્દ સાથે સધાતા પૂર્ણ સંવાદનું નિરૂપણ પ્રકૃતિના ભવ્ય અને સુંદર, દ્ર અને રમ્ય બન્ને રૂપો અને છે. “નામ મારું ભાષામાં ઓગળી ગયું છે.” એમ કહ્યું પછી તરત મધ્યમાં રચાતું વિશ્વ અખિલાઈમાં કવિને આકર્ષે છે. પ્રકૃતિ સૌન્દર્ય જાતને રોકીને કવિપંખી બોલી ઊઠે છે : એ કવિનો હૃદ્ય સંવેદન અંશ છે. 'નિશીથ' રાગિસ્તોત્રમાં “ઘોનટ વેઈટ એ બિ’ વિરાટ’ કહીને બ્રહ્માંડના સંચલનોને મૂર્તતા આપી છે, તો ‘બીડમાં છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.” સાંજવેળા' તૃણોનો મહિમા ચિત્રાત્મક વાણીમાં વ્યક્ત કર્યો છે. યતો વાચો નિવર્તતે અપ્રાપ્ય મનસા સહ' ઉપનિષદવૃક્ષો, વેલીઓ, નદી, ઝરણાં, ચાંદની, તડકો, ષઋતુઓ, કાલીન વાણીની જાણે કે અર્વાચીન અભિવ્યકિત. ડુંગરાઓ આમ પ્રકૃતિનાં વિવિધરૂપોને કવિએ નિરૂપ્યાં છે. રમણીય ચિત્રો, અર્થસભર પ્રતીકાત્મક રચનાઓ આપી છે. “પાંખો - ઉમાશંકરે ભાવ - વિષયને અનુરુપ કાવ્યનાં વિવિધ સ્વરૂપો થંભાવી ઊભું સ્થિર આભ પંખી”, “મૃદુહાસ’ તડકાને મનભરીને કુશળતાથી પ્રયોજ્યાં છે. મુક્તકો, લઘુકાવ્યો, કલાત્મક સોનેટ, ગાયો છે. પ્રકૃતિનાં સૌન્દર્યનું આકંઠ પાન કરીને તેનું આકંઠ ગાન દીર્ઘ છંદોબદ્ધ કાવ્યો, અને ચૂંટાયેલા સઘન લયવાળાં ગીતો તેમની કવિએ કર્યું છે. પાસેથી મળે છે. “ભોમિયા વિનાના..”, “ગીત અમે ગોત્યું...”, ““હોડીને દૂર શું” જેવી ગીત રચના. તેમની કવિતામાં પ્રણય નિરૂપણમાં સંસ્કારી સંયમ અને હૃદયશ્રીનું અદ્ભુત સંયોજન જોવા મળે છે. કવિએ જીવનપ્રવૃત્તિના જુદા જુદા સંદર્ભમાં વિશિષ્ટ ઉક્તિ લઢણો, અને શબ્દ, છંદ, લયનું આગવું સંયોજન જોવા મળે છે. પ્રેમની સાર્થક્યતાની કવિતા આપી છે. શ્રી ચંદ્રશંકર ભટ્ટે કહ્યું છે. તેમ ““ઉમાશંકરની પ્રણય કવિતા સ્વસ્થ, શાંત અને પૂર્ણિમાની | ‘પ્રાચીના' અને “મહાપ્રસ્થાન'ની ૧૪ કૃતિઓમાં કવિની જયોત્નાભીની શીતળ છે. હિલ્લોળાતા રમ્ય અને મીઠા જળથી પદ્યનાટક સર્જવાની મથામણ છે. મહાભારત, રામાયણ અને સભર સરવર જેવી પ્રસન્ન દામ્પત્યની મધુર ભરી તેમની કવિતા જાતકકથાઓમાંથી વસ્તુ ઉપાડીને પદ્યરૂપકો આલેખ્યાં છે. બન્ને છે. જે પ્રેરક અને આલાદક છે.” જેવી કે “મળી નહોતી ત્યારે”, કૃતિઓમાં કેન્દ્રમાં ધર્મભાવ છે. વસ્તુ પરંપરાપ્રાપ્ત છે પણ બે પૂર્ણિમાઓ”, “સખી મે કલ્પી'તી' ઇત્યાદિ. અપૂર્ણ માનવી સંસ્કારાયેલાં છે કવિની કલમે, કવિનું સંવેદન એનું