________________
પ્રતિભા દર્શન
જે ૪૮૯ કેટલાંક મહત્ત્વના કવિઓની જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી થયેલી ૩૮ વર્ષની અધ્યાપકીય અને સાહિત્યિક કારકિર્દી દરમ્યાન વિવેચના છે. તેઓ કૃતિના મર્મ સુધી પહોંચીને નવાધોરણે તેની તેમનું મુખ્ય પ્રદાન સાહિત્યના વિવેચન ક્ષેત્રે રહ્યું છે. અલબત્ત રચનાને તપાસે છે. જો કે તેમના વિવેચનમાં થોડી અસ્પષ્ટતા અને ‘અવર શું કેલુખ' પ્રયોગશીલતાથી બોધકથાને વાર્તાસ્વરુપમાં દીર્ઘસૂત્રીપણું છે.
ઊંચકતા વાર્તાસંગ્રહ ભાષાસંવેદનની વિશેષ મુદ્રા ઉપસાવે છે. તો ચંદ્રકાંત શેઠ
ખડકી’ પરંપરા અને પ્રયોગના સંયોજન પર ઊભેલી જાતીયતાને
પડછે પ્રણયને લવતી નવલકથા છે. તો ‘બાજબાજી' નવલકથામાં આધુનિક કવિતાને ગાંભીર્ય, પકવતા અને શિષ્ટતાનો પાસ કરામત અને પ્રયોગશીલતા નથી. પણ પ્રેમમાં વહેમ, શક અને આપનાર, નિબંધ, નાટક, વિવેચન અને અનુવાદ-સંપાદનના ક્ષેત્રે શંકાને નિરૂપતી કરુણ નવલકથા છે. “બાયલાઇન'માં ફ્રી લાન્સ કામ કરનાર ચંદ્રકાંત શેઠનો જન્મ ૩-૨-૧૯૩૮ના રોજ પંચમહાલ ( પત્રકાર તરીકે અને દેશ દુનિયા વિશે વિચારનોંધો છે. જિલ્લાના કાલોલ ગામે થયો હતો. ગુજરાતી અને સંસ્કૃત સાથે
‘સુરેશ જોશીથી સત્યજિત શર્મા’, ‘આઠમા દાયકાની ઇ. સ. ૧૯૫૮માં બી.એ., ઈ. સ. ૧૯૬૧માં એમ.એ. અને
કવિતા', “સંધાન -૧, સંધાન-૨', “સંધાન ૩-૪', “આત્મપદી’ ઇ. સ. ૧૯૭૯માં વિદ્યાવાચસ્પતિ થયા. વિવિધ સંસ્થાઓમાં
વગેરે તેમનાં સંપાદનો છે. ઉપરાંત ચેખોવની કૃતિ “શ્રી સિસ્ટર' અધ્યાપક, રીડર અને પ્રોફેસર તરીકે કામગીરી કરી. તેમને ઇ. સ.
અને દોસ્તોએવસ્કિની “ધ મિકવન'ના અનુવાદ અનુક્રમે “ત્રણ ૧૯૬૪માં કુમારચંદ્રક અને નર્મદચંદ્રક, ઇ. સ. ૧૯૮૪-૮૫માં
બહેનો” અને “વિનીતા - એક કપોલકલ્પિત' એ નામે આપ્યો છે. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ઇ. સ. ૧૯૮૫માં રણજીતરામ
સંપાદનોમાં નવી નવલિકાની વિભાવનાને સ્પષ્ટ કરતી વિવેચના, સુવર્ણચંદ્રક અને ઇ. સ. ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના
કૃતિલક્ષી ચર્ચા વગેરે જણાય છે. એવોર્ડ પ્રાપ્ત થયા.
તેમને પશ્ચિમના સર્જનાત્મક તેમ જ વિવેચનાત્મક આજની પેઢીમાં આ જાગૃત વિવેચકમાં તટસ્થ મૂલ્યાંકન કરવાની દષ્ટિ છે. “કાવ્યપ્રત્યક્ષ', “અર્થાન્તર', “રામનારાયણ વિ.
