________________
૫૪૨ ૪
બૃહદ્ ગુજરાત. મરાઠી શીખ્યા, તુકારામને વાંચ્યા. યરવડામાં બંગાળી શીખીને ઇ. સ. ૧૯૪૭ જાન્યુઆરીમાં ““સમયની સાથે ગાઢ રવીન્દ્રનાથનાં કાવ્યો વાંચતા થયા. ટોલ્સ્ટોયનાં નાટકો વાંચ્યાં. અનુસંધાનપૂર્વક જીવવાની તક મળે” એ પ્રેરણા સાથે “સંસ્કૃતિ' તારાઓ જોવાનો શોખ જાગેલો. ઉર્દૂ શીખવાનો પ્રારંભ કર્યો. સૌ સામયિક શરૂ કર્યું. ઉદેશ હતો : “સર્વ વિષયલક્ષી સમાજ, પ્રથમ અનુવાદ ટોમસ હૂડના કાવ્ય ધ સોંગ ઓફ શર્ટનો રાજનીતિ, ધર્મ, વિજ્ઞાન, કલા બધાને સ્પર્શતું, તે તે ક્ષેત્રનાં તાજાં પહેરણનું ગીત' નામથી કર્યો.
તારણો - મનનો રજૂ કરતું અને અનેક પ્રકારના બનાવો ઉપર ટૂંકી ઈ. સ. ૧૯૩૧માં ગાંધી-ઇરવીન સમજૂતિ થયા પછી
ધારદાર ઘાતક ટીપ્પણીઓ આપતું સામયિક.” એકલે હાથે કોલેજમાં પાછા જવાને બદલે ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ
(૧૯૬૪ સુધી સૌ. જયોસ્નાબહેનની સહાયથી) “સંસ્કૃતિ કાલેલકરના અંતેવાસી બનીને રહ્યા. પૂ. ગાંધીજી અને
ચલાવ્યું. પત્રકારત્વ માટેની ગદ્યની આગવી લઢણ તેમનાં કાકાસાહેબનાં પ્રાર્થના પ્રવચનો અને સાનિધ્યનો લાભ મળ્યો. લખાણોમાં જોવા મળે છે. તંત્રીલેખો, સમસામયિક ઘટનાઓ ગૂજરાત વિદ્યાપીઠનું સમૃદ્ધ પુસ્તકાલય, ખુલ્લા ઘોડા ઉપર
અંગેનું ચિંતન, સાહિત્ય ચર્ચા – આમ “સંસ્કૃતિ' દ્વારા સાહિત્યિક પુસ્તકોનો ખજાનો તેમને મળ્યો. પુસ્તકની તૃષા સંતોષાઈ. થોડો
પત્રકારત્વનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો. નવી કલમોને આકર્ષી. વખત લાઈબ્રેરીમાં પુસ્તકો ગોઠવવાનું કામ કર્યું. યુરોપિયન કવિતા,
વિશિષ્ટ અંકો દ્વારા સમૃદ્ધ વાંચન પીરસ્યું. શ્રી. યશવન્ત શુક્લ મેટરલીંકનાં નાટકો, રવીન્દ્રનાથનાં કાવ્યો અને સંસ્કૃત સાહિત્યનો
લખ્યું છે : “ચીવટ, નિષ્ઠા, નિર્ભયતા, સત્ય અને જીવનની તથા. ગાઢ પરિચય થયો. કાકાસાહેબના સાનિધ્યે તારાઓને ઓળખ્યા. સાહિત્યના શ્રાના માવજત, સમકાલાન જીવનપ્રવાહા વિદ્યાપીઠમાં સુન્દરમનો પરિચય અને મૈત્રી થયાં. પછી બન્ને
સુચિત્તિત પ્રતિભાવ, ઉત્તમની કદર અને ચૈતન્યનું સંગોપન - આ સારસ્વત સહોદર' બન્યા. તેમને મન વિદ્યાપીઠ “સાહિત્ય તીર્થ'
સર્વ ગુણો વડે ઓપતું “સંસ્કૃતિ' ગુજરાતને તેમનું સર્વોચ્ચ પ્રદાન અને કાકાસાહેબ “જંગમ વિદ્યાપીઠ બની રહે છે. આ વાતાવરણમાં
હતું. ‘‘૧૯૮૪માં છેલ્લા અંકમાં સૌના આભાર સાથે તંત્રીનોધમાં ‘વિશ્વશાંતિ'ની રચના થઈ. પ્રકાશન થયું. પ્રારંભકાળથી તેમના
સંસ્કૃતિ વિદાય માંગે છે' એમ કહીને સામયિક બંધ કરવાનો વિચાર તર્કશુદ્ધ અને બુદ્ધિનિષ્ઠ હતા. કાકાસાહેબે તેમના વિશે
નિર્ણય જાહેર કર્યો. પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું : ““સળંગ કહેલું : “તું કવિ છે પણ તારો અભિગમ બૌદ્ધિક છે.” ઇ. સ.
આનંદપૂર્વક સામયિક ચલાવ્યું..... પ્રજાના ચૈતન્યને સંકોરવાનું ૧૯૩૨માં ફરી સત્યાગ્રહ શરૂ થતાં તેમાં જોડાયા. પ્રથમ સાબરમતી
થોડુંક પણ આ સામયિક નિમિત્ત બન્યું હોય તો ધન્ય ધન્ય. પછી વીસાપુર જેલમાં આઠ માસનો કારાવાસ ભોગવ્યો. સાહિત્ય બ્રહ્માર્પણમ્.....'' પ્રેમીઓ-લેખકોનો સહવાસ મળ્યો. સુન્દરમ્ સાથેની મૈત્રી વિકસી. ગૌરવર્ણ, એકવડી કાયા, મધ્યમસરની ઉંચાઈ, ચશ્મામાંથી ઘણું વાંચવાની તક મળી. “વીસાપુર જેલમાં વતનની અનુભવખાણ નિહાળતી પારદર્શક આંખો અને મધુરવાણી, અભિજાત, સૌમ્ય ખોલીને “સાપના ભારા’ના પાંચ વાસ્તવદર્શી એકાંકીઓનું સર્જન ઉમાશંકર જે કોઈને મળે તેને આગવી રીતે મળનારા અને ચાહનારા કર્યું. “ગંગોત્રી'નાં ઘણાં કાવ્યો ત્યાં રચાયાં. જેલમાં ઉગ્ર નેત્રરોગ કવિ. ક્રમશ : ઉમાશંકરનું કાર્યક્ષેત્ર વિકસતું ગયું, વિસ્તરતું ગયું. થયો. ઇ. સ. ૧૯૩૩માં જેલમાંથી છૂટ્યા પછી પિતાજીની સારવાર તેઓ વ્યક્તિ રહીને વિશ્વમાનવી બન્યા. ઈ. સ. ૧૯૫૪-૭૨ માટે ગામડે રહેલા. તે દરમ્યાન બીજા ચાર એકાંકીઓ રચ્યાં. ઇ. સ. સાહિત્ય અકાદમી દિલ્હીની કારોબારીના સભ્ય રહ્યા. ૧૯૩૪માં એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈમાં બી.એ.ના વર્ગમાં દાખલ
- ઈ. સ. ૧૯૫૪ - ૭૦ ગુજરાત યુનિવર્સિટીના ભાષાથયા. અર્થશાસ્ત્ર તથા ઇતિહાસ સાથે બીજા વર્ગમાં બી.એ.ની
સાહિત્ય ભવનના અધ્યક્ષની જવાબદારી અદા કરી. ૧૯૫૫માં પરીક્ષા (૧૯૩૬) અને ગુજરાતી તથા સંસ્કૃત સાથે એમ.એ.ની
ગંગોત્રી ટ્રસ્ટ સ્થાપ્યું. ગુજરાતી પરિષદના સાહિત્ય વિભાગના પરીક્ષા પ્રથમ વર્ગમાં (૧૯૩૮) પાસ કરી.
પ્રમુખ બન્યા. ૧૯૬ ૬-૭૨ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો ઈ. સ. ૧૯૩૭માં જયોન્ના ન. જોશી સાથે લગ્નગ્રંથિથી કાર્યભાર સંભાળ્યો. ૧૯૬૭ ગુજરાત સાહિત્ય પરિષદ ખાતેના જોડાયા. થોડો સમય ગોકળીબાઈ હાઈસ્કૂલ – વિલે પાર્લેમાં શિક્ષક દિલ્હી ખાતેના ૨૪માં અધિવેશનના પ્રમુખ બન્યા, ૧૯૭૦-૭૬ તરીકે પછી સિડનહામ કોલેજમાં, મુંબઈમાં વ્યાખ્યાતા તરીકે કામ રાષ્ટ્રપતિ તરફથી રાજયસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા. કર્યું. (૧૯૩૯) પછી અમદાવાદ આવીને વસ્યા. ગુજરાત ૧૯૭૩ થી ૮૫ સુધી. પી.ઈ.એન.ના ઉપપ્રમુખ અને ૧૯૮૫ થી વિદ્યાસભામાં અધ્યાપક તરીકે જોડાયા. ઇ. સ. ૧૯૪૬ સુધી પ્રમુખ બન્યા. ૧૯૭૬થી અખિલ હિન્દ શરદચન્દ્ર જન્મ શતાબ્દિ સેવાઓ આપી. ઈ. સ. ૧૯૪૪ - ૪૬ બુદ્ધિપ્રકાશ ત્રિમાસિકનું મહોત્સવ સમિતિ, કલકત્તાના પ્રમુખ નિમાયા. ૧૯૭૯ - ૧૯૮૨, સંપાદન કર્યું. ઇ. સ. ૧૯૪૬માં સ્વેચ્છાએ અધ્યાપન વ્યવસાયમાંથી વિશ્વભારતી શાંતિનિકેતનના કુલપતિ બન્યા. ૧૯૮૩થી પ્રેસ મુક્ત થયા.
કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય.
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org