SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૫૦૫ કરતાં હતાં. સવિનય કાનૂનભંગના કાર્યક્રમમાં ૧૭ સત્યાગ્રહીઓ હતાં. અચાનક હાર્ટફેઈલથી ગણપતભાઈ અવસાન પામ્યા. એ સાથે તેમના સરદાર દેવીબહેનની પોલિસે ધરપકડ કરી. છ માસની પછી મુંબઈ ગયા નહિ, ઊંડી વેદના મનમાં સમાવી દીધી. શ્રી સખત કેદની સજા સાથે સાબરમતી જેલમાં તેમને મોકલી આપ્યાં. ગણપતભાઈના અવસાન પછી તેમનાં માતુશ્રી અને અન્ય જેલમાં પૂ. કસ્તૂરબા, પૂ. ભક્તિબા વગેરેનો સહવાસ મળ્યો. કુટુંબીજનો સાથે થોડો વખત શાહપુર જઈને રહ્યાં. ઇ.સ. ૧૯૫૪માં જેલના ખોરાકને કારણે તબિયત લથડી. છૂટ્યાં ત્યારે તેમનું વજન માતુશ્રીનું અવસાન થયા પછી કુંડલા આવીને સ્થાયી થયાં. ૧૦૫ રતલમાંથી ૭૯ રતલ થઈ ગયું. પૂ. ગાંધીજીએ સામુહિક અત્યંત આન્દ્ર અને દયાળુ હૃદયનાં દેવીબહેન જે કોઈ સવિનયભંગની લડત સમેટી લીધી પછી દેવીબહેન મુંબઈ જઈને મુશ્કેલીમાં હોય તેને મદદ કરવા દોડી જતાં. મા આનંદમયીનાં રહ્યાં. તેઓ પાર્લામાં રહેતાં હતાં. ગણપતભાઈ અને દેવીબહેનનું પરમભક્ત દેવી બહેન પ્રકૃતિએ એકાંતિક અને આધ્યાત્મિક વૃત્તિ ઘર કાઠિયાવાડથી મુંબઈ આવતા સત્યાગ્રહમાં આવેલા યુવાનોના ધરાવનારાં છે. એમને મન સેવાધર્મ જ સર્વોપરી છે. છેલ્લાં ૩૫ આગળ અભ્યાસમાં તેઓ મદદરૂપ થતાં હતાં. ઘરની આસપાસનાં વર્ષથી ભોજનમાં માત્ર દૂધ, ફળો અને શાકભાજી લે છે. બે વર્ષથી બહેનો સાથે ગાંધીજીની વાતો, ગાંધી સાહિત્યનું વાંચન કરતાં પથારીવશ - એકસોમાં વર્ષમાં પ્રવેશેલાં દેવીબહેને ખાટલા પાસે નવરાશના સમયે વાંચન અને ભરત-ગૂંથણ કરતાં. કુટુંબ વત્સલ ટેલિફોન રાખ્યો છે, સૌના સંપર્કમાં રહે છે. અને કરુણામયી દેવીબહેનના પિતરાઈ ભાઈ હરિલાલ ભટ્ટ ઈ. સ. ૧૯૩૫માં ગંભીર રીતે બિમાર પડ્યા. તેમને ભાવનગરથી પોતાનાથી નાની વયના સ્નેહીજનોના મૃત્યુના આઘાત સાવરકુંડલા લઈ ગયા ત્યારે દેવીબહેન સાથે હતાં. શ્રીજી વ્યથિત બની, છેવટે “પ્રભુની જેવી મરજી' કહીને વિશ્વનિયતાની મહારાજના ભક્ત હરિલાલભાઈને મૃત્યુનો ભય નહોતો પણ યોજનાનો સ્વીકાર કરી લે છે. પત્ની સવિતાબહેન અને ચાર નાનાં બાળકોની ચિંતા હતી. અજાત શત્રુ દેવીબહેને ભાઈને સધિયારો આપ્યો. ‘સવિતાબહેની તમે ચિંતા વજુભાઈ શાહ ન કરશો. તમારાં બાળકોને હું બાપની ઉણપ આવવા નહિ દઉં. એટલું તમને વચન આપું છું. ઈશ્વર પરની શ્રદ્ધા, નિરહંકારિતા, નિત્ય જાગૃત્તિ અને પાંચમે દિવસે હરિભાઈએ દેહ છોડ્યો. દેવીબહેને નિયમપાલન તથા સમયનો ક્ષણે ક્ષણનો હિસાબ સત્યાગ્રહી કાર્યકર્તાના જીવનમાં