________________
૪૯૬
બૃહદ્ ગુજરાત તા. ર૯-૫-૧૮૯૭ના રોજ વઢવાણમાં માધવરાય “નામનાને ઠોકર મારનાર તરીકે “અજ્ઞાત' એક સરસ ઉદાહરણ વૈષ્ણવને ઘેર જન્મ ભાવનાશીલ અને દીન-દુઃખિયાને સહાયરૂપ રજૂ કરી રહ્યા છે. કેળવણી, સહશિક્ષણ, લગ્ન, બહ્મચર્ય, પ્રાર્થના થનારાં માતાપિતાના સાદા અને શ્રમનિષ્ઠ જીવનનો પ્રભાવ વગેરે પ્રશ્નોને ચર્ચતા એ પત્રો ગુજરાતી સાહિત્યમાં મૂલ્યવાન ચમનભાઈ ઉપર પડ્યો. સ્વભાવે એકાંતપ્રિય ચમનભાઈ ગણાયા. અભ્યાસમાં હોંશિયાર હતા. સહાધ્યાયીઓને ભણવામાં મદદરૂપ
૧૯૩૦ના નમક સત્યાગ્રહ વખતે ચમનભાઈએ શાળામાંથી થતા. હાઈસ્કૂલમાં હતા ત્યારથી મોતીભાઈ દરજીના સંપર્ક રાષ્ટ્રીય
મુક્ત થઈને વીરમગામ છાવણીમાં શિબરપતિ તરીકે સુકાન રંગે રંગાયા. “ધર્મ પુસ્તકાલય” સંભાળતા હતા. શાંત, ઉદ્યમી,
સંભાળ્યું. લડાયકવૃત્તિવાળા નવયુવાનો ચમનભાઈની અનોખી સેવાપરાયણ જીવનમાં વાંચનને પરિણામે ચિંતન ભળ્યું.
શિસ્તનું પાલન કરતા હતા. સાંજની પ્રાર્થના પછી છાવણીમાં સ્વદેશીવ્રત ધારણ કર્યું. મેટ્રિક પાસ થયા પછી લોન લઈને
પ્રશ્નોત્તરી થતી. ચમનભાઈએ યુવાનોને જીવનના અમૂલ્ય પાઠો ભાવનગરની શામળદાસ કોલેજમાં બી.એ.નો અભ્યાસ કર્યો.
શીખવ્યા, વિચારશીલ કાર્યકર્તાઓને નવી દૃષ્ટિ આપી હતી. લોન ભરપાઈ કરવા માટે મુંબઈ-સાંતાક્રૂઝ ગુરુકુળમાં શિક્ષક તરીકે
ચમનભાઈ વહેલી સવારથી મોડી સાંજ સુધી કામ કરતા જોડાયા. લોન ભરપાઈ થઈ ગયા પછી વઢવાણમાં શ્રી.
હતા. ખોરાકમાં માત્ર ભાખરી અને છાશ લેતા હતા. રાત્રે એક ફૂલચન્દ્રભાઈ શાહે સ્થાપેલી રાષ્ટ્રીય શાળામાં આચાર્ય તરીકે
કોથળા ઉપર પંચિયું ઓઢીને સૂઈ રહેતા. સત્યાગ્રહ દરમ્યાન જોડાયા અને સંસ્થાના આજીવન સભ્ય બન્યા.
સાધકનું જીવન જીવતા હતા. તેઓ ટૂંકું પંચિયું, પહેરણ અને માથે શાળાના આચાર્ય અને વિદ્યાર્થીમંડળના પ્રમુખ તરીકે ખાદી ટોપી એ સાદો પોષાક પહેરતા હતા. ગાંધી-ઇરવીન કરાર ચમનભાઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓના માર્ગદર્શક બન્યા. રાષ્ટ્રીય
થતાં લડત મોકુફ રહી ત્યારે ઠક્કરબાપાની સૂચનાથી, ચમનભાઈએ શાળામાં ઉત્તમ શિક્ષક હતા. ઇતિહાસ, ભૂગોળ, રાજયબંધારણ વિરમગામ તાલુકાના ૧૦૫ ગામડાંમાં પગપાળા ફરીને હરિજનોની અને હિન્દી શીખવતા હતા. તેઓ હિન્દી કવિતા, રામાયણની સ્થિતિનો અભ્યાસ કર્યો અને તેનો અહેવાલ મોકલી આપેલો. ઇ. ચોપાઈ મધુર કંઠે ગાતા. મોતીભાઈ દરજીની પ્રેરણાથી આજીવન સ. ૧૯૩૨માં ફરી લડત શરૂ થતાં સરકારે પૂ. ગાંધીજી અને બહ્મચર્ય પાળવાનો તેમણે નિર્ણય કરેલો, તેથી વૃદ્ધ માતાને આગેવાનોની ધરપકડ શરૂ કરી. દમનનો કોરડો વીંક્યો. ઘરકામમાં તેઓ પોતે જ મદદરૂપ થતા હતા.
ચમનભાઈને પકડ્યા અને ૧૫ મહિનાની સજા થઈ. પહેલાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ અને ૧૮ શિક્ષકોથી ધમધમતી સાબરમતી જેલમાં, પછી યરવડા જેલમાં રાખવામાં આવ્યા. રાષ્ટ્રીય શાળા અસ્પૃશ્યતા નિવારણના સિદ્ધાંતને કારણે અચાનક વીરમગામ છાવણીમાં બે વર્ષ સુધી રાતદિવસ જોયા વિના તૂટી પડી. સવર્ણોએ તેમનાં બાળકોને શાળામાંથી ઉઠાડી લીધાં. માત્ર ભાખરી - છાશ ખાઈને જ કામ કર્યું. તેનાથી શરીર સાવ અપાર સમતાથી ચમનભાઈ મોટી રાષ્ટ્રીય શાળાના આચાર્ય મટી ઘસાઈ ગયેલું. જેલજીવનની કઠોરતાએ એમની શરીરશક્તિનો બાળકોના શિક્ષક બની ગયા. શાળાનાં મોટાં મકાનોનો નકશો સદંતર છાસ કર્યો. યરવડા જેલમાં તેમની બિમારીનું ક્ષય તરીકે સંકેલી લઈને ઝાડપાન ઉછેરવા લાગ્યા. એ વખતે શ્રી. નિદાન થયું. ગાંધીજીની ભલામણથી જેલ સુપ્રિટેન્ડેન્ટે તેમને ફૂલચન્દભાઈએ પૂ. કાકા કાલેલકરને સંસ્થામાં નિમંત્રેલા. એમણે તપાસીને પૂછયું, “તમારે દૂધ અને રોટી જોઈએ છે?” શ્રી. ચમનભાઈને તત્ત્વનિષ્ઠ છતાં નમ્ર, નિરાગ્રહી છતાં તેજસ્વી, ચમનભાઈએ કહ્યું, ‘‘હું કેદી છું. મારા શરીરને કેવા ખોરાકની કર્તવ્યનિષ્ઠ અને રાષ્ટ્રીય કેળવણીના આધારસ્તંભ તરીકે જરૂર છે તે જોવાનું કામ તમારું છે, મારું નથી”. સિદ્ધાંતનિષ્ઠ એવા ઓળખાવેલા.
કે ક્યારેય કોઈ માગણી જ કરી નહિ. જેલ સત્તાવાળાઓએ રાષ્ટ્રીય શાળાના આદર્શ શિક્ષકોમાં માળાના મેરસમાં હતા
પાછળથી દૂધ અને રોટલી આપવાનું શરૂ કર્યું પણ તેમનું શરીર ચમનભાઈ. સાધુચરિત ચમનભાઈની ચિંતનપ્રધાન, સાત્વિક અને
લથડ્યું હતું. પંદર માસ પછી સાવ ભાંગી ગયેલા શરીરે વઢવાણ વત્સલ પ્રકૃતિએ વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ જીતી લીધેલો.
આવ્યા. ગાંધીજીએ તેમના માટે કહેલું કે, ““ભાઈ વૈષ્ણવ આદર્શ તેમની પાસેથી મિત્રો, કાર્યકરો, યુવકો, વિદ્યાર્થીઓ રૂબરૂ અને
સત્યાગ્રહી કેદી હતા.” પત્રો દ્વારા માર્ગદર્શન મેળવતા. પત્રોમાં તેમના મૌલિક વિચારો ચમનભાઈની તબિયતથી વ્યથિત ફૂલચન્દભાઈએ તેમને પ્રગટ થતા. ચમનભાઈએ તેમના નામ વગર આ પત્રો છાપવાની આગ્રહ કરીને ડૉ. મુકુન્દભાઈ જોશી સાથે પંચગની મોકલ્યા. ત્યાં સંમતિ આપી. ‘તેત્રીસ પત્રો' લેખક “અજ્ઞાત' એ નામે પુસ્તક ડૉ. મુકુન્દભાઈએ તેમની પાસે એડોલ્ફ જુસ્ટનું ‘રિટર્ન ટુ નેચર' પ્રગટ કરવામાં આવેલું, જેની પ્રસ્તાવના કિશોરલાલ મશરૂવાલાએ પુસ્તક વાંચ્યું. ત્યારે ચમનભાઈએ કહેલું કે, “મને તો લાગે છે કે લખેલી. ચમનભાઈની નિર્મોહી વૃત્તિ વિશે તેમણે લખ્યું છે કે માણસજાતના સર્વ દુ:ખનો ઉપાય આ માણસે આ પુસ્તકમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org