________________
પ્રતિભા દર્શન
જે ૫૩૧ સાથે સોરઠ જિલ્લામાં ભૂદાનયાત્રામાં જોડાયા. ઇ. સ. ૧૯૫૪માં તેમના સદૂભાવ, રખાવટ અને પ્રેમનું અવિસ્મરણીય ભાથે સાથે હિમાલય યાત્રા કરી. તેમણે સમગ્ર ભારતની યાત્રા બે વાર કરેલી. લેતાં જાય. તેના પરિપાકરૂપ ભારતની પ્રાચીન સંસ્કૃતિનું રસમય શૈલીમાં
રામભાઈનું સૌથી અગત્યનું પ્રદાન તે સ્વામી વિવેકાનંદ પરિચય કરાવતા “ભારત યાત્રાના ચાર ભાગ અને “ચાર
ગ્રંથમાળાનું સંપાદન. ઇ. સ. ૧૯૬૨ થી ૧૯૬૪ અઢી વર્ષ સુધી, પ્રવાસોનું સર્જન થયું.
હૃદયના ભક્તિભાવ અને નિષ્ઠાથી ૧૨ ગ્રંથોનું સંપાદન તથા ઇ. સ. ૧૯૫૫માં હેલસિન્કી (ફિશ્લેન્ડ)માં યોજાયેલી રામકૃષ્ણ કથામૃતના બે ભાગનું સંશોધિત પુનઃ સંપાદન કર્યું. શ્રી વિશ્વશાંતિ પરિષદમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. રાજુલભાઈએ લખ્યું છે કે “આ કામ રામભાઈની એકોપાસનાથી તેમનાં પુત્રી ઉષા બહેન વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે સાથે ગયેલાં. તપી ઊઠ્ય છે.” ફિલૅન્ડ ઉપરાંત રશિયા અને ઝેકોસ્લોવેકિયાનો વિસ્તૃત પ્રવાસ
| ગૌસ્વામી તુલસીદાસજીની રામભક્તિ આત્મસાત કરીને કર્યો. ૮૦ સભ્યોના પ્રતિનિધિ મંડળમાં ડૉ. કૌસામ્બી, બંગાળના
‘રામચરિત માનસ'નો ભાવવાહી હૃદયંગમ ગુજરાતી અનુવાદ આચાર્ય શ્રી ડૉ. નરેન્દ્ર દેવ, શ્રીમતી રાધારાની દેવી, હિન્દી
આપ્યો છે. ત્રણ આવૃત્તિની ૧૯ હજાર નકલો ભાવિકોના હાથમાં સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક, મુલ્કરાજ આનંદ, આસામના યુવાન પહોંચી છે. કવિ પ્રો. ભૂપેન હઝારિકા વગેરે હતા. સફેદ ખાદીના કફની
એમનું લેખન ધ્યેયલક્ષ્મી હતું. “પચાસ વર્ષ પછી’ ઉપરાંત સુરવાલ અને ટોપીમાં સૌથી અલગ તરી આવતા રામભાઈ પાસેથી ભારતની અને ગાંધીજીની વાતો સાંભળીને વિદેશના લોકો
‘જગતનો તાત', “માનવતાનાં મૂલ’, ‘સુવર્ણ મૃગ’, ‘સોહાગ', પ્રભાવિત થયેલા. મોસ્કોમાં વિદાયસમારંભ વખતે સમગ્ર
સાથી’, ‘ખાંડાની ધાર', “આવતી કાલ' અને “યશોધરા’
નવલકથાઓ, જીવનચરિત્રો, પ્રવાસવર્ણનો, ધર્મકથાઓ, સ્વાતંત્ર્ય પ્રતિનિધિ મંડળ વતી રામભાઈએ હિન્દીમાં, ભાવવાહી શૈલીમાં
સંગ્રામોના દસ્તાવેજી પુરાવારૂપ પુસ્તકો, પૌરાણિક-ઐતિહાસિક આભાર પ્રવચન આપેલું. જેનો રશિયન અનુવાદ વિદ્વાન પ્રાધ્યાપક ચેલીશોએ કરેલો. આ પ્રવાસના અનુભવો ‘પલટાતી દુનિયાનાં
વાર્તાઓ, બાલવાર્તાઓ, અનુવાદો, સંપાદનો આમ સાહિત્યના દર્શન’ (ભાનુભાઈ શુક્લ સાથે)માં નિરૂપાયા.
વિવિધ પ્રકારોનાં ૮૦ જેટલાં પુસ્તકો તેમણે આપ્યાં છે. ઇ. સ. ૧૯૫૫ થી ૧૯૫૯ મુખ્ય મથક તરવડા રાખીને
- સમયાંતરે ગાંધીચરિત લખતા રહ્યા. ઇ. સ. ૧૯૩૧માં અખિલ હિન્દ હરિજન સેવક સંઘ'ના કાર્યવાહક સભ્ય અને
યુગાવતાર ગાંધી - ૧-૩ઃ ઇ. સ. ૧૯૫૧માં ગાંધીબાપુ ૧-૨: ગાંધી સૌરાષ્ટ્ર પછાત વર્ગ બોર્ડના ઉપપ્રમુખ તરીકેની જવાબદારીઓ
જન્મ શતાબ્દિ વર્ષે ‘ગાંધી ગંગા” અને “મોહનમાંથી મહાત્મા' છેલ્લે
ઇ. સ. ૧૯૮૮માં ‘ક્રાંતિકાર ગાંધી, કિશોર માટે’ ગાંધીકથા ૧-૩ નિભાવી.
ભાગ. શ્રી રામલાલ પરિખે નોંધ્યું છે કે, “ગાંધીજી વિશે સુરેખ રાષ્ટ્રપ્રેમ અને કર્મનિષ્ઠાને જ સર્વોપરી ધર્મ માનેલો. ઇ. સ.
ચરિત્રો લખનાર જે જુજ લેખકો છે તેમાંના તેઓ એક હતા.” ૧૯૫૫માં રામભાઈ અને આતાભાઈ ગોલણ (મહેર) ચાર હરિજન વિદ્યાર્થીઓને સતાધાર મંદિરમાં દર્શનાર્થે લઈને ગયેલા.
સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ત્યારે કેટલાક સનાતનીઓના હુમલાને કારણે રામભાઈને સૌથી
ચરિત્રગ્રંથ વિશે પ્રો. માવળંકરે લખ્યું છે કે, “એકધારી પ્રવાહી વધારે માર પડ્યો. માથામાંથી લોહીની ધાર થઈ. એ પ્રસંગે
અને રસળતી શૈલીમાં “ગુજરાતના એક મહાન સપૂતની વિરલ રામભાઈએ મહંતશ્રીને નિર્ભય કરીને સૌને ક્ષમા આપી. તેમાં
પ્રતિભા' આ ગ્રંથમાં સરસ ઊપસી આવે છે.” તેમનો અહિંસાપૂર્ણ પ્રેમ જોવા મળે છે. શ્રી મનુભાઈ પંચોળીએ એવી જ મહત્ત્વની કૃતિ છે બાલશિક્ષણના આર્ષદૃષ્ટા તેમને ‘ઝિંદાદિલ હરિજન સેવક' કહીને અંજલિ આપી છે. ગિજુભાઈનું જીવનચરિત્ર : “બાલશિક્ષણ પ્રણેતા ગિજુભાઈ.” | નર્મદાબહેન તરવડામાં બિમાર રહેતાં હતાં. વતન | ગુજરાત રાજય સમાજ શિક્ષણ સમિતિના તેઓ દસ વર્ષ વાળુકડની હવા માફક આવતી હોવાથી ઇ. સ. ૧૯૬૦માં વાલુકડ સુધી સક્રિય સભ્ય હતા. પ્રૌઢ શિક્ષણ ક્ષેત્રે, પ્રૌઢોને રુચે તેવું સાહિત્ય ગામથી બે કિલોમીટર દૂર વેરાન જમીન ‘ખારો' ખરીદી. તરવડા રચ્યું. દિલ્હી અને લખનૌમાં યોજાયેલા પ્રૌઢ શિક્ષણ પરિસંવાદમાં છોડ્યું. વાલુકડમાં જાત મહેનતથી શબરીવાડીનું નિર્માણ કર્યું. ભાગ લીધો. શિબિરોમાં લેખકોને માર્ગદર્શન આપ્યું. ગ્રામશિક્ષણ, તરવડાની ‘રામવાડી’ અને પછી વાળુકડની ‘શબરીવાડી’ એટલે બાલશિક્ષણ અને પ્રૌઢશિક્ષણની ઊંડી સૂઝ ધરાવતા રામભાઈ કુટુંબીજનો, સાક્ષરો, કવિઓ, સ્વાતંત્ર્ય સૈનિકો, સામાજિક આજીવન શિક્ષકનો જીવ હતા. શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે કાર્યકરો, શ્રીમંતો-ગરીબો - સૌનું જાણે કે વિસામાનું સ્થાન. પરિવારોની રુચિને સંતોષનારું ‘પરિવાર' સામયિક ચલાવ્યું. રામભાઈ અને નર્મદાબહેન સૌનું ભાવપૂર્વક સ્વાગત કરે અને સૌ “ફૂલછાબ'ની સૌરભપૂર્તિમાં ઇ. સ. ૧૯૮૦ થી ૧૯૮૫ દરમિયાન
www.jainelibrary.org
Jain Education Intemational
For Private & Personal Use Only