આટલું જો સિદ્ધ થાય તો કેવડી મોટી શક્તિ બાળકોને મુંબઈ-ભાવનગર અનુકૂળતા પ્રમાણે ભણાવ્યાં. ત્રણેય પેદા થાય?” દીકરાઓ અને દીકરીનાં લગ્ન કરાવ્યાં. તેમને કામધંધે વળગાડ્યાં. આમ, સંપૂર્ણપણે જવાબદારી અદા કરી. આ વજુભાઈનો આ જીવન આદર્શ હતો. જન્મ ૬-૨-૧૯૧૦ બાળકોનાં “ફઈબા' પછી સૌનાં ‘દેવી ફઈબા' બની ગયાં. વાવડી મુકામે. વતન ઉમરાળા. પિતાશ્રી મણિલાલ ફૂલચન્દ્ર શાહ ઇ. સ. ૧૯૪૨ના આખરી સંગ્રામમાં રતુભાઈ અદાણી, શિક્ષક હતા. માતા પિતાનો સરળ સ્વભાવ, ધાર્મિક ભાવના અને ગુણવંતભાઈ પુરોહિત વગેરે મિત્રોએ ભૂગર્ભમાં રહીને સાદાઈ વારસામાં મળ્યાં. તો જૈન સાધુઓના સહવાસને કારણે, જૈન ધર્મના પ્રવાહને કારણે કિશોરાવસ્થામાં જૈન દીક્ષા લેવાનો ‘ભાંગફોડ' નો કાર્યક્રમ શરૂ કર્યો. તેઓના આગ્રહથી દેવીબહેન તેમની સાથે જોડાયા અને યુવાન સત્યાગ્રહીઓની ઢાલરુપ બની ભાવ જાગેલો પરંતુ વિદ્યાર્થીકાળથી જ જાહેર કાર્યોમાં અને ગાંધી સંભાળ રાખવાનું કામ કર્યું. એ અંગે જોરાવરનગર, બોટાદ, વિચાર પ્રવાહમાં જોડાયા, તેમાંથી જીવનની દિશા મળી ગઈ. સાવરકુંડલા એમ જુદે જુદે સ્થળે રહ્યાં. ઇ. સ. ૧૯૪૩-૪૪માં બાળપણનાં દસવર્ષ ગિરાસદારી ગામોમાં પસાર કર્યા. એનીમિયાની બિમારીની સારવાર માટે રતુભાઈ તેમને તરવડા તરવાનો અને ઘોડેસ્વારીનો આનંદ લીધો. લાઠીમાં રાજવી લઈ ગયા. સંસ્થાની નજીક દેવીબહેને સવા વિઘો જમીન ખરીદીને પરિવાર સાથે ક્રિકેટ પણ રમ્યા. ત્યાં જ પાંચ અંગ્રેજી સુધીનો ત્યાં ઓરડી બનાવી. અવારનવાર ત્યાં જઈને રહેતાં હતાં. અભ્યાસ કરીને અમરેલી હાઈસ્કૂલમાં બે વર્ષ અભ્યાસ કર્યો અને ગાંધીજીના નિર્વાણ પછી તેમનું ઘર અને જમીન સર્વોદયની મેટ્રિક થયા. અમરેલીમાં જૈન છાત્રાલયમાં રહેતા હતા. તેમના પ્રવૃત્તિ માટે સંસ્થાને આપી દીધાં. ઈ. સ. ૧૯૪૭માં સ્વરાજ્ય મિલનસાર સ્વભાવ, પ્રેમાળ વર્તન અને રાષ્ટ્રીય સંસ્કારનો આવ્યું ત્યારે કુંડલા હતાં. એ પછી મુંબઈ રહેવા ગયાં. ઇ. સ. વિદ્યાર્થીઓ પર ઊંડો પ્રભાવ પડેલો (૧૯૨૮). ૧૯૪૮માં પૂ. ગાંધીજીની હત્યાના સમાચાર માંદગીના બિછાને જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં એક વર્ષ ભણ્યા. તીક્ષ્ણ સાંભળ્યા, ઊંડો આઘાત અનુભવ્યો. બુદ્ધિ, અસાધારણ સ્મરણશક્તિ અને તેજસ્વી વ્યક્તિત્વને કારણે ઇ. સ. ૧૯૫૦માં દેવી બહેન અને ગણપતભાઈ કુંડલા શિક્ષકોમાં અને વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. એ વખતે ‘સાઈમન i પ્ર. ૬૪. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy