________________
પ્રતિભા દર્શન
જે ૪૫ ૧૯૨૯માં ખાખરેચીના ખેડૂતોને ન્યાય અપાવવા ફૂલચન્દભાઈ તબિયત કથળતી જતી હતી. એ જ અરસામાં ફરી નમક સત્યાગ્રહ અને તેમના સ્વયંસેવકોએ લડત આપી. કાઠિયાવાડની ધરતી શરૂ થયો, (૧૯૩૨) આ સંગ્રામ વધુ ઉગ્ર હતો. અમદાવાદ પરના આ પ્રથમ સત્યાગ્રહ જંગમાં પ્રજાનો વિજય થયો. જિલ્લાના પરિષદના પ્રમુખ તરીકે ફૂલચન્દ્રભાઈ પકડાયા. તેમને ફૂલચન્દભાઈ સૌરાષ્ટ્રની પ્રજાના પ્રાણરૂપ બની ગયા. ઈ. સ. સાડા સાત મહિનાની સખ્ત કેદની સજા થઈ. સાબરમતી પછી ૧૯૩૦ના નમક સત્યાગ્રહ વખતે તેઓ પ્રચારકાર્ય કરતા હતા. વિસાપુર જેલમાં લઈ ગયા. ઇ. સ. ૧૯૩૩માં જેલમાંથી છૂટીને ૭મી એપ્રિલે ધરપકડ થઈ અને સાડા છ માસની સખ્ત કેદની સજા આવ્યા ત્યારે ગંભીર માંદગી સાથે લેતા આવ્યા. દમ અને ક્ષયનું થઈ. શરૂઆતમાં સાબરમતી જેલમાં અને પછી થાણા જેલમાં લઈ નિદાન થયું. હવાફેર માટે પોરબંદર, પછી પંચગની ગયા. થોડો ગયા. જેલના ખરાબ ખોરાકને કારણે તેમની તબિયત લથડી. દશ આરામ થયો એટલે વઢવાણ આવી શાળામાં કામ કરવા લાગ્યા. શેર વજન ઘટી ગયું. ૧લી ઓક્ટોબરે છૂટ્યા. પૂર્ણ સ્વરાજ્ય સેવાગ્રામ પૂ. બાપુને મળવા ગયેલા ત્યારે તેમણે રચનાત્મક કાર્ય સંગ્રામ અંગેના પૂ. ગાંધીજીના આદેશ પ્રમાણે ‘પિકેટીંગ મંડળ'ની કરવાની સલાહ આપી હતી. સ્થાપના કરી. વઢવાણ, મોરબી, ભાવનગરમાં વિદેશી કાપડની
ઇ. સ. ૧૯૩૭માં રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય દુકાનો અને દારૂના પીઠાઓ ઉપર પિકેટીંગના કાર્યક્રમો હાથ ધર્યા.
પરિષદના અધિવેશનમાં પરિષદના મંત્રી તરીકે હાજર રહ્યા. આ બધા સમયે શ્રીમતી શારદાબહેને તેમની સાથે લડતમાં ભાગ
નબળી તબિયતે પણ ઇ. સ. ૧૯૩૯ના રાજકોટ સત્યાગ્રહમાં લીધેલો. ભાવનગરમાં ધરપકડ થઈ, જેલમાં પૂર્યા. વળી છૂટ્યા.
ભાગ લીધેલો. ફૂલચન્દભાઈએ રાજયોના અન્યાય સામે લડતો રાજયે વચનભંગ કરવાથી ફરી લડત ચાલુ કરી. તેમની ટુકડીને
આપી એ જ રીતે વઢવાણના જાહેરજીવનને કલુષિત કરનાર ગિરફતાર કરીને ખૂબ ત્રાસ ગુજાર્યો. છેવટે સમાધાન થયું. આંતરિક કલેશને મિટાવવા તનતોડ પ્રયાસ કર્યો. પ્રજાસેવક કોઈ
મોરબીમાં સત્યાગ્રહીઓ પર અમાનુષી ત્રાસ ગુજારવામાં વ્યક્તિનો પક્ષકાર નથી હોતો, તે કેવળ સત્ય અને ન્યાયનો પક્ષ આવ્યો. ફૂલચન્દભાઈ તથા શિવાનન્દજીને છ કલાક ઘોડાસરમાં લે છે. આ સિદ્ધાંતને તેઓ જીવનભર વળગી રહ્યા. તેઓ જાગૃત પૂરી રાખેલા. પૂ. ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈને જાતતપાસ કર્મવીર હતા. માટે મોરબી મોકલ્યા. અંતે રચનાત્મક કાર્ય કરવા દેવાની જેલવાસ દરમ્યાન તેમનું ચિંતન અને સ્વાધ્યાય ચાલતા. દીવાનની કબૂલાત પછી સમાધાન થયું. ધ્રોળમાં રાષ્ટ્રધ્વજની રક્ષા
સામાન્ય રીતે વહેલા ઊઠીને દોઢ બે કલાકનો સ્વાધ્યાય કરતા. કાજે સત્યાગ્રહ જંગ શરૂ થયેલો. સભા સરઘસોની મનાઈ સામે
સારી લાગતી વિગતો નોંધપાથીમાં ઉતારી લેતા. સત્યાગ્રહોમાં સરઘસ નીકળતાં, સૈનિકો પર લાઠીચાર્જ અને પશુસત્તાનું પ્રદર્શન પ્રસંગોને અનુલક્ષીને લોકોને પ્રેરક બને તેવાં ગીતો રચનારા શીઘ કર્યું. વાટાધાટોને અંતે છેવટે સમાધાન થયું. અને ભવ્ય વિજય કવિ હતા. એમના જીવનનું સૂત્ર હતું ‘કિસ્મત ક્યાંથી ભારત સરઘસ નીકળ્યું.