પ્રેરક બળ છે. પ્રેમથી પૂર્ણ બને છે. એવી સભર પ્રેમની પ્રતીતિ તેમનાં કાવ્યોમાં ‘પ્રાચીના'માં ‘કર્ણ-કૃષ્ણ’, ‘૧૯માં દિવસનું પ્રભાત', ‘ગાંધારી', વ્યક્ત થઈ છે. “અપત્યગ્રંથી’, ‘શિશુબોલ' જેવી વાત્સલ્યની યુદ્ધ વિરોધી કાવ્ય છે. “મહાપ્રસ્થાન’ અને ‘યુધિષ્ઠિર'માં ધર્મવીર રચનાઓમાં ‘થઈશ તુજ જેવડી” વિશિષ્ટ કૃતિ છે. યુધિષ્ટિરનું વિભાવના છે. તો નાટ્યાત્મક કાવ્ય તરીકે ઉત્તમ મંથરા'માં વ્યક્તિનાં બે સ્વરૂપો-ઋજુલા અને કાલરાત્રિનો સંઘર્ષ જીવનમર્મ ચિંતન ઉમાશંકરના સંવિતની આગવી ગતિ છે. આલેખાયો છે. કવિકર્મની અહીં સિદ્ધિ છે. પાત્ર અને પરિસ્થિતિની હૈયું જે માનવમાત્રને ચાહવા માટેની સમર્થતા ધરાવે છે એ જ નાટ્યાત્મક ઉપરાંત આધ્યાત્મિક શક્યતાઓ તાગવાનો પ્રયાસ જીવતરના પથને સ્નેહથી રસી દે છે. તેમનું ચિંતનનું ફલક ઘણું કવિએ કર્યો છે. વ્યાપક છે. નાટ્ય સર્જન વિરાટપ્રણય શકવર્તી ચિંતનાત્મક કાવ્યમાં માનવજાતની સંસ્કૃતિકથા કહી છે. જ્ઞાનસિદ્ધામાં ચિરંજીવ તત્ત્વને પામવાની વાત (૧) સાપના ભારા, (૨) હવેલી (૩) શહીદ છે. “આત્માનાં ખંડેર' ૧૭ સોનેટમાં જીવનની મુગ્ધતા, વિસ્મય ગાંધીયુગના અગ્રણી એકાંકીકાર ઉમાશંકરે ગ્રામપ્રદેશનો અને સમાજ વચ્ચે પથરાયેલા ભાવજગતનો માર્મિક આલેખ છે.” સમાજ, તેમનાં જીવનની કઠિનતા, લાચારીનું તાટસ્થ અને યથાર્થ જ સુપથ્ય એક સમજયા જવું શક્ય જે.” એ પ્રતીતિ પાસે સમભાવપૂર્ણ આલેખન કર્યું છે. સંઘર્ષપૂર્ણ કથાનક, સુગ્રથિત, અટકે છે. “ગયાં વર્ષો' અને “રહ્યાં વર્ષોમાં જન્મદીને, જીવન અને વસ્તુસંકલના, માનસશાસ્ત્રીય નિરૂપણ, સજીવ પાત્રાલેખન અને સમય વિશે અનુભવેલું સંવેદન - ચિંતનની સશક્ત અભિવ્યક્તિ લોકબોલીનો સમુચિત વિનિયોગ કરતા સૂચક સંવાદ, અણધાર્યો છે. કવિનું ચિંતન અંતર્મુખી બનતું જાય છે. “છિન્ન ભિન્ન છું', પ્રતીતિકર ધ્વનિયુક્ત અંત તેમનાં એકાંકીની વિશેષતા છે. ‘ઊડણ શોધ’, ‘સ્વપ્રોને સળગવું હોય તો, જેવી કૃતિઓમાં સાંપ્રત ચરકલડી”, “સાપનાભારા', ‘બારણે ટકોરા વગેરે ગ્રામજીવનની યુગમાં વ્યક્તિજીવનની છિન્નભિન્નતા વ્યક્ત છે. કવિને થાય છે. વાસ્તવિક્તા આલેખતાં કર્ણપર્યવસાયી એકાંકીઓ છે. 'પડઘા', પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ”. “પીછો'માં ‘દુર્ગા', ‘ત્રણને ત્રીસે' વગેરેમાં નગરજીવનનું વાતાવરણ અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy