SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૯૯ ચારિત્ર્યવાન, સત્યાગ્રહી, સાચા અંત્યજસેવકો છે. ઉત્તમ કરવામાં આવ્યાં. આશ્રમની વ્યવસ્થા માટે લક્ષ્મીશંકરભાઈ બ્રાહ્મણકુળમાં જન્મેલા છે છતાં અંત્યજ સેવા એમના હદયમાં વઢવાણથી પોરબન્દર આવ્યા. તેમની મદદમાં હતા રામનારાયણ ઊતરી ગઈ છે.” પાઠક અને હેમુભાઈ રાજગોર, લક્ષ્મીશંકરભાઈને પોરબદ્રમાં સંનિષ્ઠ સેવક અને મૂઠી ઊંચેરા માનવી લક્ષ્મીશંકરભાઈએ ભાડશે. અને પછી સત્યાગ્રહ આંદોલનોમાં સૌ “પાઠકજી' કહેતા હતા. આ જીવનપર્યત ગાંધી આશ્રમમાં રહીને હરિજન બાળકોની કેળવણી પૂ. ગાંધીજીએ નક્કી કરેલ છ માપદંડ સ્વીકારનારને ‘સેવક અને જીવનઘડતરનું કામ કર્યું. ઇ. સ. ૧૯OOમાં જન્મ. પિતા કહેવામાં આવતા. (૧) અસ્પૃશ્યતા (૨) શિક્ષણ (૩) ગાયનાં દૂધ, નાગરદાસ છગનલાલ પાઠક, તાલુકા શાળામાં શિક્ષક, ઘી નો પ્રચાર-વપરાશ (૪) પરદેશી વસ્તુનો બહિષ્કાર (૫) સફાઈસંસ્કૃતભાષા સાહિત્યના ઊંડા અભ્યાસી. માતા સંતોકબહેન કામ (૬) દરરોજ રેંટિયો કાંતવો. પાઠકજી “આદર્શ સેવક' હતા. ધર્મનિષ્ઠ, વ્યવહાર કુશળ, સેવાપરાયણ ગૃહિણી, સાત સંતાનોમાં ઈ. સ. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં ફૂલચન્દભાઈની સૌથી મોટા લક્ષ્મીશંકરભાઈએ માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પૂરું ટકડી સાથે તેઓએ ભાગ લીધેલો. પરંતુ એક સત્યાગ્રહી તરીકે કરી મુંબઈની વિલ્સન કોલેજમાં બી.એ. સુધી અભ્યાસ કર્યો. તેમની તિતિક્ષાની કસોટી થઈ, ઈ. સ. ૧૯૩૦ના નમક સત્યાગ્રહ કુટુંબને મદદરૂપ થવાની ભાવનાથી લીંબડીની પોસ્ટઓફિસમાં વખતે શ્રી, લક્ષ્મીશંકરભાઈ ભાવનગરથી આવેલા આત્મારામભાઈ નોકરી લઈ લીધી. એ સમય દરમ્યાન દેશમાં અસહકારના ભટ્ટ અને શંભુભાઈ ત્રિવેદી વીરમગામ છાવણીમાં હતા. આંદોલનોની હવા પ્રસરવા માંડેલી. લક્ષ્મીશંકરભાઈ પોલિસોના અમાનુષી જુલ્મ વધતા જતા હતા. આ ત્રણેય સંકલ્પ ‘નવજીવન’માં ગાંધીજીના લેખો રસપૂર્વક વાંચતા. કરેલો કે “મીઠું લઈને આવીશું, નહિ તો દેહ પાડી દેશું.” મીઠા ઇ. સ. ૧૯૨૦ના ઓગષ્ટની પહેલી તારીખે મુંબઈમાં સાથે કસ્ટમ હાઉસ પાસે બેસી ગયા અને ઉપવાસ પર ઊતરી લોકમાન્ય તિલકનું અવસાન થતાં, લીંબડીમાં મેજિસ્ટ્રેટ શ્રી ગયેલા. તેમના પર વધારે જુલમ ગુજારવાની પોલિસની હિંમત અમૃતલાલ શેઠની આગેવાની નીચે, ભોગાવાના પટમાં વિશાળ ચાલી નહિ. છેવટે તેઓ મીઠું લઈને છાવણીમાં જઈ પહોંચ્યા. શોકસભા ભરાઈ. તેમાં શ્રી, શેઠે લોકમાન્ય તિલકનો ત્યાગ અને તેમની વિશેષ કસોટી થઈ ધરાસણામાં. પહેલે દિવસે સામી સમર્પણને અંજલિ આપી, અને મહાત્મા ગાંધીએ ઉપાડેલા છાતીએ લાઠીઓ ઝીલી. બીજે દિવસે લક્ષ્મીશંકરભાઈ અને અસહકાર આંદોલનમાં જોડાવાની હાકલ કરી. આ શોકસભામાં આત્મારામભાઈ પર પોલીસ તૂટી પડી. ખુલ્લા વાંસાભેર ઢસડીને લક્ષ્મીશંકરભાઈ તેમના નાનાભાઈ રામનારાયણ પાઠકને લઈને ખારાં પાણીના વોકળામાં ડૂબકીઓ ખવડાવી, મોઢામાં કાદવના ગયેલા. આ વ્યાખ્યાનના પ્રભાવે બંને ભાઈઓ દેશની સ્વતંત્રતા ડૂચા માર્યા. બંને જણા બેભાન થઈ ગયા ત્યાં સુધી જુલમ ચાલુ માટે કંઈક કરી છૂટવાનું વિચારતા થયા. રહ્યો. પછી તેમને હોસ્પિટલમાં લઈ ગયા. મીઠું લાવવામાં નિષ્ફળ થોડા સમય પછી લક્ષ્મીશંકરભાઈની બદલી વઢવાણ પોસ્ટ જવાથી બંનેનાં મનમાં દુઃખ હતું. ફરી મીઠું લેવા ઊપડ્યા. થેલીમાં ઓફિસમાં થઈ. વઢવાણમાં શ્રી ફૂલચન્દભાઈ શાહની રાષ્ટ્રીય- મીઠું ભર્યું આ વખતે પોલીસે તેમની ધરપકડ કરી, કેસ ચાલ્યો અને શાળાના કાર્યક્રમોમાં તેઓ અવારનવાર જવા લાગ્યા. એક વરસની સખ્ત કેદની સજા સાથે લક્ષ્મીશંકરભાઈને યરવડા પિતાશ્રીનું દેવું ભરપાઈ થઈ ગયા પછી, ઈ. સ. જેલમાં મોકલી આપ્યા. ધરાસણાના પોલિસજુલ્મોને ‘ધરાસણાનો ૧૯૨૨માં પોસ્ટમાસ્તર જેવી, એ સમયમાં ઊંચી ગણાતી કાળા કે કાળો કેર” કહીને વર્ણવવામાં આવેલા. નોકરીમાંથી તેમણે રાજીનામું આપ્યું. આશ્રમી તાલીમ માટે ઇ. સ. ૧૯૪૨ના આખરી સંગ્રામ વખતે પોરબન્દરમાં મહાત્મા ગાંધીજી પાસે સાબરમતી આશ્રમમાં ગયા. ત્યાં શ્રી. લડતની આગેવાની લીધી અને પકડાયા. પ્રથમ બગવદરની જેલમાં મગનલાલ ગાંધી સાથે આશ્રમની ખેતી અને ગૌશાળા તેઓ નજરકેદની અને પછી રાજકોટની જેલમાં પાંચ માસની સજા સંભાળતા હતા. આશ્રમમાં બે વર્ષ રહ્યા. ત્યાં તેઓ મહાદેવભાઈ ભોગવી, લક્ષ્મીશંકરભાઈ અને રામભાઈએ ગાંધીઆશ્રમમાં દેસાઈ, કાકાસાહેબ અને નરહરિભાઈ પરીખની બાજુમાં રહેતા હરિજન બાળકો માટે બાલમંદિર શરૂ કરવાનો વિચાર કર્યો. તેના હતા. ત્યારબાદ મહાત્મા ગાંધીજીની સલાહથી તેઓ વઢવાણ ઉદ્ઘાટન માટે ગિજુભાઈ બધેકા અધ્યાપન મંદિરના ભાઈ બહેનોને આવ્યા અને શ્રી ફૂલચન્દ્રભાઈ તથા ચમનભાઈ સાથે રચનાત્મક લઈને આવ્યા. બાલમંદિરનું ઉદ્ઘાટન કર્યું. પોરબદ્રના પ્રવૃત્તિમાં જોડાયા. અગ્રણીઓ અને પાઠકજી તથા તેમના સાથીઓએ ગિજુભાઈનું ઇ.સ. ૧૯૨૮માં પૂ. ગાંધીજીની આજ્ઞાથી પોરબંદર પાસે ભાવભર્યું સ્વાગત કર્યું. છાયા ગામમાં ગાંધી આશ્રમની સ્થાપના કરવામાં આવી. ગાંધી આશ્રમનો વહીવટ ખૂબ કરકસરથી કરવામાં આવતો આશ્રમમાં હરિજન બાળકો માટે શાળા અને છાત્રાલય શરૂ હતો. પાઠકજી પણ મર્યાદિત વેતન લેતા હતા. તેમનાં પત્ની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy