________________
પ્રતિભા દર્શન
જે પ૧૯ તેમ ભાવનગર છોડીને ૨૨ માઈલ દૂર આંબલામાં ગ્રામ- આખ્યાયિકાઓ, ઉપનિષદો જેવાં પુસ્તકો આબાલ વૃદ્ધ સૌને સરખા દક્ષિણામૂર્તિની ઇ. સ. ૧૯૩૮માં સ્થાપના કરી. દક્ષિણામૂર્તિની આકર્ષે છે. “ઘડતર અને ચણતર' ૧-૨ નાનાભાઈની આત્મકથા મિલ્કત અંગેની શંકા-કુશંકાઓનું નિરસન કરતાં જાહેર કર્યું : નિમિત્તે દક્ષિણામૂર્તિ સંસ્થાના કેળવણીના નવા રાહની ઘડતરકથા
દક્ષિણામૂર્તિની મિલ્કતની એક પાઈ પણ મારે શિવનિર્માલ્ય છે.” છે. જે “અનોખા કેળવણીકારની અનોખી આત્મકથા’ ગણાઈ છે. દક્ષિણામૂર્તિમાંથી એક માત્ર ‘દક્ષિણામૂર્તિ દેવ’નું જુનું તૈલ ચિત્ર નાનાભાઈએ વિભિન્ન વિષયોનાં પચાસેક પુસ્તકો લખ્યાં છે. તેઓ આંબલા લઈ ગયા. નાનાભાઈની નીતિમત્તાનો પાયો પોતે ‘કેળવણીની પગદંડી'માં તેમના કેળવણી વિષયક વ્યાખ્યાનો ગ્રંથસ્થ સ્વીકારેલાં જીવનમૂલ્યોને પ્રામાણિક્તાથી દેઢ પણે વળગી રહેવામાં થયાં છે. શિક્ષણક્ષેત્રે તેમના મૂલ્યવાન પ્રદાન બદલ ઇ. સ. અને જરૂર જણાય છે ત્યારે પ્રિય હોય તેનો પણ સહજ રીતે ત્યાગ ૧૯૬૦માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ નો એવોર્ડ મળ્યો. કરવાની શક્તિને કહી શકાય. કોલેજના પ્રોફેસરમાંથી ગામડાની
| નાનાભાઈની દીર્ઘકાલીન સેવા બદલ, શ્રી રવિશંકર પ્રાથમિકશાળાના મહેતાજી પોતે બની શક્યા એને નાનાભાઈએ
મહારાજના હસ્તે તેમને સન્માન થેલી (બે લાખ ત્રીસ હજાર પોતાનું સદ્ભાગ્ય ગણ્યું. એ જ નઈ તાલીમનો વિજય ગણી
રૂપિયા) અર્પણ કરવામાં આવી. ઇ. સ. ૧૯૬૦ ડિસેમ્બર, આ શકાય. નાનાભાઈનું એ વિરાટ પગલું સૌરાષ્ટ્રના સીમાડાઓ
થેલીની રકમ તેમણે લોકભારતી સંસ્થાને સોંપી દીધી. એ જ વર્ષે ઓળંગીને દેશભરમાં વ્યાપ્યું. આંબલા પછી મણારમાં લોકશાળા
પુત્ર નરેન્દ્રનું ૩૪ વર્ષની યુવાન વયે અકાળ અવસાન થતાં તેનો અને આંબલામાં અધ્યાપન મંદિર શરુ કર્યા.
