________________
પ્રતિભા દર્શન
જે ૪૮૩ દૃષ્ટિથી સમન્વિત વિવેચના દ્વારા થાય છે. વળી લેખકની વૈયક્તિક અભ્યાસીની મુદ્રા ઉપસે છે. તેમના આરંભના વિવેચનમાં વિશદ રુચિ અને ઉષ્મા વાચક સાથે અનૌપચારિક સંબંધે જોડાતાં તેમનાં વિશ્લેષણ ને છેવટે વક્તવ્યનું થતું સમગ્રદર્શી સંયોજન જણાય છે. વિવેચનો અરૂઢ શૈલીનાં બન્યાં છે. આથી કેટલાંક ગ્રંથાવલોકનો આથી તેમાં પ્રસ્તાવ આવે છે. તેઓ વાચકની કલ્પનાશક્તિ કે ટૂંકા અને મિતાક્ષરી તો કેટલાંક લાંબા પર્યેષણાત્મક છે. સમજ પર મદાર ન બાંધતા એક જ વાત જુદી જુદી દલીલો, વિવેચકમાં જરૂરી એવા બધા જ ગુણો-અભ્યાસ,
વિવિધ દૃષ્ટાંતો અને વિવિધ વાર્થભંગિઓ દ્વારા રજૂ કરે છે. બહુશ્રુતપણું, રસદષ્ટિ, ઊંચી રુચિ, વેધક દૃષ્ટિ, ઊંડી સાહિત્ય
પરિણામે તેમાં દીર્ઘસૂત્રીપણું પ્રવેશે છે. ભક્તિ અને સ્પષ્ટવક્નત્વ-તેમનામાં પૂરતાં પ્રમાણમાં જ છે. તેમના તેઓ કર્તાનિષ્ઠ નહીં પણ કૃતિનિષ્ઠ વિવેચક હતા. કોઈપણ પ્રથમ તબક્કાના વિવેચનમાં નિર્ભયતા, ધ્યેયનિષ્ઠા, ચંચળતા, કૃતિનું વિવેચન ઝીણી નજરે તે કૃતિનું તથા તેની સાથે સંબંધ આત્મલક્ષિતા છતાં તટસ્થતા અને પ્રયોગશીલતા આ લક્ષણો છે. ધરાવતી અન્ય કૃતિઓનું વાચન કરી સંપૂર્ણ સજજ થઈ પોતાનાં પણ અંતિમ બે દાયકા દરમ્યાન તેમનાં વિવેચન કાર્યમાં મંદતા મંતવ્યો આપતા. પરિણામે જે તે કૃતિનું તત્ત્વાન્વેષી, તલાવગાહી, આવી હતી. તેમનામાં આરંભનો જુસ્સો કે ખુમારી ન રહેતાં તેમનાં નીડર, વિદ્વત્તાપૂર્ણ અને સ્પષ્ટભાષી વિવેચન સાંપડતું. જો કે તેથી લખાણો મોળાં, સમાધાનપ્રિય અને ક્યાંક અભ્યાસની ઊણપ આગળ કહ્યું છે તેમ દીર્ઘસૂત્રીપણું પ્રવેશતું. દર્શાવનારાં બન્યાં. છતાં એક વસ્તુ નોંધવી રહી કે ગુજરાતી આધાર વગર કશું ન લખવું એ તેમનો આદર્શ હતો અને વિવેચનોને પાશ્ચાત્યશૈલીની પ્રયોગશીલતાનો પાસ આપવામાં અને તેને તેઓ શક્ય તેટલી માનુષી હદે વળગી રહ્યા હતા. આથી ગ્રંથાવલોકનનાં નવાં ધોરણો સ્થાપવામાં તેમનું પ્રદાન ઉત્તરવયમાં કરેલાં વિવેચનમાં તેમના પૂર્વગ્રહી અને અંગત અવિસ્મરણીય રહેશે. તેમનું વિવેચનકાર્ય ગાંધીયુગમાં થયું હોવા
રાગદ્વેષયુક્ત માનસની છાયા વરતાય છે. જે તે સમયે તેમને છતાં વિવેચક તરીકે તેમની પ્રતિભા પંડિતયુગની મુદ્રાવાળી વિશેષ પ્રામાણિકપણે જે લાગતું કે તેમણે લખ્યું. આથી તેમના વિવેચનમાં છે. ૧૭-૪-૧૯૭૪ના રોજ તેમનું નિધન થયું.
