SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ જે બૃહદ્ ગુજરાત કર્મવીર ફૂલચન્દભાઈ શારદાબહેન પણ ફૂલચન્દભાઈના પારમાર્થિક જીવનનાં સહધર્મચારિણી બનીને રહ્યાં. ઘૂમટાનો કુરિવાજ છોડ્યો, “જ્યાં દીઠો ત્યાં એકરંગી જ દીઠો” આભૂષણો ત્યજયાં, ખાદી અપનાવી, એટલું જ નહિ જીવનભર દોરંગાને એ સદા વંદનીય” જાતે કાંતીને ખાદી પહેરી, સ્નેહીજનોને પણ હાથની કાંતેલી ખાદી ઝવેરચંદ મેઘાણી. નેહના પ્રતીકરૂપે આપતાં . ધર્મનિષ્ઠ, ચુસ્ત જૈન શ્રીમંત કુટુંબમાં ઇ. સ. ૧૮૯૫ના ઈ. સ. ૧૯૨૧ની સાલમાં મહાત્મા ગાંધીજીએ ‘એક માર્ચની બીજી તારીખે ફૂલચન્દભાઈનો જન્મ, વ્યવહારદક્ષ પિતા - વર્ષમાં સ્વરાજયની હાકલ કરી. મહાસભાના સભ્યો નોંધવા માટે અને સેવાપરાયણ માતાએ લાડકોડમાં ઉછેર્યા, તો સાથે તેમનામાં કુલચન્દભાઈ ખભે થેલો લટકાવીને રાષ્ટ્રીય શાળાના યુવાન મિત્રો ધાર્મિક સંસ્કારોનું સિંચન પણ કર્યું. વતન વઢવાણ, પિતા સાથે ગામડે ગામડે ઘૂમવા લાગ્યા. ફૂલચન્દભાઈ, શિવાનન્દજી, અનાજના વેપારી. ‘નથુ માણકા’ નામે ઓળખાતી પ્રતિષ્ઠિત પેઢી. શારદાબહેન અને તેમની મંડળી ફૂલચન્દભાઈ રચિત ગીતો ગાતાં સંયુક્ત કુટુંબનું વાતાવરણ મળ્યું. ગામે ગામ ફરતાં, દારૂ, પરદેશી કાપડ, ચા વગેરેના બહિષ્કાર અત્યંત બુદ્ધિશાળી અને તેજસ્વી ફૂલચંદભાઈએ બી.એ. માટે લોકોને સમજાવતા. ફૂલચન્દભાઈ અને તેમના સાથીઓએ સુધી અભ્યાસ કર્યો. પૂનામાં અભ્યાસકાળ દરમ્યાન ત્યાંના રાષ્ટ્રીય પ્રજાજીવનમાં નવા પ્રાણ સીંચ્યા. વાતાવરણે તેમનામાં રાષ્ટ્રીય ભાવનાનાં બીજ રોપ્યાં. ઇ. સ. ૧૯૩૨માં નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લેવા તેઓ હજી ભણતા હતા ત્યારે જ વઢવાણના પ્રતિષ્ઠિત કાઠિયાવાડમાંથી ફૂલચન્દ્રભાઈ શાહની સાથે બાર સત્યાગ્રહીઓ વેપારીનાં એકનાં એક લાડકવાયાં પુત્રી શારદાદેવી સાથે ઇ. સ. ગયેલા. જેલમાં જ કેસ ચાલ્યો, એક વર્ષની સપ્તકેદની સજા થઈ, ૧૯૧૨માં લગ્નગ્રંથિથી જોડાયા. થોડા સમયમાં પિતા જેલ જીવનનો પહેલો અનુભવ, તેમનું નાજુક શરીર જેલનો ખોરાક કસ્તુરચંદશાહનું અવસાન થયું. વેપાર ધંધો ભાંગી પડ્યો. એ અને ભારે કામ સહન કરી શક્યું નહિ. બિમાર પડ્યા, સંજોગોમાં મુશ્કેલી વચ્ચે અભ્યાસ પૂરો કર્યો. અને ઇ. સ. ઇસ્પિતાલમાં રાખ્યા. એક મહિનામાં લડતનું સમાધાન થતાં છૂટીને ૧૯૧૬માં વઢવાણ શહેરની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. એ વઢવાણ આવ્યા ત્યારે લોકોએ તેમનું અક્ષત-કંકુથી ભાવભર્યું અરસામાં ‘શ્રીમદ્ રાજચંદ્રજી જયંતિ ઉત્સવ’ પ્રસંગે પૂ. મહાત્મા સ્વાગત કર્યું. ગાંધીજી અને આનંદશંકર ધ્રુવ વઢવાણ પધારેલા. મહાત્માજીનાં શ્રી ફૂલચન્દભાઈના જીવનમાં અને સૌરાષ્ટ્રના પ્રથમ દર્શને જ તેમના પ્રત્યે ભક્તિભાવ પ્રગટ્યો. રાષ્ટ્રીય રાજકારણમાં ઇ.