કારી ઘા જીરવવો નાનાભાઈ માટે વસમો થઈ પડ્યો. પડી જવાથી જેલમાંથી છૂટ્યા પછી શિક્ષણકાર્યની સાથે શિક્ષકો અને પગના થાપાનું હાડકું ભાંગી જવાથી પથારી વશ થયા. પરંતુ કાર્યકરો માટે શિબિરો યોજયા. સ્વરાજય પ્રાપ્તિ બાદ ઇ. સ. અંતકાળ સુધી મનની સમતા અને જ્ઞાનની ઉપાસના જળવાઈ રહી. ૧૯૪૮માં સરદાર વલ્લભભાઈ પટેલના આગ્રહથી સૌરાષ્ટ્રમાં વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રે થતી પ્રગતિ વિશે જાણી લેવાની ઉત્સુક્તા ઢેબરભાઈના મંત્રીમંડળમાં શિક્ષણપ્રધાન બન્યા. એટલો સમય ધરાવતા હતાં. . સ. ૧૯૬૧ના ડિસેમ્બરની ૩૧મીએ રાજકોટ રહ્યા. એક વર્ષબાદ સ્વેચ્છાએ છૂટા થઈને આંબલા નાનાભાઈનો જીવનદીપ બુઝાયો. પહોંચી ગયા. ઉચ્ચ શિક્ષણના અભ્યાસ માટે આંબલાથી છ' એક આદર્શ કેળવણીકાર, ગુરુવર્ય નાનાભાઈના વિશિષ્ટ પ્રદાન માઈલ દૂર સણોસરામાં કાકાસાહેબ કાલેલકરના હસ્તે વિશે પંડિત સુખલાલજીએ જણાવ્યું કે : “કોઈ પણ સંસ્થાએ ‘લોકભારતી’નું મંગલાચરણ થયું. (૧૯૫૩) ત્યાં તેમને મનુભાઈ પ્રાણવાન રહેવું હોય તો સંસ્થાના સ્થાપક અને મુખ્ય જવાબદારે તે પંચોળી (દર્શક), મૂળશંકરભાઈ ભટ્ટ, ન.પ્ર. બુચ જેવા વિદ્વાન સંસ્થાને તેજ અર્પતા રહે, વિકસાવતા રહે એવા શિષ્યો નિપજાવવા અને ભાવનાશીલ શિક્ષણવિદોનો સાથ મળ્યો. લોકભારતીની જોઈએ. હું સમજું છું કે નાનાભાઈએ એવી નાની પણ દીપમાળાઓ સસ્થા નાનાભાઈના જીવનમાં કળશપ બની. ઈ.સ. ૧૯૫૪માં પ્રગટાવી છે. સૌરાષ્ટ્રના ઘડવૈયાઓમાં શ્રી. નાનાભાઈ ભટ્ટ ભારત સરકારે ડેન્માર્કમાં કેળવણી અને પશુપાલન અંગે અભ્યાસ શિક્ષણના સાધક તપસ્વી તરીકે ચિરંજીવ બન્યા છે. કરવા નાનાભાઈની આગેવાની નીચે પ્રતિનિધિ મંડળ મોકલેલું. મનુભાઈને પણ તેઓ સાથે લઈ ગયેલા. ડેન્માર્કથી આવ્યા પછી
બાલ શિક્ષક પ્રણેતા ત્યાંની લોકકેળવણીનું ઊંડું અવલોકન તેમની આગવી શૈલીમાં
ગિજુભાઈ બધેકા રજૂ કરેલું. ઇ. સ. ૧૯૫૪ થી ૧૯૫૭ રાજયસભાના નિયુક્ત
પળે પળે નાનાં બાળકોમાં વસતા મોટા આત્માનું હું દર્શન સભ્ય રહ્યા.
કરું છું. એ દર્શન મારામાં એ પ્રેરણા ઉપજાવી રહ્યું છે કે બાળકોના ધાર્મિક સંસ્કારમાં ઊછરેલા નાનાભાઈ ઉપનિષદ, ગીતા, અધિકારોની સ્થાપના કરવાને જ હું જીવતો રહું અને એ કરતાં જ રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત વગેરે ગ્રંથોના ઊંડા હું મરી ખૂટું.” ગિજુભાઈએ બાળકેળવણીને જીવનકાર્ય ગણીને અભ્યાસી હતા. પ્રાચીન ગ્રંથોનો નવયુગ સાથે અનુબંધ જોડીને ‘પચાસ વરસની આવરદામાં સો વરસનું કામ કરી છૂટવાનું પોતાનું વિદ્યાર્થીઓ અને બહુજન સમાજને રસ પડે એવી સરળ ભાષામાં લક્ષ્ય સિદ્ધ કર્યું.’ ગુજરાતીમાં ઉતારનાર નાનાભાઈને સ્વામી આનંદે ‘વ્યાસ
વલભીપુરના ત્રવાડી બધેકા બ્રાહ્મણો બળુકા અને થોડીઘણી વાલ્મિકીના વારસ' તરીકે ઓળખાવ્યા છે. સાહિત્ય ક્ષેત્રે અને
યે જમીનજાગીર હોવાને કારણે ગરાસદાર ગણાતા. ભગવાનજી લોકકેળવણીના ક્ષેત્રે તેમનું મૂલ્યવાન પ્રદાન છે. મહાભારતનાં
શંકર બધેકા એ જમાનામાં વકીલાત કરતા હતા. સ્વભાવે મીઠા પાત્રો, રામાયણનાં પાત્રો, લોકભારત (૧૨ પુસ્તકો), લોક
અને બુદ્ધિશાળી. ધાર્મિક પ્રકૃતિનાં કાશીબાઈ સ્વભાવે સાલસ અને રામાયણ (૬ પુસ્તકો) શ્રીમદ્ ભાગવત, હિન્દુ ધર્મની
કુટુંબવત્સલ હતાં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org