________________
(૫૧૬ જે
બૃહદ્ ગુજરાત ઇ. સ. ૧૯૩૪માં ગાંધીજી સેવાગ્રામ-વર્ધા ગયા ત્યારે શરૂ કરવાની પ્રેરણા તેમની જ. મુદ્રણકળાના પૂરા જાણકાર, સ્વામીજી અર્થો વખત થાણા આશ્રમમાં આદિવાસી અને છાપભૂલો, જોડણીભૂલો સહન કરી જ ન શકે. સુરુચિ છાપશાળા હરિજનોની સેવા કરતા હતા. સ્વામી આનંદ રચનાત્મક એમનું મોંઘુ સ્મારક છે. શરૂઆતમાં સ્વામીદાદા પોતાનાં પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. ગાંધી આશ્રમ, થાણાના સંચાલક તરીકે લખાણોનો પ્રચાર કરવા કે ગ્રંથસ્થ કરવાની ના કહેતા હતા. થોડા આઠ વર્ષ જવાબદારી નિભાવેલી. આશ્રમમાં ‘ગ્રામધોરણે ખમી જાઓ, મારા મરણ બાદ કરવું હોય તે કરજો.” પણ પછી નવરચના'ના વર્ગો ચલાવેલા. આ જ વર્ષે બિહારમાં ધરતીકંપ થયો તેમની ઇચ્છા અનુસાર પ્રકાશનની બાહેંધરી મળતાં અનુમતિ ત્યારે રાજેન્દ્રબાબુની સાથે રહીને રાહતકાર્યની સંપૂર્ણ જવાબદારી આપી. ‘બચપણનાં બાર વર્ષ' તેમના જીવનસંસ્મરણોનું પુસ્તક છે. ઉઠાવી. ત્યાંથી આવી ઘોલવડ નજીક બોરડીમાં આશ્રમ સ્થાપ્યો. સ્વામીદાદાનાં વીસેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. 'હિમાલયનાં ગ્રામોદ્યોગ સંઘ દ્વારા સૂચિત કાર્યો કર્યા.
તીર્થસ્થાનો” તથા “ઉત્તરાપથની યાત્રા’ વિશિષ્ટ શૈલીએ અને ઈ. સ. ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ વખતે આગેવાનોની
દૃષ્ટિકોણથી લખાયેલાં હિમાલય પ્રત્યેના અખૂટ પ્રેમથી ભરેલાં સરભરાની વ્યવસ્થા સંભાળેલી. ઈ. સ૧૯૪૨ના ‘ભારત છોડો' યાત્રાના પુસ્તકો છે. આંદોલન વખતે ગાંધીજીનું ૮મી ઓગષ્ટનું ભાષણ વર્તમાનપત્રો સ્વામીજીએ સર્જન વિશેનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, તો છાપે નહિ, તે મૂળ હિન્દીમાં તૈયાર કરીને પત્રિકારૂપે દસહજાર “અર્ધી સદી કે વધુ કાળના જાત અનુભવ પછી થયેલાં દર્શન કે નકલો છપાવી, પાંચ હજાર આખા દેશમાં અને પાંચ હજાર અવલોકનને વ્યક્ત કરવા સ્વસંતોષ અર્થે અગર તો મારા પોતાના મુંબઈના પરાંઓમાં વહેંચી. ત્યારબાદ મુંબઈમાં જ આંદોલનને નૈતિક કે આધ્યાત્મિક વિકાસની ગણતરીએ લખું છું.” એકલપંથી, વેગ આપતા રહેલા.
અલગારી, મનથી મુક્ત અને નિગ્રંથ સ્વામીદાદાની કલમ અનોખી યરવડા જેલમાં પ્રિય સાથી મહાદેવભાઈ દેસાઈ અને પૂ.
છે. દીર્ઘ જીવનયાત્રા દરમ્યાન ભિન્નભિન્ન પ્રકૃતિની માનવ કસ્તૂરબાનાં અવસાનનો કારી ઘા લાગ્યો. મહાદેવભાઈના વ્યક્તિઓનો જ પરિચય થયો તેના ચરિત્રો આલેખ્યો. પોતે સર્જક અણધાર્યા મૃત્યુનો કારમો આઘાત સહન કરવો વસમો હતો. દુર્ગા
કે જ્ઞાની નથી એમ કહેનારા સ્વામીદાદાનાં અભ્યાસ, અનુભવ બહેનને આશ્વાસન આપવા વર્ધા ગયેલા. ત્યાં કિશોરલાલભાઈને
અને સર્જનની ખરી મથામણ તેમના લખાણોમાં જોવા મળે છે. જુદા હરિજનપત્રો ચલાવવામાં મદદ કરી.
જુદા પ્રાન્તમાં પરિભ્રમણને કારણે અનુભવસમૃદ્ધ બન્યા. ગુજરાતી,
મરાઠી, હિન્દી, અંગ્રેજી ઉત્તમ કક્ષાનાં જાણે, બંગાળી અને પંજાબી કસ્તૂરબા સ્મારક ફંડની વ્યવસ્થા કરવામાં પૂ. ઠક્કરબાપા
ભાષા પણ જાણે. તથા વૈકુંઠભાઈ સાથે મંત્રી તરીકે કામ કર્યું. પૂ. બાપુએ આગાખાન મહેલમાં એકવીસ દિવસના ઉપવાસ શરૂ કર્યા. ત્યારે અંતેવાસી “ધરતીનું લૂણ'માં જાજરમાન વ્યક્તિઓ-સમાજના તરીકે તેમની પરિચર્યા કરવા માટે સરકારે તેમને પરવાનગી આપી અન્યાય સામે નિર્ભયતાથી ઝૂઝનારા, સ્વાશ્રયી, પરાક્રમી અને હતી. મહાદેવભાઈનાં મૃત્યુ પછી ઘણાં વર્ષો ગમગીનીમાં પસાર ખૂમારીવંત માનવીઓનું હૃદયંગમ નિરૂપણ છે. “સંતોના અનુજ'માં કર્યા. સંત તપોવનજીનું શરણું શોધ્યું, કૌસાનીમાં આદિવાસીઓમાં ‘સમતાનો મેરું', વામનદાદા, શુક્રતારક સમા - મહાદેવભાઈ, કામ કર્યું. પણ મનને કળ વળી નહિ. સ્વરાજય પ્રાપ્તિ બાદ તથાગતસમા કિશોરલાલભાઈ મશરૂવાળા ઇત્યાદિના દેશભરમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં ત્યારે શરણાર્થી રાહતનું સ્વાનુભવપૂત જીવંત વ્યક્તિચિત્રો' છે. “માનવતાના વેરી'માં ભગીરથ કામ કર્યું. ત્યાં ઈ. સ. ૧૯૪૮માં પૂ. ગાંધીજીની હત્યાનો તામસી વૃત્તિવાળી વ્યક્તિઓનાં આલેખનો છે. ‘મોતને એવો આઘાત લાગ્યો કે કૌસાનીમાં જઈને રહ્યા. એકાંતવાસના આ હંફાવનારા' અનુવાદ છે. શરીરબળ અને આંતરિક શક્તિથી વર્ષોમાં ચિંતન-મનન અને સંતસમાગમથી કંઈક સાંત્વના મળી. મોતની સામે ઝૂઝવાનો પુરુષાર્થ કરનારા માનવીઓની કથા છે. પંદરેક વર્ષ પછી થાણા જિલ્લામાં કોસબાડ ટેકરી પર આદિ- “ધરતીની આરતી'માં ખામીદાદાના ગ્રંથોમાંથી અને અન્ય વાસીઓની સેવા માટે આશ્રમ સ્થાપ્યો. મૃત્યુ પર્યત ત્યાં જ રહ્યા.
લખાણોમાંથી પસંદ કરેલાં લખાણો છે. જે તેમની પ્રતિનિધિરૂપ કૃતિ સૌજન્યથી ભરપુર સ્વામીજી સિદ્ધાંતનિષ્ઠ કર્મયોગી હતા.
બની રહે છે. તેમાં નઘરોળ' પણ છે, “મારા પિતરાઈઓ’ - સંતોનો ક્યારેય હોદો ધારણ કર્યો નહિ. “અખિલ હિન્દ અસ્પૃશ્યતા
પરિચય, મોરુ-ચીનાબાગનો ઘોડો, અને અનેક ચરિત્રો લખ્યાં છે. નિવારણ કમિટી'ના જોઈન્ટ સેક્રેટરી અને કસ્તુરબા ટ્રસ્ટના સ્થાપક “કુળકથાઓ' ગુજરાતી સાહિત્યનું વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તથા નવજીવન પ્રકાશન મંદિરની સ્થાપના કરનાર સ્વામીજી. “ધનીમા' જેવાં પાત્રોના બધા પાસાંઓનો પરિચય છે. તો કેટલાંક આશ્રમ ભજનાવલી’ ગુજરાતીમાં એક આનાની કિંમતે તૈયાર કરી સંક્ષિપ્ત રેખાચિત્રો છે. 'કુળકથાઓ” ને “કેન્દ્રિય સાહિત્ય અકાદમી જનતા સમક્ષ મૂકનાર સ્વામીજી, બારડોલીમાં સુરુચિ છાપશાળા (૧૯૬૯) અને “ગુજરાતી સાહિત્ય પરિષદ' પુરસ્કાર આપવાનું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org