________________
પ્રતિભા દર્શન
પરૂપ ‘વિદાયનું મિલન' નામે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં. ત્રીજી અહીંથી રાષ્ટ્રીય કેળવણીના વિચારક – પ્રચારક તરીકે તેમનું નવું ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેમણે ચિરવિદાય લીધી.
જીવન શરૂ થાય છે. પ્રાજ્ઞ વિધાપુરુષ
ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પછી તેમણે અધ્યયન - રામનારાયણ વિશ્વનાથ પાઠક
અધ્યાપન સાથે રાષ્ટ્રીય સેવાનાં કાર્યો પણ કર્યા. બારડોલી સત્યાગ્રહ
વખતે ‘તપાસ કમિશન' આગળ લોકોના કેસની રજૂઆત સાક્ષરયુગ અને ગાંધીયુગના સેતુસમા, ઊંડી બુદ્ધિપ્રતિભા કરનારાઓમાં મહાદેવભાઈ અને નરહરીભાઈ સાથે તેમને પણ ધરાવતા રામનારાયણ વિશ્વનાથ પાઠકે, શેષ, દ્વિરેફ, વૈર સરદાર પટેલે પસંદ કર્યા હતા. ઇ.સ. ૧૯૩૦ના સત્યાગ્રહમાં એક વિહારી, રા.વિ. પાઠક આમ વિવિધ તખલ્લુસોથી સાહિત્યનાં ટુકડીની આગેવાની લઈને છ માસની જેલની સજા ભોગવેલી. વિવિધ ક્ષેત્રોની સાધના કરી.
વિદ્યાપીઠના વાતાવરણમાં તેઓ સંપાદન, અનુવાદ અને રામનારાયણ પાઠકનું વતન ભોળાદ, ૮મી એપ્રિલ સર્જનપ્રવૃત્તિ પ્રત્યે વિશેષ અભિમુખ બન્યા. “સાબરમતી', ૧૮૮૭ના રોજ ગાણોલ (તાલુકો ધોળકા) મુકામે, વિદ્યાવ્યાસંગી પુરાતત્ત્વ, યુગધર્મ જેવા સામયિકોમાં તેઓ લખતા હતા. ઈ. સ. અને ધર્મપરાયણ પ્રશ્નોરા જ્ઞાતિમાં તેમનો જન્મ થયો. પિતા ૧૯૨૧ થી ૧૯૨૮ તેઓ વિદ્યાપીઠમાં રહ્યા. ઇ. સ. ૧૯૨૮માં વિશ્વનાથ સદારામ પાઠક વ્યવસાયે શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન. તેમના સાહિત્યિક વિકાસના નિમિત્તરૂપ “પ્રસ્થાન' માસિકનો તેમણે કેટલાક સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ પણ કર્યો હતો. માતા પ્રારંભ થયો. “પ્રસ્થાન' દ્વારા તેમણે સાહિત્યના વિવિધ ક્ષેત્રે અદિતિબાઈ વ્યવહાર દક્ષ અને પરંપરાગત ધર્મસંસ્કારોવાળાં હતાં. વિહાર કર્યો. રામનારાયણને વિદ્યાવ્યાસંગ, શિક્ષણપ્રેમ અને સર્જનશક્તિ પિતા
. સ. ૧૯૨૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી છૂટા થઈ, તરફથી તો દઢાચાર અને શુદ્ધાચારના સંસ્કાર માતા તરફથી તેમણે પ્રસ્થાન'ને પૂરો સમય આપ્યો. ઇ. સ. ૧૯૨૮ થી ૧૯૩૫ વારસામાં મળ્યા હતા.
સુધી ખાનગી ટ્યુશન વગેરેની મર્યાદિત આવકમાં ચલાવ્યું. પુનઃ તેમનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ જુદાં જુદાં સ્થળે થયું.
અધ્યાપન કાર્ય શરૂ કર્યું. ઇ. સ. ૧૯૩૫ થી ૧૯૩૭ મુંબઈની ભાવનગરથી મેટ્રિક પાસ થયા પછી શામળદાસ કોલેજમાં દાખલ એસ.એન.ડી.ટી. કોલેજમાં, ઇ. સ. ૧૯૩૭ થી ૧૯૪૬ થયા. પ્રિવિયસમાં સર્વપ્રથમ આવતાં ‘પસિપલ સ્કોલરશીપ અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં, ઇ. સ. ૧૯૪૬ થી મેળવી, તો મુંબઈની ગોકલદાસ તેજપાલ બોર્ડિગની બોર્ડરશીપ’ ૧૯૫૦ મુંબઈની ભારતીય વિદ્યાભવન સંસ્થામાં, ઇ. સ. ૧૯૫૦ મળતાં, ત્યાંની વિલ્સન કોલેજમાં ભણવા દાખલ થયા. વિલ્સન થી ૧૯૫ર ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વિભાગમાં અને ઇ. કોલેજમાં એક વર્ષ ‘દક્ષિણા ફેલો' તરીકે સંસ્કૃતનું અધ્યાપન કાર્ય સ. ૧૯૫૨ થી ૧૯૫૫ ફરી મુંબઈની ભારતીય વિદ્યાભવન કર્યું. મુંબઈમાં મહાદેવભાઈ દેસાઈ, ગિજુભાઈ બધેકા વગેરેની સંસ્થામાં અધ્યાપનકાર્ય કર્યું. સાથે મૈત્રી થઈ.
અધ્યાપન સાથે અધ્યયન-સંશોધન, લેખનની પ્રવૃત્તિ સ્વતંત્ર જીવનની ઇચ્છાથી એલ.એલ.બી. થઈને
ચાલતી હતી. છેલ્લા વર્ષોમાં મુંબઈ, આકાશવાણીના ગુજરાતી શરૂઆતમાં અમદાવાદમાં, અને પછી સાદરામાં વકીલાત કરવા
વિભાગના સલાહકાર તરીકે સેવાઓ આપેલી. પહેલાં અમદાવાદ લાગ્યા. તેઓ ભણતા હતા ત્યારે જ ઇ.સ. ૧૯૦૩માં મણિગૌરી
અને પછી મુંબઈ તેમની કર્મભૂમિ બની. સાદું અને વ્યવસ્થિત સાથે લગ્ન થયેલાં. ઈ.સ. ૧૯૧૮માં, પ્રિય પત્ની મણિગૌરીનું
જીવન જીવનારા પાઠક સાહેબ વિશે ચન્દ્રકાન્ત શેઠે લખ્યું છે કે, સાદરામાં અણધાર્યા અવસાનનો તેમને ઊંડો આઘાત લાગ્યો. બીજે
“ “સંયમ અને રસિકતાનો, ચિંતનશીલતા અને લાગણીશીલતાનો, વર્ષે એકની એક પુત્રી સરલાનું તથા બહેનનું અવસાન થતાં, તેમને
યથાર્થલક્ષિતા અને આદર્શ લક્ષિતાનો, તપોનિષ્ઠા અને વાનપ્રસ્થ જેવું જીવન જીવવાની ઇચ્છા થઈ. વકીલાતનું કામ અને
સ્વૈરવિહારીપણાનો, તાચ્ય અને મૈત્રીનો અનોખો સમન્વય સાદરા ગામ - બન્ને છોડ્યાં.
તેનામાં સિદ્ધ થયેલો હતો.” પુનઃ શિક્ષણક્ષેત્રે પ્રવેશ્યા. અમદાવાદમાં જે.એલ. ઇંગ્લિશ
પ્રથમ પત્ની મણિગૌરીનાં નિધન પછી, ૨૫ વર્ષ એકાકી સ્કૂલમાં છ માસ આચાર્ય તરીકે કામ કર્યું. ઈ.સ. ૧૯૨૦માં ગાંધી
જીવન ગાળ્યા બાદ, તેમનાં વિદ્યાર્થીની હીરાબહેન કે. મહેતા સાથે વિચારથી આકર્ષાઈને, તેમના પરમમિત્ર રસિકલાલ છો. પરીખની
લગ્નગ્રંથિથી જોડાયા તેના સામાજિક ઉહાપોહને તેમના મધુર સાથે અધ્યાપક તરીકે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. આ ઘટનાને દાપત્ય
દાંપત્યે નિરર્થક ઠેરવેલો. તેમને માટે ખરા અર્થમાં ‘દ્વિજત્વ અર્પનારી કહેવામાં આવી છે.
જીવન અને કવનમાં ઔચિત્યવિવેક પર ભાર મૂકનાર
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org