________________
પ૩૬ જે
બૃહદ્ ગુજરાત પાઠક સાહેબ “રુચિ-૨ પુરુષ - મેન ઓફ ટેસ્ટ” હતા. તેમનું રસ અંતગૂઢ ઘનવ્યથા અને ગાઢ પ્રેમની શુચિતાનું અર્થવ્યંજકતાથી રુચિનું ક્ષેત્ર વિશાળ - વૈવિધ્યભર્યું હતું. પ્રાજ્ઞ વિદ્યાપુરુષ પાઠક કાવ્યસૌન્દર્ય સાધ્યું છે. રસપ્રધાન રચનાઓમાં “મંગલ ત્રિકોણ', સાહેબની પ્રતિભા અધ્યાપન, સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે ઉત્તમ ‘ઊમા મહેશ્વર’ અને ‘એક સંધ્યા'ને શેષ કાવ્યાનાં ત્રણ શિખર રીતે પ્રગટ થઈ છે. તેઓ જીવનભર સાહિત્યશિક્ષણની અનેકવિધ સમાં સુન્દરમે ગણાવ્યાં છે. પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદ અને
“હજીયે ન જાગે મારો આતમરામ', “પરથમ પરણામ ગુજરાત વિદ્યાસભામાં પ્રમુખ તરીકે, નવમી અને તેરમી ગુજરાતી
મારા', “જયારે આ આયખું ખૂટે' જેવી ચિંતનાત્મક રચનાઓ, સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે, સોળમી
માનવમન, નારીમનનાં રહસ્યમય ઊંડાણને તાકતું 'તુકારામનું ગુજરાતી સાહિત્ય પરિષદમાં સમગ્ર અધિવેશનના માના પ્રમુખ
સ્વર્ગારોહણ - ખંડકાવ્ય', “રાણકદેવી’ ઐતિહાસિક કાવ્યકથા, તરીકે જવાબદારીઓ વહન કરી. તો જુદી જુદી સંસ્થાઓ દ્વારા
“વૈશાખનો બપોર' સામાજિક વિષમતાની કૃતિ, ‘સિંધુનું આમંત્રણ સાહિત્યક વિષયક અભ્યાસનિષ્ઠ વ્યાખ્યાનો આપ્યાં.
- પ્રકૃતિ અને ચિંતન નિરૂપણ, ઊમા મહેશ્વર, બીજરેખા, રા.બ. કમળાશંકર વ્યાખ્યાનમાળામાં “નર્મદાશંકર કવિ'
નટવરલાલજીનો ગરબો જેવામાં જીવનની પ્રસન્નતાનું માર્મિક વિશે, ફાર્બસ ગુજરાતીમાં સભામાં “કવિ નર્મદનું ગદ્ય' વિશે, ઠક્કર વિનોદયા નિરૂપણ - શેષની વિશેષતાઓની નિદર્શક બની રહે વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં છે. શેષનાં કાવ્યોમાં ગાઢ કરુણનું સશક્ત આલેખન છે, ઊર્ડ વહેણો-વિશે, મ. સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ વ્યાખ્યાન- જીવનલક્ષી ચિંતન છે તો માર્મિક વિનોદનું પણ સાહજિક નિરૂપણ માળામાં “ગુજરાતી પીંગળ - નવી દષ્ટિએ' ઇત્યાદિ વ્યાખ્યાનો થયેલું છે. આપેલો.
વાતકાર ગુજરાતી સાહિત્યક્ષેત્રે પાઠક સાહેબનું પ્રદાન વિપુલતા અને ગુણવત્તા બન્ને દષ્ટિએ ગણનાપાત્ર છે. કવિ, વાર્તાકાર, નાટ્યકાર,
‘દ્વિરેફ' ઉપનામથી તેમણે ટૂંકીવાર્તાઓ લખી. 'દ્વિરેફની અનુવાદક, વિવેચક અને સંપાદક આમ બહુવિધક્ષેત્રે તેમનું પ્રદાન
વાતો' ભાગ ૧ થી ૩. તર્કશુદ્ધ, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી રહેલું છે.
વાસ્તવસૃષ્ટિનું તાટધ્યપૂર્ણ આલેખન કરનારા દ્વિરેફ સૌષ્ઠવપ્રેમી
સર્જક હતા. ગુજરાતી વાર્તાક્ષેત્રે તેમની વાર્તાઓ મહત્ત્વના કાવ્ય સર્જન
સીમાચિહ્નરૂપ બની નવો વળાંક લાવે છે. “શેષ' ઉપનામથી તેમણે કાવ્યો લખ્યાં. “શેષનાં કાવ્યો’ દ્વિરેફ માને છે કે વાર્તામાં માનવજીવનનું રહસ્ય વ્યક્ત થવું અને વિશેષ કાવ્યો'. કાન્તના પૂર્વાલાપ’ પછી ‘શેષનાં કાવ્યો’ને જોઈએ. તો જીવનમાં કોઈક એવી જગ્યાએ અનિષ્ટ રહેલું છે તેની સુન્દરમે, સંયમભરી પ્રૌઢિને કારણે સીમાચિહ્નરૂપ કૃતિ ગણાવેલી. પાસે માનવી લાચાર બની જાય છે, એ એમની સહાનુભૂતિનું મુખ્ય એ રીતે ગુજરાતી કવિતાના વિકાસમાં તેનું ઐતિહાસિક દૃષ્ટિએ
બિન્દુ છે. જીવનનો બહોળો અનુભવ, ઊંડું ચિંતન, ઝીણવટભર્યું મહત્ત્વ છે.
નિરીક્ષણ અને માનસશાસ્ત્રીય દૃષ્ટિએ કરેલું નિરૂપણ વાર્તાને સમૃદ્ધ આ બન્ને કાવ્યસંગ્રહોમાં વિષય અને સ્વરૂપનું વૈવિધ્ય છે. કરનારા અંશો છે. પ્રકૃતિ, પ્રણય, ચિંતન, ભક્તિ ઇત્યાદિ વિષયોને કવિએ મુક્તકથી
“મુકુન્દરાય', 'કોદર’, ‘એમી’,માં કરુણ, જક્ષણી'માં માંડીને કથાકાવ્ય સુધીનાં કાવ્યરૂપોમાં નિરૂપ્યાં છે. ઉત્કટ
પ્રસન્નતાભર્યું હાસ્ય, ‘જમનાનું પૂર'માં કાવ્યત્વ, ‘બુદ્ધિવિજય” પ્રયોગશીલતા સાથે શિષ્ટમાન્ય કવિ તરીકેની પ્રતિષ્ઠા તેમણે
અને ‘નવો જન્મ'માં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, ‘ઉત્તરમાર્ગનો લોપ મેળવેલી છે. શ્રીમતી હીરાબહેન પાઠકે તેમને માટે કહ્યું છે કે,
અને “સૌભાગ્યવતી'માં જાતીય મનોવિજ્ઞાનના પ્રશ્નોનું નિરૂપણ પ્રચંડ અને કુશાગ્ર બુદ્ધિસંપત્તિ અને મૃદુભાવની કવિત્વશક્તિ
આમ તેમણે ટૂંકીવાર્તાઓની જે વ્યાખ્યા બાંધી છે એ રીતે ધરાવનારા વાડ્મય પુરુષ તે શેષ.” ઉત્કટ ભાવનાયોગ અને
“જીવનના કોઈ રહસ્યને ઓછાં પાત્રોથી, ઓછામાં ઓછા સર્જનયોગ તેમની વિશેષતા છે.
બનાવોથી, ઓછામાં ઓછા શબ્દોમાં” દ્વિરેફ વાસ્તવનિષ્ઠ રહીને ‘શેષ'ની કાવ્યકલાની ત્રણ લાક્ષણિક્તાઓ છે. લાઘવ, નિરૂપિત કરે છે. કલાતત્ત્વની ઊંડી સમજ ધરાવતા દ્વિરેફ સ્વસ્થ અભિનવ રચના પદ્ધતિ અને રસનું ઊંડાણ. તો રસપ્રધાન- પ્રકૃતિના હસતા ફિલસૂફ છે. ઊર્મિપ્રધાન અને ચિંતનપ્રધાન-વિચારપ્રધાન એમ ત્રિધારામાં
જીવનની વેદના, પ્રસન્નતા અને અનિવાર્ય યથાર્થતાનું એમની કવિતા વહી છે. “વેણીમાં ગૂંથવા'તાં દોઢ પંક્તિનું મુક્તક,
| મનોવૈજ્ઞાનિક ઢબે આલેખન કરે છે. છેલ્લું દર્શન’ - ‘સોનેટ’ ‘ઓચિંતિ ઊર્મિ' જેવી રચનાઓમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org