ક્યારેક તેમના પુણ્યપ્રકોપનું તેમજ કડવાશનું તત્ત્વ પણ પ્રવેશે છે. વિશ્વનાથ ભટ્ટ
તેઓ આગ્રહપૂર્વક માનતા કે સર્જકે હંમેશા પ્રામાણિક રહેવું જોઈએ,
ક્યાંયથી પણ કશું પણ લીધું હોય તો ઋણ સ્વીકાર કરવો જોઈએ વિશ્વનાથ મગનલાલનો જન્મ ઉમરાળા ગામે ૨૦-૩
અને જો તેમ કરતાં ચૂકે તો તેઓ તેની ખબર લઈ નાખતા. ૧૮૯૮ના રોજ થયો હતો. ઇ. સ. ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિવેચનનો ધ્વજ હંમેશા ઊંચો જ રહેવો જોઈએ એમ તેઓ માનતા. વિષય સાથે બી.એ. થયા. છ એક માસ એમ. એ.નો અભ્યાસ કર્યો
વિવેચન પણ સર્જન છે, કળા છે, વિવેચક સર્જક જેટલો જ પણ ગાંધીજીની અસહકારની ચળવળની એમના વિચાર અને
ઊંચો છે એ તેમનો અંગત મત હતો. વિવેચન શાસ્ત્ર કે કલા? ભાવના પર ઊંડી અસર પડી અને તેમના જીવનમાં મોટું પરિવર્તન
સાહિત્યમાં અપહરણ, કૂપમંડૂકતા વગેરે લેખો, દલપતરામ, આવ્યું.
મેઘાણી, વાર્તાકાર રમણલાલ વગેરે ગ્રંથકારોના સમગ્ર કાર્યનું તેમણે ઇ. સ. ૧૯૨૬માં આપણાં સાહિત્યમાંથી ઉત્તમ
અવલોકન, સરસ્વતીચંદ્ર વિશેનું વ્યાખ્યાન વિવેચક તરીકેના ગધના નમૂનાઓને આવરી લેતા “ગધનવનીત' નામના પુસ્તકના
તેમના સામર્થ્યનું દર્શન કરાવે છે. આ વિવેચનો સરળ, સીધી, કરેલા સંપાદન દ્વારા એમના સાહિત્યના અભ્યાસનો, તેમના સચોટ, અર્થવાહી અને શિષ્ટ તેમ જ પ્રવાહી ભાષાનો ગુણ ધરાવે વ્યાપક અને ઝીણવટભર્યા અવલોકનનો પરિચય સાંપડે છે.
છે. ૨૭-૧૧-૧૯૬૮ના રોજ તેમનું નિધન થયું. વિશ્વનાથ ભટ્ટ એટલે તત્ત્વાન્વેષી વિદ્વાન અને નીડર વિવેચક, ‘સાહિત્ય સમીક્ષા', નિકષરેખા’, ‘વિવેચન મુકુર',
મનસુખલાલ ઝવેરી ‘પૂજા અને પ્રતિષ્ઠા’, ‘વિવેચન કલા’એ વિવેચન ગ્રંથો ઉપરાંત મનસુખલાલ ઝવેરીનો જન્મ ૩-૧૦-૧૯૦૭ના રોજ ડબલ્યુ. એચ. હડસનના 'Introduction to the study of જામનગરમાં થયો હતો. એમ.એ. થયા પછી અધ્યાપક, વાઈસ Literature'ના આધારે “સાહિત્યનો સ્વાધ્યાય' આપેલ છે. પ્રિન્સીપાલ અને પ્રિન્સીપાલ તરીકે ઇ. સ. ૧૯૩૭થી ૧૯૭૨ ઉપરાંત નિબંધમાલા, પારિભાષિક કોશ અને ચરિત્ર સ્વાધ્યાયના સુધી કામ કર્યું. તેમનાં ચારિત્ર્ય લક્ષણવિશેષ હતાં બૌદ્ધિક ઉત્તમ નમૂનારૂપે રસપ્રદ શૈલીમાં લખાયેલ ‘વીર નર્મદ’ પણ તેમની પ્રામાણિક્તા અને નિર્દભ. સારસ્વતસેવાની પ્રતીતિ કરાવે છે.
ગાંધીયુગના આ સંતાન પંડિતયુગની પ્રતિભાથી ખૂબ જ “કૌમુદી'-જૂથના આ વિવેચકની વિવેચનામાં નિર્ભિક્તા પ્રભાવિત હતા. આથી એ યુગનાં લક્ષણો આત્મસાત થઈ શકે એવો અને સત્યનિષ્ઠા, તીવ્ર નિરીક્ષણ અને તલાવગાહનને કારણે પ્રખર પુરુષાર્થ દાખવ્યો અને સંસ્કૃત, અંગ્રેજી તથા ગુજરાતી સાહિત્યનું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org