SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ % બૃહદ્ ગુજરાત તેમના પુત્ર ગિરજાશંકર - ગિજુભાઈ ૧૫મી નવેમ્બર તેના વાંચને ગિજુભાઈના મનમાં બાળકેળવણીનું બીજ રોપાયું. ૧૮૮૫માં જન્મ. વતન વલ્લભીપુર (વળા). બાલ્યકાલ એ અરસામાં દક્ષિણામૂર્તિનું બંધારણ ઘડવા મામાએ તેમને કિશોરકાળ વીતાવ્યો વળામાં. ગામડાંની ધૂડી નિશાળ કરતાં વધારે ભાવનગર બોલાવેલા પછી મામાનાં સૂચનથી વકીલાત છોડી. ભણતર થયું સાહસિક મિત્રો સાથે શેરીઓમાં અને સીમમાં રમતાં, છાત્રાલયના ગૃહપતિના મદદનીશ તરીકે ૧૩-૧૧-૧૯૧૬ના રોજ રખડતાં, પરાક્રમો કરવામાં, નાનપણથીજ વિદ્યાવ્યાસંગી અને દક્ષિણામૂર્તિમાં આજીવન સભ્ય તરીકે જોડાયા. નાનાભાઈ અને પુસ્તકપ્રિય ગિજુભાઈ સ્વભાવે સાહસિક હતા. તેમના મિત્રો પણ ગિજુભાઈએ કુમારશાળા અને પછી વિનયમંદિર શરૂ કર્યું તેના એવા જ પાણીદાર હતા. આચાર્ય બન્યા ગિજુભાઈ. ગિજુભાઈ પાસે પ્રયોગકારની વૈજ્ઞાનિક એકવડો. મધ્યમસરનો બાંધો, ઘઉંવર્ણો વાન, અને બદામી દૃષ્ટિ અને નવું કંઈક કરવાની તમન્ના હતી. સ્ત્રની પાણીદાર આંખોવાળા ગિજુભાઈ સામી વ્યક્તિને નજર પડે વિનયમંદિરના અધ્યાપક અને આચાર્ય ગિજુભાઈનું જ પારખી લેતા. રામનારાયણ નાપાઠકે શબ્દચિત્ર આપ્યું છે: ‘‘પેની સુધી પહોંચતું ભાવનગર મામાને ઘેર ભણવા દાખલ થયા. મામા લાંબુ ધોતિયું, ઘૂંટણ નીચે ઢળકતો લાંબો કોટ, માથે કાઠિયાવાડી હરગોવિંદભાઈ પંડ્યા ભાવનગરમાં સ્ટેશન માસ્તર હતા. પ્રામાણિક ફેંટો, મોટી મૂછો અને ચશ્માં...” શિસ્તના તેઓ ભારે આગ્રહી અને ધાર્મિક વૃત્તિના હરગોવિંદભાઈ બીલખા શ્રીમન્નથુરામ હતા. શાંતિ ને વ્યવસ્થાના ચાહક હતા. સ્વચ્છતા અને સુઘડતાના શર્માના શિષ્ય હતા, મામાના ઉજ્જવળ ચારિત્ર્યની ગિજુભાઈના પાઠ તેઓ પોતાના જીવનથી. પાઠ તેઓ પોતાના જીવનથી ભણાવતા હતા.” જીવન પર ઊંડી અસર પડી હતી. તેઓ જ દક્ષિણામૂર્તિના ગિજુભાઈ છાત્રાલયમાં તથા શાળામાં વિદ્યાર્થીને આદ્ય સ્થાપકો માંહેના એક સન્માનનીય “મોટાભાઈ”. જીવનલક્ષી કેળવણી આપવા મથતા હતા. વિચાર કરતાં તેમને ' મેટ્રિક થયા પછી કમાણી માટે આફ્રિકા ઊપડ્યા. જુદી જુદી લાગ્યું કે બાળપણથી જ સંસ્કારસિંચન થવું જોઈએ. મોટાભાઈ - નોકરીના જાતજાતના અનુભવોએ તેમના જીવનનું ઘડતર કર્યું. નાનાભાઈ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. બાલમંદિરની જાહેરાત થઈ. ઇ. ગોરા વકીલ મિ. જી. પી. સ્ટીવન્સનને ત્યાં નોકરી કરતા હતા સ. ૧૯૨૦ની પહેલી ઓગષ્ટના શુભદિને શ્રીમતી રમાબહેન ત્યારે તેની પાસે માર્ગદર્શન લેવા જાય ત્યારે એક જ ઉત્તર મળે પટ્ટણીના શુભ હસ્તે નાનકડા એવા ભાડાના મકાનમાં બાલમંદિર “તારું ભેજું વાપર.” બેન્જામીન ફ્રાંકલીનનું એક વાક્ય વાંચેલું ખૂલ્લું મૂકાયું. અહિ જ સ્વતંત્ર બાલશિક્ષણયુગના ભાવિ “વપરાતી કૂંચી હંમેશા ઊજળી રહે છે.” આ બન્ને વાક્યો તેમનાં બાલમંદિરનું બીજારોપણ થયું. જીવનસૂત્રો બની ગયેલાં. જીવનની પળેપળનો તેમણે પૂર્ણપણે ઉપયોગ કર્યો. જિન્દગીભર સૌની વાત સાંભળી, વાંચી પણ ભેજું બાલમંદિરમાં વાર્તાઓ અને રમતો દ્વારા બાળકોનો વિશ્વાસ-પ્રેમ સંપાદિત કરીને બાળકોનાં “મૂછાળી મા', વકીલ અને પોતાનું જ વાપર્યું. આફ્રિકાથી વતન પાછા ફર્યા બાદ વકીલાતના અભ્યાસ માટે મુંબઈ જઈ પહોંચ્યા. આજિવિકા માટે શાળામાં ન્યાયાધીશ બન્યા. ગિજુભાઈએ નોંધ્યું છે કે, ‘વ્યવસ્થાને માટે મને વાર્તાની ચાવી જડી.' તો “પ્રાર્થનાથી સ્વસ્થ બેસવાનો આચાર નોકરી લીધી. ત્યાંના વસવાટ દરમ્યાન રા.વિ. પાઠક, રવિશંકર રાવળ અને મહાદેવભાઈ દેસાઈનો મહામૂલો સાથ મળ્યો. આવ્યો.' ગિજુભાઈ અને બાલશિક્ષણ તદ્રુપ બન્યાં. વકીલાતની સનદ મેળવી મુંબઈ છોડ્યું. (૧૯૧૧) તા. ૪-૫-૧૯૨૨ના શુભદિને તરણેશ્વર ટેકરી પર પોતાનાં ઈ. સ. ૧૯૦૬ માં જામનગર સંસ્થાનમાં શિક્ષક થયા. મકાનમાં, પ્રાતઃસ્મરણીય પૂ. કસ્તુરબા ગાંધીના વરદ્ હસ્તે શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય ભાઈશંકર દવેનાં પુત્રી જડીબહેન સાથે બાલમંદિરના ઉદ્ઘાટનની મંગલવિધિ થઈ. તેમને સમર્થ સાથી ગિજુભાઈનાં લગ્ન થયાં હતાં. લગ્ન પછી તરત તેઓ એકલા તરીકે મળ્યાં તારાબહેન મોડક. તેઓ રાજકોટની કોલેજનું આફ્રિકા ગયેલા. એ પછી મુંબઈ નિવાસ દરમ્યાન જડીબહેનને પ્રિન્સીપાલપદ છોડીને ગિજુભાઈનાં શિષ્યા, સહકાર્યકર અને સાથે લઈ ગયેલા પણ હજી તો એ વિદ્યાર્થીજીવન હતું. મુંબઈથી બાળકેળવણીકાર બન્યાં. હવે ગિજુભાઈનું કાર્ય બમણા વેગથી આવીને વઢવાણમાં વકીલાત શરૂ કરી. તેમના ગૃહસ્થાશ્રમનો આગળ વધ્યું. બાલમંદિર, અધ્યાપનમંદિર, નૂતનબાલશિક્ષણ પ્રારંભ થયો. પૈસો અને પ્રતિષ્ઠા મળ્યાં પણ કામમાં મન ખૂંચતું સંઘ, શિક્ષણ પત્રિકા અને બાળ સાહિત્ય પ્રકાશન - દરેકમાં શ્રી નહોતું. ઇ. સ. ૧૯૧૩માં પુત્ર નરેન્દ્રનો જન્મ થયો, તેને યોગ્ય તારાબહેન ગિજુભાઈની બીજી પાંખ સમાં બની રહ્યાં. શિક્ષણ આપવાના વિચારે નવું વાંચન શરૂ કર્યું. દરબાર શ્રી - બાળકોના અંતરમાં પ્રવેશવાની ગિજુભાઈની રીત જીવનગોપાળદાસ દેસાઈની સૂચનાથી મોતીભાઈ અમીનની શાળા - વિજ્ઞાનના જાણકારની સાચી રીત હતી. મનોવૈજ્ઞાનિકની શાસ્ત્રશુદ્ધ વસોની મુલાકાત લીધી. તેમણે મેડમ મોન્ટેસોરીનું પુસ્તક આપ્યું. દષ્ટિ ગિજુભાઈને ઊંડા આત્મમંથન અને આત્મવિચારમાંથી પ્રાપ્ત Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy