________________
૫૦૦ %
બ્રહદ્ ગુજરાત વિજયાબહેને ગિજુભાઈના બાલ અધ્યાપન મંદિરમાં તાલીમ લઈને ત્યજીને પ્રજાના હિતાર્થે જીવન સમર્પિત કર્યું. ધ્રાંગધ્રામાં રચનાત્મક બાલમંદિરમાં કામ શરૂ કર્યું. કુટુંબ નિર્વાહની જવાબદારીમાં પ્રવૃત્તિ કરનારા નવયુવાનો પરના ભયંકર ત્રાસના અહેવાલને સહભાગી બન્યાં. આદર્શ આર્યનારી તરીકે પતિના જીવનકાર્યને મોટાભાગના વર્તમાનપત્રોએ ન્યાય ન આપ્યો. આ અંગે શ્રી. શેઠે પોતાનું ગણીને હરિજન બાળકોને માતૃવત્સલ પ્રેમ આપ્યો. મુંબઈમાં એક સભા યોજી અને દર્દભર્યું ભાષણ કર્યું. વિદ્યાર્થીઓને અભ્યાસોપયોગી ચીજવસ્તુઓ લઈ આપી સહાય દેશી રજવાડાઓની આપખુદી સામે અવાજ ઉઠાવી શકે એવું કરી. તેઓ જીવનપર્યત આશ્રમમાં રહ્યાં.
વર્તમાનપત્ર પોતે જ શરૂ કરવાનો નિર્ધાર કરી મુંબઈ છોડી રાણપુર સખત પરિશ્રમ સત્યાગ્રહોમાં વેઠેલા જુલમો, અને સિારા આવ્યા. લોકોના દુ:ખદદીન વાચા આપવા માટે છે. તે કારાવાસમાં ભોગવેલી તકલીફોને કારણે તેમનું સ્વાએ કથળ્યું ૧૯૨૧ના ઓક્ટોબરની બીજી તારીખે, ગાંધી જન્મદિને, હતું. ઉપરાંત બે વખત શસ્ત્રક્રિયાઓ કરાવેલી. સ્વરાજય પ્રાપ્તિનું રાણપુરથી ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકના પ્રથમ અંકના પ્રકાશન સાથે પ્રભાત ઊઘડે તે પહેલાં તા. ૪-૮-૧૯૪૭ના રોજ, કોલેરાની બે તેમની જાહેર કારકિર્દીનો પ્રારંભ થયો. દિવસની ટૂંકી માંદગીમાં આ ફાની દુનિયા છોડી ગયા. આજે પણ શ્રી. શેઠે તંત્રી તરીકે પોતાનું પ્રયોજન સ્પષ્ટ કરતાં કહેલું તપસ્વી પાઠકજીના સ્મારક સમો ગાંધીઆશ્રમ ચાલે છે.
કે, “અમારું આ પત્ર જયાં જયાં જુલ્મ જોશે, જયાં જયાં અન્યાય તેમના અવસાન પછી વિજયાબહેન પરના
દેખશે, ત્યાં પોતાનું સઘળું બળ તે સામે વાપરશે. દેશી રાજયો કે આશ્વાસનપત્રમાં શ્રી નાનાભાઈ ભટ્ટે લખેલું કે “આજે એ
એજન્સીની સામે નીડરતાપૂર્વક અવાજ ઉઠાવશે.” પાઠકજી વિના તમારો આખોય આશ્રમ રડતો હશે! પાઠકજીના દેશી નળિયાવાળા માટીનાં મકાનોમાં નિવાસ અને પગરખામાં પગ મૂકનારો હજી બીજો કોઈ મેં જોયો નથી.” લીમડાના વૃક્ષ નીચે ઓટલા પર બેસી લોકોની કથની સાંભળી તેને મહાત્મા ગાંધીજીની પ્રિય પ્રવૃત્તિ અસ્પૃશ્યતા નિવારણ અને
વાચા આપવાનું કામ શેઠે શરૂ કર્યું. તેમના સાથીદારો હતા રાષ્ટ્રિય ખાદીને તેમણે જીવનકાર્ય તરીકે સ્વીકારેલાં. અત્યંત વિવેકી,
શાયર ઝવેરચંદ મેઘાણી, ભીમજીભાઈ સુશીલ, કમલભાઈ મિતભાષી, કર્મઠ પાઠકજી એકનિષ્ઠ મૂક સેવક હતા. શ્રી
કોઠારી, ગુણવંતરાય આચાર્ય વગેરે. થોડા સમયમાં જ “સૌરાષ્ટ્ર' જયંતિલાલ મહેતાએ તેમને અંજલિ આપતાં કહ્યું છે તેમ
લોકપ્રિય બની ગયું. ‘ઓગણત્રીસ વર્ષની મૂંગી તપસ્યાથી પોરબન્દર પંથકના
સૌરાષ્ટ્ર'ની કટારોમાં રાજાના જુલમો અને પ્રજાની શક્તિ હરિજનો અને સવર્ણોનાં દિલમાં તેમણે સત્ય, પ્રીતિ, નિસ્વાર્થતા બન્ને એકી સાથે પ્રગટ થતાં હતાં. જેમની સામે આંખ ઊંચી ન થઈ અને સેવાભાવનાં બીજ રોપ્યાં હતાં.”
શકે, હરફ ઉચ્ચારી ન શકાય તેવા પ્રાંગધ્રા, મોરબી, જામનગર,
જૂનાગઢ, ગોંડલ જેવાં રજવાડાઓના અત્યાચારો સામે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રના સિંહ
પ્રજા એકદમ ઊભી થઈ. “કાં તો આ અન્યાય નહિ અને કાં તો અમૃતલાલ શેઠ
અમે નહિ” એવા કૃતનિશ્ચયી ઝિંદાદિલ યુવાનોનું ખમીર જાગી લીંબડીના જૈન વણિક કુટુંબમાં ૨૫, ઓગષ્ટ ૧૮૯૧ના
ઊડ્યું. તેમના પ્રેરણામૂર્તિ હતા અમતલાલ શેઠ. લોકોની જાગૃતિને રોજ અમૃતલાલનો જન્મ થયો. પિતા દલપતભાઈ શેઠ પ્રાંગધ્રા
કારણે રાજવીઓ ડરવા લાગ્યા. દેશીરાજયોએ “સૌરાષ્ટ્ર' પત્ર પર
પ્રતિબંધ મૂક્યો. છતાં તેનો પ્રચાર થતો રહ્યો. શ્રી શેઠની નીડરતા રાજયમાં શિક્ષક હતા. આર્થિક સ્થિતિ સામાન્ય. એ સમય પ્રજા
અને ખમીરથી પ્રભાવિત લોકોએ તેમને ‘સૌરાષ્ટ્રના સિંહાનું જાગૃતિનો હતો. અમૃતલાલ શેઠ વઢવાણ અભ્યાસ કરતા હતા ત્યારે જ “મહીકાંઠા' અને રેવાકાંઠા' ગેઝેટના ખબરપત્રી બન્યા.
બિરુદ આપ્યું. ત્યારથી જ પત્રકારત્વના અંકુરો ફૂટ્યા.
‘સૌરાષ્ટ્ર' પત્રના સંપાદન, સંચાલનની સાથે તેઓ
સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ સક્રિય હતા. ઇ. સ. ૧૯૨૩થી ' મેટ્રિક થયા પછી વકીલાતનું ભણ્યા. હાઈકોર્ટ પ્લીડર તરીકે
ધંધુકા તાલુકાના બોર્ડ તેમ જ અમદાવાદ જિલ્લાના બોર્ડના ખૂબ નામના મેળવી. લીંબડીમાં મેજિસ્ટ્રેટ બન્યા. પરંતુ એક વખત
પ્રમુખપદે કામ કર્યું. મુંબઈ ધારાસભામાં ચૂંટાયા અને લોકોના ન્યાયના અમલમાં તેમનું મન દુભાયું. થોડા સમય પછી મેજિસ્ટ્રેટ
પ્રશ્નોમાં મદદરૂપ થયા. ઈ. સ. ૧૯૨૭માં ‘અખિલ હિન્દ તરીકે રાજીનામું આપ્યું. લીંબડી છોડ્યું.
રાજસ્થાન પ્રજા પરિષદ'ની સ્થાપના કરી, વર્ષો સુધી એના પ્રમુખ | દેશી રજવાડાઓમાં લોકોને સહેવા પડતા અન્યાયો અને
તરીકેની જવાબદારી અદા કરી. ઇ. સ. ૧૯૨૭-૨૮માં બારડોલી જુલ્મોએ એમના મનમાં ઊથલપાથલ મચાવી. તેમાં ગાંધીજીનો- સત્યાગ્રહ વખતે વાલોડ ગામે વિરાટ સભા સમક્ષ ભાષણ આપવા તેમની પ્રવૃત્તિનો પ્રભાવ પડ્યો. અંગત જીવનની જાહોજલાલી શેઠ ઊભા થયા ત્યારે સરદાર પટેલે તેમનો પરિચય આપેલો,
*
*
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org