હિત કાયા ઢળે રે”. નિખાલસ અને સત્યવક્તા હતા. જેમ રોષે | સ્વભાવે લડવૈયા ફૂલચન્દભાઈ કોઈપણ સ્થળે થતો ભરાતા એ રીતે જ હળવાફૂલ બની ખડખડાટ મુક્ત હાસ્ય વેરતા. અન્યાય કે જુલ્મ સાંખી શકતા નહિ. ઇ. સ. ૧૯૩૧માં ધ્રાંગધ્રાના સ્વજનોની માંદગીમાં વત્સલ માતાની જેમ સારવાર કરતા. ઠાકોર સાહેબે કાઠિયાવાડ રાજકીય પરિષદ ભરવા સામે મનાઈ દમ અને ક્ષયને કારણે પથારીવશ બન્યા પછી શ્રીમતી હુકમ ફરમાવતાં લડત શરૂ થઈ, લચન્દભાઈ તેમનાં ૭૫ વર્ષનાં શારદાબહેનની મુડીમાંથી બંધાવેલ ‘સેવાસદન' મકાનમાં જઈને વૃદ્ધ માતુશ્રીની સાથે પ્રાંગધ્રા પહોંચ્યા, અને પછી ચુનંદા રહ્યા. ૩૦ મી ઓગષ્ટ ૧૯૪૧ની રાતે ૪૬ વર્ષની વયે જીર્ણ દેહને સત્યાગ્રહીઓની ટુકડીઓ આવી. રચનાત્મક કાર્યક્રમ કરનારા ત્યજીને ઉન્નત આત્મા સ્વધામ સીધાવ્યો. સૌરાષ્ટ્રના જાહેરજીવનનો નવયુવાનોનું મંડળ પણ હતું. રાજયે સત્યાગ્રહીઓ પર અનહદ પ્રાણ, પ્રજાહદયનો અખંડ જલતો પ્રેરણાદીપ જીવનભર સત્યના જુલમ ગુજાર્યા. ધરપકડ કરી, ત્રાસદાયક જેલમાં પૂર્યા. શ્રી શત્રે અન્યાય સામે ઝૂઝતાં ઝૂઝતાં ચિરશાન્તિમાં પોઢ્યો. પૂ. ફૂલચન્દભાઈએ લખ્યું છે કે, “અનેક પવિત્ર બલિદાનોમાં મારાં બાપુએ સૌના હદયની વ્યથા વ્યક્ત કરી, “આપણે સૌથી બહાદુર માતોનો કારાવાસ એ સૌથી પવિત્ર બલિદાન ગણાય. જેલની અને સર્વોત્તમ સેવક ગુમાવ્યો છે.” ઓરડીને એમણે ઉપાશ્રય બનાવી મૂકી.” પ્રાંગધ્રાની લડતનો પ્રત્યાઘાત પ્રજા પર અને ફૂલચન્દભાઈ ઉપર ભારે થયો. નિરુપાયે
સાધુચરિત લડત મુલતવી રાખવી પડી. ફૂલચન્દભાઈનું શરીર લથડ્યું. છતાં
ચમનભાઈ વૈષ્ણવ તેમણે કારી ઘા શાંતિપૂર્વક સહી લીધો.
દરેકે પોતપોતાનો રસ્તો નવેસરથી પોતામાંથી જ કાઢવો ઉપરાઉપરી સત્યાગ્રહો અને કારાવાસને કારણે તેમની જોઈએ, અને ઊંચે ચઢવું જોઈએ.” –ચમનભાઈ વૈષ્ણવ
જા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org