સ. ૧૯૨૫ થી ૧૯૨૯નો ગાળો મહત્ત્વનો હતો. સંસ્થામાં કામ કરવાની ઇચ્છા હતી. એ તક ઊભી થઈ. ઇ. સ. શ્રી ફૂલચન્દભાઈ કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી બન્યા અને ૧૯૧૭માં ગાંધીજીએ અમદાવાદમાં “સત્યાગ્રહ આશ્રમ' શરૂ કર્યો. આ પાંચ વર્ષમાં ત્રણ અધિવેશનો ભરાયાં. ફૂલચન્દ્રભાઈના અક્ષર ત્યાં રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે ફૂલચંદભાઈ જોડાયા. મોતીના દાણા જેવા સુન્દર હતા. પરિષદના ચોપડા જાતે જ આશ્રમના મંત્રી અને વિદ્યાલયના અધ્યાપક તરીકે કામ કર્યું. લખતા. રાષ્ટ્રીય શાળા, અત્યજ સમિતિ અને યુવકસંઘ માટે, વિદ્યાર્થી વત્સલ ફૂલચંદભાઈએ રાષ્ટ્રવિધાયક ગાંધીજી કલકત્તા, બર્મા, કરાંચી, મુંબઈ, વગેરે સ્થળોએ ફાળો ઉઘરાવવા પાસેથી જીવનની તાલીમ મેળવી. તેમનાં વૃદ્ધ માતુશ્રી અને પત્ની માટે ફૂલચન્દભાઈ ગયા હતા. શારદાબહેન સાથે તેઓ આશ્રમમાં રહેતા હતા. આશ્રમમાં ઈ. સ. ૧૯૨૬-૨૭માં ‘કાઠિયાવાડ સત્યાગ્રહ દળ'ની ફૂલચન્દ્રભાઈની તબિયત લથડતાં વઢવાણ પાછા ફર્યા. ઇ. સ. તેમણે સ્થાપના કરી. ઇ. સ. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં ૧૯૨૦માં રીતસરની શાળા શરૂ કરી. તે જ વઢવાણ રાષ્ટ્રીય ભાગ લેવા માટે ફૂલચન્દભાઈ, શારદાબેન, શિવાનન્દજી અને શાળા, પ્રાથમિકશાળાથી વિનિત (મેટ્રિક) સુધીના વર્ગો ચાલુ રામનારાયણ ચાલું રામનારાયણ ના. પાઠક ત્યાં પહોંચી ગયા. ફૂલચન્દભાઈને થયા. ભાવનાશીલ શિક્ષકોનું જૂથ મળ્યું. ‘યુદ્ધકવિ'નું બિરુદ આપવામાં આવેલું. વિરાટ સભામાં તેમનાં લચન્દભાઈ અડગ સત્યાગ્રહી અને સમાજ સુધારક તો ગીતો ગવાતાં અને રામભાઈ વીરરસની વાર્તાઓ કહીને લોકોમાં હતા જ, સાથોસાથ પ્રેમાળ શિક્ષક હતા. વિદ્યાર્થીઓના મિત્ર ઉત્સાહ પ્રેરતા. આ દરમિયાન રાજયના અધિકારીઓના જુલ્મો બનીને રહેનારા ફૂલચન્દભાઈ વ્યાખ્યાન કરવા ઊભા થતા ત્યારે સામે પ્રજાનો આત્મા જાગૃત થયો. વર્તમાનપત્રો પરના પ્રતિબંધ તેમના ગૌર વર્ણ, અણિયાળું નાક, માંજરી આંખો અને સુકોમળ સામે પરિષદે ચળવળ શરૂ કરી. આ પ્રસંગે ફૂલચન્દભાઈની ચહેરામાંથી ઓજસનાં કિરણો ફૂટતાં હતાં. શ્રી કાકાસાહેબે તેમને ધરપકડ કરવામાં આવી. આગેવાનો પર લાઠી ચાર્જ થયો. છેવટે રાષ્ટ્રીય શિક્ષણના આધ અધ્યાપક”નું બિરુદ આપેલું. શ્રીમતી રાજયે દિલગીરી દર્શાવીને તેમને મુક્ત કરવા પડ્યા. ઇ. સ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy