SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૫૩૦ નાટ્ય સર્જન વિશેનું તેમનું વિશદ ચિંતન અને શાસ્ત્રીય દષ્ટિ છે. ‘કાવ્યની કુલાંગર અને બીજી કૃતિઓમાં તેમની ત્રણ મૌલિક શક્તિ', “કાવ્ય અને સત્ય', “કાવ્યમાં વર્ણનું મહત્ત્વ', “ટૂંકી નાટ્યકૃતિઓ અને બીજી સંસ્કૃત તથા અંગ્રેજીમાંથી અનૂદિત વાર્તાનું સ્વરૂપ' વિવેચનના વિવિધ પ્રશ્નો ઇત્યાદિ લેખો સૈદ્ધાંતિક વિવેચનના ઉત્તમ દષ્ટાંતો છે. તેમણે કાવ્યમાં પ્રતિભા, કલ્પના, કૃતિઓ છે. સત્ય, જ્ઞાન, ભવ્યતા, વાસ્તવવાદ, ભાવનાવાદ વગેરે વિશે નિબંધ સર્જન પાયાની વિચારણા કરી છે. તેઓ કહે છે કે, “કલા એ જીવનનું “સ્વૈરવિહાર' ભાગ ૧-૨માં હળવી શૈલીના અને પ્રગટીકરણ છે.” મનોવિહાર'માં ગંભીર શૈલીના નિબંધો સંગ્રહાયા છે. પાઠક આચાર્ય હેમેન્દ્રને અનુસરીને ઔચિત્યને એક દૃષ્ટિ તરીકે સાહેબે પ્રસ્થાનમાં સ્વૈરવિહારી ઉપનામથી “સ્વૈરવિહાર'નામનો ઓળખાવી, કાવ્યવ્યાપારમાં તેને અનિવાર્ય ગણે છે. કૃતિનિષ્ઠ હાસ્યલેખનનો વિભાગ ચલાવેલો. ‘નિરંકુશ વિહારીને પોતાના વિવેચનમાં કાવ્યાસ્વાદ, રસદર્શન, અવલોકનથી તે આકલન - સ્વાધિકાર તરીકે અને “વિષયોના ચંદરવારૂપે ઓળખાવે છે. આ સમીક્ષા સુધીના વિવિધ પ્રકારો ખેડ્યા છે. “કાવ્યપરિશીલન'માંના નિબંધમાં બહુશ્રુત વિચારક સ્વૈરવિહારનું માનવસ્વભાવનું અને કાવ્યાસ્વાદો, “શરદસમીક્ષા'ના લેખો, આનંદશંકરનાં સંપાદનોના સમાજનું બારિક નિરીક્ષણ અને નર્મમર્મભર્યું આલેખન જોવા મળે ઉપોદઘાતો, “રાઈનો પર્વત', ‘પૂર્વાલાપ' વગેરેની અભ્યાસપૂર્ણ છે. ડૉ. પ્રવીણ દરજીએ કહ્યું છે કે, “વૈરવિહારીના સરળ અને સમીક્ષા એમની ‘તત્વશીલ કૃતિનિષ્ઠ વિવેચના’નાં દૃષ્ટાંતો છે. તેમણે સર્વગમ્ય શૈલીમાં લખાયેલા, પ્રજાજીવનની મર્યાદાઓનું કટાક્ષના ૧૯૨૯ના ગુજરાતી ગ્રંથસ્થ વાલ્મયની પણ સમીક્ષા કરી હતી. સફળ હથિયારથી “ઓપરેશન' પ્રકારનું સ્થાન ભોગવતા રહેશે.” તુલનાત્મક વિવેચનામાં મહાભારતના “નલોપાખ્યાન' અને “મનોવિહાર'ના ૨૮ ગંભીર નિબંધોમાં “પ્રેમ', “મૃત્યુ” પ્રેમાનંદના “નળાખ્યાનની’ વસ્તુષ્ટિએ ચર્ચા કરી છે તો ‘સુદામા. જેવા ચિંતનાત્મક, ‘ગિજુભાઈનાં સંસ્મરણો’ જેવા ચરિત્રાત્મક, ચરિત્ર’, ‘મામેરું’ અને ‘નળાખ્યાન'ના નિમિત્તે પ્રેમાનંદની હાસ્ય ‘ભેડાઘાટ' જેવા સ્થળવર્ણન, તદુપરાંત સમાજ નિરીક્ષણ, નિરૂપણ શક્તિનો તુલનાત્મક પરિચય આપ્યો છે. કલાચિંતન ઇત્યાદિ વિષયો આલેખાયા છે. આ નિબંધોમાં ““પ્રકૃતિ અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો'નાં પાંચ વ્યાખ્યાનો અને સંસ્કૃતિના સાચા મર્મજ્ઞ” તરીકે તેઓ પ્રગટે છે. તેમની ઇતિહાસનિષ્ઠ વિવેચનાનાં સર્વોત્તમ ઉદાહરણો છે. વિવેચના ગુજરાતી કવિતાના સર્વાગીણ વિકાસના મહત્ત્વના એવા પૂલરા.વિ. પાઠકના નામે તેમણે વિવેચનો લખ્યાં. ૧૩ સૂક્ષ્મ પરિબળોનું સમતોલ અને રસદષ્ટિએ સંગીન એવું નિરીક્ષણ વિવેચનગ્રંથો, પિંગળ વિષયક ૪ ગ્રંથો, કવિતાના સંપાદનોના ૪ સર્વ પ્રથમવાર આપનાર રા.વિ. પાઠક છે. ગ્રંથો, આનંદશંકર ધ્રુવના સાહિત્યનું સંપાદન ૪ ગ્રંથો, ઉપરાંત નવલરામની જેમ વિવેચનને સામાજિક જવાબદારીવાળું અનૂદિત અને પ્રકીર્ણ વિષયોના ગ્રંથો આપ્યા છે. તેમની કાર્ય માન્યું છે. તો ચંદ્રકાંત શેઠે દર્શાવ્યું તેમ, ““વિવેચનને વિવેચનામાં પ્રાચીન કાવ્યમીમાંસા અને પાશ્ચાત્ય કલામીમાંસાનો તત્ત્વચિંતનના એક વ્યાપાર તરીકે, જમાનાની ફિલસૂફી ઘડનાર સમુચિત સમન્વય જોવા મળે છે. વિવેચન તેમની જીવનભરની પરિબળ તરીકે, સાહિત્યને શુદ્ધ રાખનાર બળ તરીકે તેઓ સ્વીકારે પ્રિય અને સાતત્યવાળી સાહિત્ય પ્રવૃત્તિ રહી છે તો તેમની બહુમુખી છે.” તેમનું ગદ્ય સ્વચ્છ, પારદર્શક, સરળ છતાં પ્રૌઢ છે. તેમની સારસ્વતવાળી પ્રતિભાનો ઉત્તમાંશ વિવેચનમાં જ પ્રગટે છે. વિચારણામાં તલસ્પર્શીતા અને ઊંડાણ જોવા મળે છે. કવિસહજ સૌન્દર્યપ્રીતિ, સર્જકની સ્કૂર્તિ અને તાજગીભરી ચેતના, રા.વિ. પાઠકે પિંગળનું કાર્ય સંશોધકની ચીવટ, ઝીણવટ તેમનાં વિવેચનોને નવું પરિમાણ બક્ષે છે. ધીરૂભાઈ ઠાકરે કહ્યું છે અને નિષ્ઠાથી કર્યું છે. તેમાં યે “બૃહત્ પિંગળ’ એ એમના ગુજરાતી તેમ, “તેમનામાં વિવેચકની ત્રેવડી સજ્જતા હતી. સાહિત્યમાં પિંગળ અધ્યયનનો મહત્ત્વનો ગ્રંથ બની રહ્યો છે. ડૉ. સાહિત્યતત્ત્વના જ્ઞાતા, પ્રમાણશાસ્ત્રી તત્ત્વચિંતક અને સંપ્રજ્ઞાત જયંત પાઠકે નોંધ્યું છે કે, “એમાં એમની શાસ્ત્રીય ચોક્સાઈ, સર્જકની પ્રતિભા તેમનામાં ખીલેલી હતી.” છંદોનું જ્ઞાન અને બુદ્ધિની સૂક્ષ્મતા પ્રતીત થાય છે. સંપાદનક્ષેત્રે સૈદ્ધાંતિક, કૃતિનિષ્ઠ, તુલનાત્મક અને ઇતિહાસનિષ્ઠ-આમ આનંદશંકર ધ્રુવનાં લખાણોનું સંપાદન અને ઉપોદ્ધાતના લેખો વિવેચનના મહત્ત્વના પ્રકારો તેમણે ખેડ્યા છે. “નામૂલ લિખતે તેમનું નોંધપાત્ર કાર્ય છે. તો અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને કિંચિત’નો આદર્શ વિવેચના વખતે તેમણે જાળવ્યો છે. અનુલક્ષીને કાવ્યસંપાદનો આપ્યાં છે. તેમની અધ્યયન નિષ્ઠાના વિવેચનક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન તે કાવ્યભાવના કાવ્યવિચાર પરિણામ સ્વરૂપ અંગ્રેજી અને સંસ્કૃતમાંથી અનુવાદો આપ્યા છે. બુ. પ્ર. ૬૮ Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy