________________
૫૩૪ છે
બૃહદ્ ગુજરાત ઈ. સ. ૧૯૪૦-૪૧માં શ્રી રતુભાઈ અદાણીએ તરવડા નર્મદાબહેને દુષ્કાળોનો સામનો કર્યો, માત્ર પોતાને માટે જ નહિ (જિ. અમરેલી)માં સ્થાપેલી “સર્વોદય મંદિર’ સંસ્થામાં રામભાઈ પણ આસપાસના ખેડૂતોને ટકાવવા સતત મહેનત કરતાં રહ્યાં. જોડાયા. નર્મદાબહેને થોડી જમીન લઈને સ્વતંત્ર રીતે ખેતી શરૂ
રામવાડી’ અને ‘શબરીવાડીને આંગણે રામકૃષ્ણમિશનના કરી. જાતમહેનતથી “રામવાડી’ બનાવી. રામભાઈ-નર્મદાબહેને
અધ્યક્ષ ભૂતેશાનંદજી જેવા સંન્યાસીઓ, જૈન મુનિશ્રી સંતબાલજી વાડીમાં ફળઝાડ ઉછેર્યા. રામભાઈ તો સદાના પ્રવાસી. કાઠી
જેવા સંતો, મામા સાહેબ ફડકે જેવા આશ્રમવાસીઓ, પટેલોની વસ્તી વચ્ચે નર્મદાબહેન શેત્રુજીના કાંઠે, વાડી ઉપર, નાનાં
નિર્મળાબહેન રામદાસ ગાંધી, પ્રેમાબહેન કંટક જેવા ગાંધીજનો, બાળકો સાથે એકલાં રહેતાં તેનું સૌને આશ્ચર્ય થતું. તેઓ હંમેશાં
કવિ શ્રી સુન્દરમ્, ઉમાશંકર જોષી જેવા સર્જકો, વજુભાઈ દવે, કહેતાં ““અમારે માથે ગાંધીજીનો હાથ છે અમને બીક કોની ?”
યશવન્તભાઈ શુકલ જેવા શિક્ષણશાસ્ત્રીઓ, શ્રીગોવિન્દભાઈ . સ. ૧૯૪૨ની “કરેંગે યા મરેંગે'ની લડત વખતે શ્રોફ, કાંતિસેનભાઈ શ્રોફ જેવા ઉદ્યોગપતિઓ, ધીરુભાઈ ઝવેરી રામભાઈ ભાવનગર ગયા, નર્મદાબહેન પણ વાડી, ઘર ખેડૂતને જેવા સ્નેહીજનો, શ્રી બબલભાઈ મહેતા જેવા સામાજિક કાર્યકરો, ભળાવી બે પુત્રીઓ (ઉષા- ૪ વર્ષ, સુધા- ૧ વર્ષની) સાથે રતુભાઈ અદાણી જેવા નેતાઓ, કુટુંબીજનો, વિદ્યાર્થીઓ અને ભાવનગર જઈ પહોંચ્યાં. અને બહેનોની ટુકડી સાથે સત્યાગ્રહીઓ ગામડાંના સરળ ભાવિકજનો પધાર્યા. પાસે, પુત્રીઓ સાથે નવાબંદર ગયાં. સત્યાગ્રહીઓની ધરપકડ કરી
અચાનક આવીને ઊભા રહેતા, મહેમાનોને નર્મદાબહેન જેલમાં લઈ ગયા. બહેનોને જેલ પોલીસ વડા સુપરિન્ટેન્ડેન્ટ
ઉમળકાભેર સત્કારતાં અને તેમની જરૂરિયાત અનુસાર ભાવભરી. છેલભાઈ મોટરમાં બેસાડી છાવણીમાં મૂકી આવ્યા.
સરભરા કરતાં. ઈ. સ. ૧૯૪૫માં તારાબહેન મોડકના નિમંત્રણથી બોરડી
તેમની ઉદારતા અને વાત્સલ્ય માટે શ્રીમતી ઉષાબહેન (જિ. થાણા), મુખ્ય વ્યવસ્થાપક અને ગ્રામ શિક્ષાકેન્દ્રના ઉપાચાર્ય
દેસાઈએ લખ્યું છે કે, “પૂજય નર્મદાબહેન તો અસ્સલ ગાંધીવાદી તરીકે રામભાઈ કુટુંબ સાથે ગયા. નર્મદાબહેન બાલવાડીના કામમાં
જીવન જીવ્યાં હતાં. તેમણે કરણી અને કથની એક જ રાખી હતી. મદદરુપ થતાં હતાં. તેમના મધુર કંઠે બાલગીતો ગાતાં, દાંડિયારાસ
માટે જ તેઓ તેમની વાડીમાં દાડમ, કેરી, શીંગની નાનાંમોટાં અને ગરબા ગવરાવતાં.
બધાને સમાન રીતે લ્હાણી કરી શકતાં હતાં.” શ્રી કાંતિસેનભાઈ ઇ.સ. ૧૯૪૭માં લક્ષ્મીશંકરભાઈ પાઠકનું અકાલ
શ્રોફે તેમને અંજલિ આપતા કહેલું : “ગાંધી વિચાર-આચારનું એક અવસાન થતાં, ગાંધી આશ્રમ, પોરબન્દરની વ્યવસ્થા માટે, પાસે તે નર્મદાબહેન " બોરડીથી રામભાઈ પોરબન્દર આવ્યા. પોરબન્દર, ખાંભોદર,
| નર્મદાબહેનનું તળપદી ભાષા પરનું વર્ચસ્વ ઘણું જુનાગઢ વગેરે સ્થળોએ રહેવાનું બન્યું. નર્મદાબહેને ખાંભોદરમાં બાલવાડી ચલાવી, પોરબંદરના બાલમન્દિરમાં સેવાઓ આપી.
સ્વાભાવિક ચોટદાર વાણી અને બોલચાલનો લહેકો જ અનોખો. તરવડામાં નર્મદાબહેનની તબિયત સારી નહોતી રહેતી. ડોક્ટરોની
સત્યના પક્ષમાં ભાષાનું એક નવું પોત તેમની વાણીમાંથી પ્રગટતું.
નર્મદાબહેન ક્ષાત્રતેજની મૂર્તિ સમા વીરાંગના. ગમે તેવા સલાહો મળી કે જન્મભૂમિનું પાણી પીશે એટલે સારાં થઈ જશે.
ચરમબંધીને પણ તડ અને ફડ સંભળાવી દેનારાં. પણ તેમની તરવડાની જમાવેલી “રામવાડી' છોડીને વાલુકડ ગામથી બે કિલોમીટર દૂર “ખારો'નામની વેરાન જમીનમાં નર્મદાબહેને
કડકાઈ પાછળ પારકાનાં કલ્યાણનો રણકો હતો. અથાક પરિશ્રમથી વાડી બનાવી. શ્રી વજુભાઈ દવેએ “રામવાડી', “શબરીવાડી’ અને ‘કુટુંબવાડી' (ત્રણ પુત્રીઓ નર્મદાબહેનનું નામ “શબરીબહેન' રાખેલું. આ વાડીનું એક પુત્ર) તેમણે સ્નેહથી ઊછેરી અને રામભાઈને સમાજસેવાનું
શબરીવાડી' નામ આપ્યું. પૂ. નારણદાસભાઈ ગાંધી અન્ય અને લેખનનું કાર્ય કરવા મુક્ત રાખ્યા. મહેમાનો સાથે “શબરીવાડી’ આવેલા. નર્મદાબહેને કહ્યું : “કાકા, ભારત સરકાર તરફથી સ્વાતંત્ર્ય સેનાનીના સન્માન હું તમારી અને બાપુ પાસે આશ્રમમાં રહી, તમારી તથા બાપુની પ્રતીકરૂપ “તામ્રપત્ર' તેમને એનાયત થયું હતું. ઈ.સ. ૧૯૮૩માં ઇચ્છા હતી કે હું ગામડાંમાં જઈને બેસું અને સેવા કરું. તેવું તો મેં
હૃદયરોગના હુમલા પછી પુત્રી ઉષાબહેનને ઘેર “પારિજાત'માં ન કર્યું પણ આ વાડી બનાવી છે, ગાયો રાખીને અહીં રહી છું.” ભાવનગર, આવીને નર્મદાબહેન અને રામભાઈ રહ્યાં. ગંભીર નર્મદાબહેનના વાંસા ઉપર હેતથી હાથ મૂકી કાકા બોલ્યા : “તારો માંદગીમાંથી સાજા થયા પછી તેઓનું મન વાડીએ જવા ઝંખતું. એક એક આંબો મારે મન એક એક આશ્રમ છે.” પૂ. કાકાના
પણ ત્યાં રહેવાનું શક્ય નહોતું. ભાવનગર અને બહારગામના શબ્દો સાંભળી નર્મદાબહેનની મહેનત ધન્ય બની.
સ્નેહીજનો આવીને પ્રેમથી તેમના જીવનદીપની વાટ સંકોરતા ખેતી તો આસમાની - સુલતાની, તરવડા - વાલુકામાં રહ્યા. તેમણે તેમના જીવન સંસ્મરણો (આપકથા) લખાવ્યાં. જે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org