________________
પ્રતિભા દર્શન
૫૪૧ ઇ. સ. ૧૯૪૫ પછી પણ સુન્દરમ લેખક પરિષદોમાં અને જવાનું થતું. જેઠાલાલ જોશી મિશનની શાળામાં ઉત્તમ શિક્ષણ વિદ્યાસંસ્થાઓમાં વ્યાખ્યાનો વગેરે માટે હાજરી આપતા હતા. ઇ. પામેલા. અનેક વ્યક્તિઓ સાથેના સંબંધો, અતિ આત્મીયજનો સ. ૧૯૨૯, ડિસેમ્બરમાં જૂનાગઢમાં ભરાયેલી ‘ગુજરાતી સાહિત્ય શામળાજીના સાધુઓ - આ બધા પાસેથી બાલ્યકાળમાં ઉમાશંકર પરિષદ'ના ૨૫મા અધિવેશનના અધ્યક્ષપદે તેઓ વરાયેલા. એ જ ઘણું પામ્યા. માતાનું નામ નર્મદા. સાસરે સૌ નવલ કહેતા. વર્ષે તેમના સન્માનરૂપે ‘તપોવન' ગ્રંથનો અર્પણ સમારંભ મુંબઈમાં ગામડાંનું પરિશ્રમી જીવન. ખેતી ઢોરઢાંખર ખરાં. ઉમાશંકર નવ થયેલો. ઇ. સ. ૧૯૮૪માં ઝામ્બિયા (આફ્રિકા)માં અને ઈ. સ. ભાઈ બહેનોમાં ત્રીજો નંબર. નાનપણમાં માતાને ઘરનાં નાનામોટાં ૧૯૮૭માં પેરિસ (ફ્રાંન્સ)માં અરવિન્દ શિબિર યોજી. લંડનમાં કામમાં મદદ કરતા. અરવિન્દ હાઉસનું નિર્માણ અને માતાજી તથા શ્રી અરવિન્દની
નાનપણની અમીટ છાપ વહાલસોયાં કુટુંબની, માતાછબીઓની સ્થાપના કરી.
પિતાની, ગિરિપ્રદેશનું કુદરતી સૌન્દર્ય, ખેતીપ્રધાન ગ્રામજીવન ઇ. સ. ૧૯૮૩માં માતર પાસે, વાત્રક તીરે “ઓમ પુરી’ અને શામળાજીના આધ્યાત્મિક વાતાવરણના સંસ્કારો બાલચિત્ત નગરરચનાનું ખાત મૂહૂર્ત થયું. ઇ. સ. ૧૯૮૪માં અંબાજી અને પર પૂરેપૂરા ઝિલાયા. મિયાં માતરમાં સુન્દરમૂનો અમૃત મહોત્સવ ઉજવાયો. પરબ્રહ્મ
ઈ. સ. ૧૯૧૬-૨૦ પ્રાથમિક શિક્ષણ બામણાંમાં લીધું. અને શબ્દબ્રહ્મના ઉપાસક સુન્દરમને વિવિધ પારિતોષિકો દ્વારા
ઇ. સ. ૧૯૨૧-૨૭ પાંચમાથી દસમા ધોરણ સુધી સન્માનવામાં આવેલા.
