________________
૪૮૪ જે
બૃહદ્ ગુજરાત સતત પરિશીલન કર્યું. તેમનું લક્ષ્ય હંમેશા ઊંચું રહ્યું હતું. ગયેલા આઇ.એ. રિચાર્ડસ કે એલિયટ જેવા વિવેચકોની તેમના
તેમની પ્રતિભા અનેક ક્ષેત્રોમાં વિહરી હતી. છ કાવ્યસંગ્રહો, પર કોઈ અસર નથી. વળી તેમણે માત્ર કૃતિનિષ્ઠ વિવેચનો જ નવ વિવેચન ગ્રંથો, એક વ્યક્તિચિત્રનો ગ્રંથ, પ્રવાસ વર્ણન,
આપ્યાં છે. તેમની પાસેથી વિવેચનના સિદ્ધાંતો વિશેની કોઈ સાહિત્યનો ઇતિહાસ, સંપાદન અને અનુવાદ, તેમના વિવેચનગ્રંથો
વિચારણા એટલે કે સિદ્ધાંતનિષ્ઠ વિવેચના આપણને મળતી નથી. છે ‘થોડાવિવેચન ગ્રંથો’, ‘પર્યેષણા', “કાવ્યવિમર્શ', ‘અભિગમ', ૨૮-૮-૧૯૮૧ના રોજ તેમનું નિધન થયું. ‘દૃષ્ટિકોણ’, ‘હાનાલાલ', ‘ગોવર્ધનરામ’, ‘કનૈયાલાલ મુનશી',
અનંતરાય રાવળ અને ‘ઉમાશંકર જોષી', વિવેચન કરતી વખતે તેમની દૃષ્ટિ ઠરી હાનાલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર અને મુનશી પર. જો કે તેઓ
સત્યનિષ્ઠ, સહૃદય, વિવેચક અનંતરાય રાવળનો જન્મ કર્તાને નહીં પણ કૃતિને જ નજર સમક્ષ રાખતા. આથી તેમનાં ૧-૧-૧૯૧૨ના રોજ અમરેલીમાં થયો હતો. ભાવનગરની વિવેચનો બહુધા કૃતિનિષ્ઠ છે. વિવેચક તરીકે તેઓ સ્પષ્ટ વક્તા અને
શામળદાસ કોલેજમાંથી ઇ. સ. ૧૯૩૨માં સંસ્કૃત ઓનર્સ અને પરંપરા નિર્મિક વિવેચક મનશી વિષેની સ્વાધ્યાય પતિકા કે ગુજરાતી સાથે બી.એ. બીજા વર્ગમાં અને ઇ. સ. ૧૯૩૪માં નહાનાલાલના ‘કુરુક્ષેત્રની તેમણે કરેલી વિવેચના, ગોવર્ધનરામની ગુજરાતી અને અંગ્રેજી સાથે એમ. એ. પ્રથમવર્ગમાં થયા. તેમની પ્રીતિમીમાંસા, યજ્ઞમીમાંસા વગેરે દ્વારા “સરસ્વતીચંદ્ર'ની કરેલી
સાહિત્યસેવાની કદર રુપે ઇ. સ. ૧૯૫૫માં તેમને રણજીતરામ મીમાંસા, “સર્જનમાં આનંદનું તત્ત્વ' વિશે કરેલ વિચારણા વગેરે સુવર્ણચંદ્રક અને તેમના વિવેચનસંગ્રહ ‘તારતમ્ય'ને સાહિત્ય લેખો તેમની વિવેચન પદ્ધતિ અને વિવેચનદૃષ્ટિનો પરિચય કરાવે અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયા. છે. તેમાં તેમના સુદીર્ઘ અભ્યાસની પ્રતીતિ થાય છે.
| ‘સાહિત્ય વિહાર’, ‘ગંધાક્ષત', “સાહિત્ય નિકષ', ધીરુભાઈ ઠાકર નોંધે છે કે “તેમનાં વિવેચનમાં અરૂઢ.
‘સાહિત્યવિવેચક”, “સમીક્ષા', “સમાલોચના', ‘તારતમ્ય', અભિગમ, નિખાલસ અભિપ્રાયદર્શન અને ઇતિહાસલક્ષ્મી કરતાં
ઉન્મિલન', અને “અનુદર્શન', આ છે તેમના વિવેચન ગ્રંથો. તાત્ત્વિક ભૂમિકા પર વિષય ચર્ચા કરવાનું વલણ વિશેષ દેખાય છે.
રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો એ સમયે તેમણે આપેલ તર્કશુદ્ધ ભૂમિકા પર વિચારની માંગણી કરીને સ્વમંતવ્યની પુષ્ટિ
પ્રત્યુત્તરમાં પોતાના પ્રથમ વિશેષ સાહિત્યના અધ્યાપકનો અને અર્થે શક્ય તેટલાં બધાં પ્રમાણો મૂકવાની તેમની સામાન્ય પદ્ધતિ
બીજો વિશેષ સહૃદય સમીક્ષકનો ગણાવ્યો હતો. અને તેઓ ખરેખર છે. ન્હાનાલાલ અને મુનશી વિશેનાં તેમનાં વિવેચનો આનાં દૃષ્ટાંત
સાત્વિક પ્રકૃતિના, ઠાવકા, ઠરેલ, વિનમ્ર અને નખશિખ છે. “કૃતિનિષ્ઠ વિવેચનોના સારા નમૂનારૂપ બહાનાલાલના
સૌજન્યશીલ એવા બ્રાહ્મણધર્મી વિવેચક હતા. ‘કુરુક્ષેત્ર'ની વિવેચનામાં તેમણે ધ્યાનપાત્ર નિરીક્ષણો કર્યા છે. તટસ્થ અને સમભાવશીલ આ વિવેચકને મધુદર્શી તેઓ કહે છે કે ““કુરુક્ષેત્ર” માટે એક નોંધપાત્ર હકીકત મને એ સમન્વયકાર આનંદશંકર ધ્રુવની જેમ સત્યપિ પ્રિયમ્ કહેવું છે. લાગે છે કે એ અંત:પ્રેરણાનો પ્રસાદ નથી, યૌવનને ઉંબરે પગ આથી તેમની લેખનીમાં નીડરતા કરતાં સમતુલા વિશેષ છે. તેમણે મૂકતાં જાગેલી મહત્ત્વાકાંક્ષાને સિદ્ધ કરવા માટેની બૌદ્ધિક અંગત રાગદ્વેષ તથા ગમા-અણગમાથી પર જે તે કૃતિનો ગુણદોષ પ્રવૃત્તિઓ છે.....માત્ર ઉઘાડી આંખે જોઈએ તો પણ ‘કુરુક્ષેત્રમાં વગેરેનું તટસ્થ વિવેચન કર્યું છે. તેમનામાં વિવેચકમાં હોવા જરૂરી સ્થળે સ્થળે નરી શબ્દાળુતા, ભાવની અને અભિવ્યક્તિની રીતિની એવા ચાર ગુણો-સહૃદયતા, સૌંદર્યદષ્ટિ, વિદ્વત્તા અને સત્યનિષ્ઠાપુનરુક્તિ, પાર વિનાની ઝીણીઝીણી ઊડીને આંખે વળગે એવી હતાં. તેમણે સહૃદયતાને વિશેષ પ્રાધાન્ય આપ્યું. જો કે તે છતાં અસંગતિઓ, વિચિત્ર અર્થાલંકારો, કાલવ્યુત્ક્રમ, ખોટાં અને તેમની વિવેચનામાં માત્ર ગુણદર્શી નથી બની. અસ્થાને આવતાં અવતરણો, ચિત્ય અર્થઘટન, અનવધાનને લીધે
વિવેચક તરીકે લલિત અને લલિતેતર બન્ને પ્રકારનાં સાહિત્ય થઈ જતું કંઈક જુદું જ કથન વગેરે અનેક મર્યાદાઓ નજરે પડે છે. સ્વરૂપોમાં એમની ગતિ એકસરખી છે. કવિતા, નાટક, ટૂંકીવાર્તા, અહીં કવિનો શબ્દશોખ વધ્યો છે પણ શબ્દપ્રયોગના
નવલકથા, ચરિત્ર વગેરે વિવિધ સ્વરૂપનાં પુસ્તકોના પ્રવેશકો, ઔચિત્યાનૌચિત્ય પ્રત્યે કવિ ઉદાસીન થતા જાય છે. ‘આ કથન
અધ્યયન માટે લેખો, આકાશવાણી વાર્તાલાપો, યુનિવર્સિટી તેમની આત્મપ્રતીતિમાંથી આવતા સ્પષ્ટભવિષ્યનો નમૂનો છે. જે
વ્યાખ્યાનો, સામયિકોમાં અવલોકનો, અને ગુજરાત સાહિત્યસભા કહેવું તે સ્પષ્ટ કહેવું, હિંમતથી કહેવું અને ન્યાય ઠરાવી શકાય તો
માટેની વાર્ષિક વામય સમીક્ષાઓ, કવિ ન્હાનાલાલ પર સર્વગ્રાહી જ કહેવું એ તેમનો અભિગમ છે.
અભ્યાસ વગેરે દ્વારા તેમનાં વિવેચનનો પરિચય મળે છે. તેમના હા, એક વસ્તુ નોંધવી રહી કે તેમની એક મર્યાદા પણ છે. વિવેચનની લાક્ષણિકતા છે. ઊંડી નિષ્ઠા, સાંગોપાંગ નિરૂપણ, ઝીણું વોર્સફોલ્ડ એમનું ઓબ્રેશન-વળગણ હતું. વોર્સફોલ્ડ પછી થઈ અને ઊંડું નિહાળતી વેધક દૃષ્ટિ અને સમભાવ. પરિણામે વિષયની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.ainelibrary.org