________________
૫૦૬ ૪
બૃહદ્ ગુજરાત કમીશન'ના વિરોધમાં કોલેજમાં હડતાલ પડાવવાની આગેવાની પ્રચાર સમિતિ'ની સ્થાપના કરી. “રાષ્ટ્રભાષા” માસિક ચલાવ્યું. લીધેલી, ઉપરાંત અન્ય સેવાકાર્ય પણ કરતા હતા તેથી ‘સેવક'નું ઇ. સ. ૧૯૪૦માં, કર્વે વિદ્યાપીઠ, પૂનાના અનુસંધાનમાં બિરુદ મળેલું.
ભાવનગરમાં બહેનો માટે કોલેજના વર્ગો શરૂ કર્યા. અને પછી પૂ. મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ જેવા નેતાઓનાં
મહિલા કોલેજની સ્થાપના થઈ. ઇ. સ. ૧૯૩૯ના વ્યક્તિગત દર્શન કરવા માટે ઇ. સ. ૧૯૨૯માં મોરબી મુકામે યોજાયેલા
સત્યાગ્રહમાં જોડાયેલા. એ વખતે છ માસની સજા થયેલી. ઇ. સ. કાઠિયાવાડ રાજકીય પરિષદમાં આટકોટથી પગપાળા (આશરે ૫૫
૧૯૪૨ની ‘હિન્દ છોડો' લડત વખતે ભાવનગરનું તેમનું ઘર કીલોમિટર) ચાલીને ગયેલા. જૂનાગઢ એક વર્ષ અભ્યાસ કરીને
‘ઇન્કિલાબ' સત્યાગ્રહ છાવણીમાં ફેરવાઈ ગયેલું. તેમની અને કરાંચીની એંજિનિયરિંગ કોલેજમાં ભણવા ગયા ત્યાં ગાંધીજીના
તેમના કુટુંબીજનોની ત્યાંથી ધરપકડ થઈ, ઘર જપ્ત થયું. ઇ. સ. પ્રભાવ નીચે સેવા પ્રવૃત્તિ કરતા મિત્રો મળ્યા. મોહનભાઈ મહેતા
૧૯૪૫માં જયાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. જયાબહેન (સોપાન), તલકશીભાઈ, જીવરાજભાઈ, રસિકભાઈ, વજુભાઈ
તેમના તમામ કામોમાં ખભેખભો મિલાવીને કામ કરતાં રહ્યાં. પણ એમની સાથે સેવા પ્રવૃત્તિમાં જોડાયા.
એટલું જ નહિ વજુભાઈની ચિરવિદાયનો આઘાત મનમાં સમાવીને
તેમના અધૂરાં કાર્યોને પરિપૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યાં ઇ. સ. ૧૯૨૯માં લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં “પૂર્ણ
છે. ઇ. સ. ૧૯૪૭માં સ્વરાજય આવ્યા પછી “સૌરાષ્ટ્ર રચનાત્મક સ્વરાજયનો મંત્ર ફૂંકાયો ત્યારે ત્યાં ઉપસ્થિત રહેલા વજુભાઈએ
સમિતિ'ના સ્થાપક સભ્ય અને વર્ષો સુધી મંત્રી તરીકેની કોલેજનો અભ્યાસ છોડવાનો નિર્ણય કર્યો. સ્વાતંત્ર્ય સંગ્રામમાં
જવાબદારી અદા કરી. ઇ. સ. ૧૯૪૯ અને ૧૯૫૨માં બે વખત ભાગ લેવા વતન પાછા ફર્યા. અહીંથી તેમના જીવનનું વહેણ
વિધાનસભામાં ચૂંટાયા. ઇ. સ. ૧૯૬૨માં ફરી વિધાનસભામાં બદલાયું. ઇ. સ. ૧૯૩૦ના નમક સત્યાગ્રહમાં ભાગ લેવા
ચૂંટાયા. ઇ. સ. ૧૯૬૩ થી ‘૬૭ ગુજરાત રાજયમાં મંત્રી તરીકે આવેલા વજુભાઈ અને મોહનભાઈ શ્રી અમૃતલાલ શેઠની
પ્રશંસનીય કામગીરી બજાવી. ઇ. સ. ૧૯૫રથી પૂ. વિનોબાજી પ્રેરણાથી ધોલેરાની મીઠાની લડતમાં જોડાયા. સત્યાગ્રહીઓની
અને ભૂદાન પ્રવૃત્તિ સાથે જોડાયા. સૌરાષ્ટ્રભરમાં ભૂદાનપ્રવૃત્તિની ભરતી માટે ગામે ગામ ફર્યા. સત્યાગ્રહમાં પકડાયા, યુવાનોના
આગેવાની લીધી. ઇ. સ. ૧૯૬૭ પછી ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ આદર્શ પ્રેરણામૂર્તિ બન્યા. એ સત્યાગ્રહમાં વજુભાઈ, રતુભાઈ
બોર્ડના અધ્યક્ષ રહ્યા. ઇ. સ. ૧૯૬૭ થી ‘૭૧ સુધી ગુજરાત અદાણી, મનુભાઈ પંચોળી, (દર્શક)ની મિત્ર ત્રિપુટી રચાઈ.
સંસ્થા કોંગ્રેસના પ્રમુખ રહ્યા. ઇ. સ. ૧૯૬૯માં કોંગ્રેસના સત્યાગ્રહ કરતાં ઇ. સ. ૧૯૩૦, ૧૯૩૨ અને ૧૯૩૪ એમ ત્રણ
ભાગલા પછી વજુભાઈએ રાજકોટમાં રાષ્ટ્રિયશાળામાં મુકામ વાર પકડાયા. કેદની સજા થતાં જેલવાસ ભોગવ્યો. જેલમાં પણ
રાખીને રચનાત્મક કાર્યને વિસ્તારવા તરફ જ ધ્યાન કેન્દ્રિત કર્યું. કેદીઓના હક-હિતો માટે લડત ચલાવેલી. ગાંધી-ઇરવિન કરાર થતાં લડત મોકૂફ રહેલી ત્યારે
| મોરબી જળપ્રલય વખતે આફતગ્રસ્ત લોકોની સેવામાં આપણે સૌએ ગામડાંઓમાં દટાઈ જવાનું છે.” એમ કહીને
જોડાયેલા. કુદરતી ઉપચાર તેમજ હોમિયોપથીનાં કેન્દ્રો સ્થાપ્યાં.
જાડાયેલા. કુદરતી ઉ૫ વજુભાઈ અને સાથીઓએ ભાલનાં ગામડાંઓમાં લોકજાગૃતિનું
વજુભાઈ સાહિત્ય, સંગીત અને શિક્ષણનો જીવ. રાજકારણમાં કામ કર્યું. પોલરાની લડત પૂરી થયા પછી વજુભાઈએ સૌરાષ્ટ્રમાં
પ્રવેશ તો આપદૂધર્મ તરીકેનો જ ગણાય. યુવાનોનું સામાજિક, વણોદ સત્યાગ્રહની આગેવાની દ્વારા દેશી રાજયોમાં લોકજાગૃતિની
રાજકીય ઘડતર થાય એ ઉદ્દેશથી ત્રણેક વર્ષ ‘નવરચના' સામયિક હવા ઊભી કરી. ઇ. સ. ૧૯૩૧ થી ૧૯૪૨ના સમયગાળા
ચલાવેલું જે પછી ‘ઊર્મિ” સાથે જોડાઈને “ઊર્મિનવરચના'નામે દરમિયાન રાજકીય પ્રવૃત્તિની સાથે હરિજન સેવા, ખાદી પ્રચાર,
પ્રસિદ્ધ થતું હતું. યુવક સંગઠનો વગેરે કાર્યો કરતા હતા. ઇ. સ. ૧૯૩૯-૪૦માં તેમણે “મહાદેવભાઈનું જીવનચરિત્ર' લખ્યું. સિયારામ રાજકોટ સત્યાગ્રહ વખતે કાઠિયાવાડ રાજકીય પરિષદનો કાર્યભાર શરણની “નારી’ નવલકથાનો ‘ચિરંતન નારી'ના નામે અને સંભાળેલો. તો આ જ અરસામાં ભાવનગરમાં રોગચાળો ફાટી પલંબકની નવલકથા “ઇસ્ટ વીન્ડ વેસ્ટ વીન્ડ'નો ‘અથડાતા નીકળેલો ત્યારે “મળ દળ'ની રચના કરીને યુવકો દ્વારા શેરીઓની વાયરા'ના નામે અનુવાદ કર્યો. જેલવાસ દરમ્યાન શાસ્ત્રીય સફાઈ, દર્દીઓની સારવાર કરી. યુવક શિબિરો, ગ્રીષ્મશિબિરોના સંગીતનો પણ અભ્યાસ કરેલો. દાર્શનિક વજુભાઈ અસાધારણ આયોજન દ્વારા યુવાનોના ચારિત્ર્ય ઘડતરમાં ફાળો આપ્યો. પ્રભાવશાળી વક્તા હતા. વિચારોની અપ્રતીમ ચોક્સાઈ અને વજુભાઈની વેધક વાણી અને તેજસ્વી વઝૂત્વશક્તિ શ્રોતાઓને વેધક રજૂઆત દ્વારા શ્રોતાઓને પ્રભાવિત કરતા હતા. ઋજુ અને મંત્રમુગ્ધ કરી દેતી હતી.
વત્સલ હૃદયના વજુભાઈનું વ્યક્તિત્વ અત્યંત સૌજન્યશીલ હતું. રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર અર્થે તેમણે “સૌરાષ્ટ્ર હિન્દી જાહેર જીવનમાં સંઘર્ષો કે મતભેદોના સમયે પણ તેમણે અપાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org