માધ્યમિક શિક્ષણ ઈડર (કસ્બાનું ગામ)માં છાત્રાલયમાં રહીને ઇ. સ. ૧૯૨૫-૨૭ “સાબરમતી' ત્રૈમાસિકમાં ઉત્તમ લેખ
લીધું. ઇડરીયો ગઢ પહાડી પ્રદેશ, શિક્ષકો કુદરતનો શોખ પોષનારા માટે “તારાગૌરી ચન્દ્રક', ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ નિબંધ માટે
અને ચીવટથી ભાષા, વ્યાકરણ, ગણિત ભણાવનારા. ત્યાં “અખિલ ભારત વિદ્યાર્થી પરિષદનો પુરસ્કાર, ઇ. સ. ૧૯૩૪ -
પન્નાલાલ પટેલનો પરિચય થયો. શાળાજીવનનાં વર્ષો આનંદ અને ‘કાવ્યમંગલા' માટે “રણજીતરામ સુવર્ણચંદ્રક', ઇ. સ. ૧૯૪૬ -
અનુભવથી સભર. શાળા છોડતી વખતનું સંવેદન તેમણે નોંધ્યું ‘અર્વાચીન કવિતા' માટે “મહીડા પારિતોષિક', ઇ. સ. ૧૯૫૫ -
છે : “શાળા, તારું નામ હું ઉજ્જવળ રાખીશ.” આ સંકલ્પ તેમણે યાત્રા માટે ‘નર્મદ સુવર્ણ ચંદ્રક, ઇ. સ. ૧૯૬૯ - ‘અવલોકના' સર્વોત્તમ રીતે સિદ્ધ કર્યો. તેમની જ પંક્તિઓ છે : માટે સાહિત્ય અકાદમી તરફથી રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસેનના હસ્તે
“મનોરથો મહીં હશે તો પારિતોષિક પ્રદાન, ઇ. સ. ૧૯૮૫ - રાષ્ટ્રપતિ ડૉ. ઝેલસિંહના
સિદ્ધિ રૂપે કાર્ય વિશે જ જન્મશે.” હસ્તે ‘પદ્મભૂષણ' એવોર્ડ એનાયત થયો. ઇ. સ. ૧૯૯૦- ગુજરાત સરકાર તરફથી “શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્ર'નો રૂા. એકલાખનો
- ઈ. સ. ૧૯૨૭-૨૮ અમદાવાદની પ્રોપ્રાયટી હાઈસ્કૂલમાં ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર” અર્પણ કરવામાં આવ્યો.
મેટ્રિકના વર્ગમાં દાખલ થયા. છ માસિક પરીક્ષામાં, વર્ગમાં દરેક
વિષયમાં સૌથી આગળ હતા. મેટ્રિકની પરીક્ષામાં મુંબઈ ઇલાકામાં જીવનભર સાહિત્યરત અને સાધનારત, દિવ્યજીવનના
ત્રીજા નંબરે પાસ થતાં શિષ્યવૃત્તિઓ મળી. જયોતિર્ધર સુન્દરમનું ૧૩ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ ઊર્ધ્વમાર્ગે ચિરપ્રયાણ થયું.
ગુજરાત કોલેજ અમદાવાદમાં અભ્યાસ માટે દાખલ થયા.
પ્રથમ વર્ષમાં શરદ પૂર્ણિમા ઉપર આબુ ગયેલા ત્યાંથી પાછા ફરતા સંવાદિતાતા સાધક કવિ
‘નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા' પ્રથમ કાવ્યકૃતિ સોનેટ રચાઈ. ઉમાશંકર જોષી
પુસ્તક પ્રેમ પહેલેથી જ, ઈડરમાં હેડમાસ્તરના ટેબલ પર “સૌન્દર્યો પી, ઉરઝણ ગાશે પછી આપમેળે.” પડી રહેતું એન.એમ. ત્રિપાઠીનું સૂચિપત્ર એમને માટે જાદુઈ
ખજાનારૂપ હતું. શિષ્યવૃત્તિની રકમ હાથમાં આવતાં “ગીતા ઉમાશંકરને પ્રકૃતિ પાસેથી સૌન્દર્ય દીક્ષા મળી પણ તેમણે
રહસ્ય', ‘કાલેલકરના લેખો’ અને ‘ઇશુનું બલિદાન’ પુસ્તકો મનભરીને ચાલ્યું જગતને , માનવ ઉરને.
ખરીદેલાં. ઇ. સ. ૧૯૩૦માં નમક સત્યાગ્રહ શરૂ થતાં અભ્યાસ “મને વહાલી વહાલી કુદરત ઘણી, કિનું અમૃત છોડી વીરમગામ છાવણીમાં સૈનિક તરીકે જોડાયા. ત્યાં તેઓ મનુષ્ય છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.”
હસ્તલિખિત પત્રિકાઓ કાઢવાના કામમાં જોડાયેલા. ખારાઘોડાના ૨૧ જુલાઈ ૧૯૧૧ બામણા (જિ. સાબરકાંઠા) ગામે સામૂહિક સત્યાગ્રહ વખતે સખત માર પડેલો. ધરપકડ થઈ, ૧૪ જન્મ. પિતા જેઠાલાલ જોશી બે જાગીરોમાં કારભારી હોવાને કારણે અઠવાડિયાની સજા થઈ. પહેલાં સાબરમતી અને પછી યરવડા તેમની સાથે શામળાજી, લુસડિયા બાજુનાં ગામોમાં રજાઓમાં જેલમાં પૂરાયા. ત્યાં ‘વાંચન યોગ’ શરૂ થયો. “સાબરમતી’ જેલમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org