સાહિત્યપ્રવાહોમાં વિદ્યાર્થીકાળથી ઊંડી દિલચસ્પી અને નિસ્બત પાઠક', “આયરનીનું સ્વરુપ”, “સ્વામીનારાયણ સંતકવિતા', એ
રહી છે. તેમાં પણ આધુનિકતા એમનો અતિપ્રિય વિષય છે. આથી તેમના વિવેચન ગ્રંથો છે. તેમાં સાંગોપાંગ અભ્યાસ, અશેષ
જ “સાહિત્યમાં આધુનિકતા' નામે એક વિવેચનગ્રંથ આપ્યો. નિરૂપણ, પૂર્વગ્રહમુક્ત અભિગમ અને તાટધ્યપૂર્ણ પ્રતિભાવની
‘ચંદ્રકાંત બક્ષીથી ફેરો', “નવ્ય વિવેચન પછી', “સુરેશ જોષીથી પ્રતીતિ થાય છે. આ ગ્રંથોમાં તેમણે કાવ્યસર્જનની પ્રક્રિયા, કવિતા
સુરેશ જોશી’, ‘સાહિત્ય સંશોધન વિશે”, “સાર્ચનો સાહિત્યવિચાર',
‘નિરંજન ભગત-સમગ્ર કવિતાના કવિ', એક પ્રોફાઈલ', અને છંદ, કાવ્યમાં ઔચિત્ય જેવા કાવ્યસિદ્ધાંતોની અને અર્વાચીન ગુજરાતી કવિતાના કેટલાક અગ્રણી કવિઓની કવિતાની તપાસ,
ઉમાશંકર, ખેવના, સંરચના અને સંરચન, સાહિત્યમાં
આધુનિકતા' આધુનિક ગુજરાતી કવિતા અને સર્જક ચેતના, ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર નવલકથાઓની ચર્ચા, સર્જકના વાડ્મય પુરુષાર્થની તપાસ, પરિચય પુસ્તિકા અને
‘કથાપદ', “કવિ અને વિવેચક એલિયટ', “સાહિત્યિક અર્થનો સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક કવિઓની નોંધપાત્ર કવિતાઓ
કોયડો’, ‘રૂપ રચના અને વિકાસ' વગેરે તેમના વિવેચન ગ્રંથો છે. પરના આસ્વાદલેખોનો સમાવેશ છે. તેમનો વિશિષ્ટ ચારિત્રગુણ છે.
ગ્રંથોના શીર્ષકો તેના લેખકના રસ અને રુચિ પ્રગટ કરે છે. આ સંનિષ્ઠા. તેઓ નખશિખ સહૃદય-સંનિષ્ટ છે. તેમના વિવેચનમાં
ઉપરથી કહી શકાય કે તેમણે આધુનિક કથાસાહિત્યને તીવ્ર સંવેદન આ શીલગત સચ્ચાઈ નવું પરિમાણ ઉમેરે છે.
સાથે ગ્રહીને એની અર્થવત્તાને પ્રગટાવવામાં પ્રત્યક્ષ વિવેચનના
મૂલ્યવાન નમૂનાઓ આપ્યા છે. તેમણે આધુનિક નવલોનો સુમન શાહ
અભ્યાસ, અમેરિકન સાહિત્યવાદ પછીની દિશાઓની ચર્ચા, સુરેશ વાર્તાકાર, વિવેચક અને સંપાદક સુમન શાહનો જન્મ
જોષીનાં સર્જન અને વિવેચનની સહૃદય સમીક્ષા અને સમભાવયુક્ત ડભોઈ મુકામે ૧-૧૧-૧૯૩૯ના રોજ થયો હતો. એમ. એસ.
નિરીક્ષણ, સાહિત્ય સંશોધન અને સાર્લ્સ વિશે કરેલ અભ્યાસનું યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે યુનિ.માં
તારણ, કવિ નિરંજન ભગત અને ઉમાશંકરની સર્જકતાની. પ્રથમ વર્ગમાં પ્રથમ. ઇ. સ. ૧૯૬૪થી સ્નાતક-અનુસ્નાતક
સર્વગ્રાહી ચર્ચા, સાહિત્ય, શિક્ષણ અને સાહિત્યિક પ્રવૃત્તિઓ પર કક્ષાએ ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યું. વચ્ચે પાંચેક વર્ષ
લેખો, સંરચનાવાદનો પરિચય આપી કિશોર જાદવની વાર્તા આચાર્ય પણ રહ્યા. ઇ. સ. ૧૯૭૮માં વિદ્યાવાચસ્પતિ થયા.
‘લેબીરિW'ને તેના માનદંડો લાગુ પાડવાનો પ્રયોગ, આધુનિક્તા ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યમાંથી જૂન ૨૦૦૨માં
વિભાવની ચર્ચાથી માંડી તેનાં લક્ષણો, આધુનિક સાહિત્યકલાની નિવૃત્ત થયા.
દાર્શનિક પીઠિકા, આધુનિક્તાનો ઇતિહાસ, આધુનિક ગુજરાતી ૬. પ્ર. ૬૨
Jain Education Intenational
tional
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org