________________
૪૮૮ ૪
બૃહદ્ ગુજરાત કરતાં તેઓ ‘ગાંધીયુગનું વિવેચન' નામે પરિશિષ્ટ પણ આપે છે.
પ્રમોદકુમાર પટેલ અને એ યુગનો સાહિત્યવિચાર પંડિતયુગના સાહિત્ય વિચારથી કઈ રીતે પલટાયો, વિકસ્યો અને આગળ વધ્યો તેની વિચારણા
આધુનિક ગુજરાતી સાહિત્યમાં મૂર્ધન્ય કહી શકાય તેવા આપે છે. અલબત્ત “સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં
વિવેચક પ્રમોદકુમાર પટેલનો જન્મ ૨૦-૯-૧૯૩૩ના રોજ પ્રસ્તુતા'ના વિવેચનોમાં આધુનિક પશ્ચિમી કૃતિવિવેચનમાં જોવા
વલસાડ જિલ્લાના ખારા-અબ્રાહ્મા ગામે થયો હતો. ઇ. સ. મળતી ભિન્નભિન્ન સંજ્ઞાઓના અધ્યાસો કે સંદર્ભોને લક્ષમાં લીધા
૧૯૫૭ અને ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય નથી એ તેમની મર્યાદા ગણાવી શકાય.
સાથે બી.એ. અને એમ.એ. થયા. ઇ. સ. ૧૯૬૯માં
‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર, નર્મદ, નવલરામ, રમણભાઈ તેમણે સંપાદન, સહસંપાદન રૂપે અનેક ગ્રંથો આપ્યા છે.
નીલકંઠ, નરસિંહરાવ અને મણિલાલ દ્વિવેદીનું કાવ્યવિચારનું ઉપરાંત જોડણી વિષયક નવી વિચારણાના સંદર્ભમાં બે પુસ્તિકાઓ
સમીક્ષાત્મક અધ્યયન' પર પી.એચ.ડી. થયા. સરદાર પટેલ ‘જો મન ખુલ્લું હોય તો” અને “શું ભાષાશુદ્ધિ અભિયાન એક તૃત
યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કર્યું. છે?” આપી છે. તેમણે કરેલ “મધ્યકાલીન ગુજરાતી શબ્દકોષ'નું સંપાદન સંસ્થાના બરનું કામ છે અને તે એકલે હાથે સરસ રીતે
અંગ્રેજી, ગુજરાતી અને અન્ય ભાષાઓના ઊંડા અભ્યાસી પાર પાડ્યું છે. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોષ એટલે હરિવલ્લભ
પ્રમોદકુમારને ગુજરાતીમાં સૈદ્ધાત્તિક વિવેચન અને કૃતિલક્ષી ભાયાણીના શબ્દોમાં ‘એક નૂતન શિખરનું સફળ આરોહણ.'
વિવેચનમાં ઊંડો રસ હતો. તેમણે ‘રસસિદ્ધાંતઃ એક પરિચય,
પન્નાલાલ પટેલ, અને ગુજરાતી વિવેચન તત્ત્વવિચાર’ એ સળંગ સાહિત્યિક તથ્યોની માવજતના આ માણસે મધ્યકાલીન
પ્રકરણગ્રંથો રચ્યા છે. તેમાં ભારતીય કાવ્યશાસ્ત્રોના મહત્ત્વના કૃતિસંપાદનો અને કર્તા-અભ્યાસો પણ આપ્યા છે. અને તેમાં તેમનો
સિદ્ધાંતનું તેની પરિભાષા અને પરંપરા સાથેનું નિરુપણ, સંશોધનાત્મક અભિગમ ધ્યાનપાત્ર છે. તેમાં નરસિંહ, મીરાં,
પન્નાલાલનું વ્યક્તિત્વ, તેમની સર્જકતાનો થયેલો વિકાસ, તેમની પ્રેમાનંદ, અખો, દયારામ, જયવંતસૂરિ, ઉપાધ્યાય, યશોવિજયજી
સર્જન પ્રક્રિયા, તેમના સમગ્ર સાહિત્યના ગુણ દોષ, તેમજ વગેરે વિશે વિચારણા છે. નરસિંહ-મીરાં-દયારામની ભક્તિભાવના
ગુજરાતી સાહિત્યમાં તેમનું સ્થાન તથા ગુજરાતી વિવેચન અને કવિત્વની લાક્ષણિક્તાઓ તારવવી, પ્રેમાનંદની
સાહિત્યના આરંભકાળથી માંડી આધુનિક કાળ સુધીમાં થયેલી કવિપ્રતિભાની એના યુગસંદર્ભ અને પરંપરાસંદર્ભમાં કરવી, તેની
તાત્ત્વિક વિચારણાનો આલેખ એ મુદ્દાઓ સમાવિષ્ટ છે. સુદામાચરિત, મામેરું, નળાખ્યાન, દશમસ્કંધ, ઓખાહરણ, રણયજ્ઞ, અભિમન્યુ આખ્યાન અને ચંદ્રહાસ આખ્યાનની ટૂંકી પણ
તેમણે ‘વિભાવના', “શબ્દકોષ', “સંકેત વિસ્તાર’, ‘કથા મુખ્ય મુખ્ય લાક્ષણિક્તાઓ પ્રગટ કરતી સમીક્ષાઓ આપવીઃ
વિવેચન પ્રતિ’, ‘અનુભાવન’ એ વિવેચન ગ્રંથો આપ્યા છે. તેમના અખાને ચિંતક, ચિકિત્સક કે જ્ઞાની જ નહિ પણ સંસારને ઊંચે લઈ
‘વૃત્તિમય ભાવાભાસ' જેવા પંડિતયુગના પ્રશ્ર પરના વિસ્તૃતજવા માગતો સંત કહેવો વગેરે નોંધપાત્ર છે.
લેખમાં મણિલાલ, રમણભાઈ અને આનંદશંકરનાં દૃષ્ટિબિંદુની
તપાસની સાથે એ વિષયની પુનઃ વિચારણા કરી છે. પણ તેમનું તેમના સમગ્ર વિવેચનને (સમીક્ષાઓ, અભ્યાસલેખો)
મુખ્ય ચર્ચાક્ષત્ર રહ્યું છે. આધુનિક કવિતાની સંવેદના અને આકૃતિ સંક્રમણની સમસ્યા કદી નડી નથી. કંઈ પણ લખતી વખતે એમની
તથા અંતઃતત્ત્વ તેમ જ પ્રકાર અને આકારના અભિગમથી થતી અંદરનો સતત સજાગ રહેતો શિક્ષક પોતાની વાત સામા સુધી
વિવેચના. ‘વિભાવના'માં સર્જનાત્મક સાહિત્ય અને વિવેચનની પહોંચાડે છે. તેમાં સામાને આંજી નાખવાની વૃત્તિ જરાય નથી. વૃથા
અદ્યતન વિભાવના અને વલણો તથા ગુજરાતી વિવેચનની સાંપ્રત વિસ્તાર વગરનાં એમનાં વિશદ લખાણો અધ્યાપકીય વિવેચનાના
સ્થિતિ વિશે વિમર્શ ઉપરાંત આપણે ત્યાં થયેલી કાવ્યતત્ત્વવિધાયક નમૂના છે. સીધી, સોંસરવી ઊતરી જાય એવી ભાષા,
વિચારણાનો સ્વાધ્યાય છે. “શબ્દલોક'માં સિદ્ધાંતચર્ચા, આધુનિક બારીક નિરીક્ષણોમાં મૌલિક દૃષ્ટિ, પોતિકા પ્રતિભાવો એ તેમની
ગુજરાતી કવિતા અને નવલિકા વિશે અને એ નિમિત્તે એ સ્વરુપોની . લાક્ષણિક્તા છે.
બદલાયેલી વિભાવનાને સ્પષ્ટ કરતા લેખો છે. “કથા વિવેચન જો કે તે છતાં તેઓ દુરાધ્ય વિવેચક છે એ સ્વીકારવું રહ્યું. પ્રતિ'માં નવલકથા અને ટૂંકી વાર્તાની સ્વરુપચર્ચા, ઉપરાંત કારણ કે તેઓ અમુક પ્રવાહ, તમુક વાદ કે ટોળામાં કદી ભળ્યા મુનશી, ધૂમકેતુ, મડિયા અને જયંત ખત્રીના સાહિત્યનું તથા નથી. તેમણે આકરા લાગે એવા આગ્રહોથી ગુજરાતી સાહિત્યની “મળેલા જીવ’ અને ‘ઉપરવાસ-ત્રયી'નું તથા કેટલીક પ્રયોગશીલ વિવિધ પ્રવૃત્તિઓને ઊંડાણપૂર્વક, સમગ્રપણે તપાસી છે. તેમની વાર્તાઓનું કૃતિનિષ્ઠ વિવેચન છે. “અનુભાવન'માં કલ્પન-પ્રતીકને સાહિત્યિક નિસબત ક્યાંક કશુંક ખોટું થતું જુએ ત્યારે આક્રોશ વ્યક્ત લગતી તાત્ત્વિક વિચારણા ઉપરાંત આધુનિક ગુજરાતી કવિતાની કરી બેસે છે.
ભાષા, આકૃતિ અને રચનાવિધાનની દૃષ્ટિએ તપાસ તેમ જ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org