________________
પ્રતિભા દર્શન
જે ૪૮૫ વ્યાપકતાને આવરી લેતી, વિદ્વત્તામંડિત તેમ જ સૌંદર્યદૃષ્ટિથી વિષયમાં ડિસ્ટીંક્શન સાથે પ્રથમ આવી કાન્ત પારિતોષિક મેળવ્યું. પરિપુષ્ઠ અને સૌંદર્યના આદર્શને ચીંધતી, સંતપુરુષના હૃદય જેવી ઇ. સ. ૧૯૩૬માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને ઇ. નિર્મળ તેમની વિવેચન શૈલી કૃતિનો કે સર્જકનો સર્વગ્રાહી અને સ. ૧૯૩૮માં ગુજરાતી અને અંગ્રેજી સાથે એમ.એ. થયા. તલસ્પર્શી પરિચય કરાવે છે. પ્રાસાદિક શૈલીનાં સચોટ અને ગ્રાહ્ય ગુજરાત કોલેજ અને એલ્ફિન્સ્ટન કોલેજમાં ખંડ સમયના વિવેચનોનું ગદ્ય સમાસોક્ત અને કથનરીતિ તળપદી ગુજરાતી અને વ્યાખ્યાતા, પછી ભારતીય વિદ્યાભવનમાં રીડર અને પ્રોફેસર શિષ્ટ સંસ્કૃત મિશ્ર અનૌપચારિક છે.
ભો.જે. વિદ્યાભવનમાં પ્રોફેસર અને આસિસ્ટંટ ડાયરેક્ટર, વિવેચન ઉપરાંત સંપાદન અને એ નિમિત્તે એનાં પ્રવેશકો
એચ.કે. આર્ટસ કોલેજમાં આચાર્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ તેમણે
કુલપતિ, ગુજરાત વિદ્યાસભાના સંયોજક એમ વિવિધ સ્થળોએ આપ્યાં છે. ૧૮-૧૧-૧૯૮૮ના રોજ તેમનું નિધન થયું.
કામ કર્યું. તેઓ વહીવટદાર અને જાહેર પુરુષ ઉપરાંત સારા
વિવેચક, સારા નિબંધકાર અને એથી સારા વાર્તાલાપકાર, ઈશ્વરલાલ દવે
વ્યાખ્યાનકાર હતા. તેમનાં વ્યાખ્યાનો વગેરે ગુજરાતી ભાષાની ઈશ્વરલાલ દવે એટલે વિદ્વત્તા અને રસિકતાનો સંવાદ.
સત્ત્વ સમૃદ્ધિના પરિચયાત્મક છે. આગવી વિચારશક્તિ અને
મૌલિક નિરૂપણરીતિ આ વ્યાખ્યાનોની વિશેષતા હતી. તેમાં અત્યંત તેજસ્વી વિદ્યાર્થી અને વિદ્વાન અધ્યાપક.
તાર્કિક્તા અને ચુસ્તતા. ગદ્ય સુશ્લિષ્ટ અને ક્યારેક તળપદા તેમની કારકિર્દી ઉત્તમ વિવેચનાને વરેલી છે. તેમના
આવિષ્કારને સમાવી લે તેવું જીવંત. સ્વાધ્યાયલેખોમાં તેમની બહુશ્રુતતા, સૂક્ષ્મદષ્ટિ, પૃથક્કરણ શક્તિ,
વિવેચક તરીકે તેમનામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (એમના સંયોજન કૌશલ્ય અને સચોટ અભિવ્યક્તિ તરી આવે છે. આ સર્વ ગુણોમાં રસિકતા કેન્દ્રસ્થાને છે.
વિદ્યાગુરુ) અને રામનારાયણ પાઠકની વિવેચનરીતિનો સમન્વય
છે. તેઓ જે તે વિવેચ્ય કૃતિની બૃહત્ પરિપ્રેક્ષ્યમાં વાત કરે છે. સંપાદક, સહ-સંપાદક અને વિવેચક તરીકે તેમણે અનેક
કેન્દ્ર અને પરિઘ’, ‘ઉપલબ્ધિ, ‘શબ્દાન્તરે', ‘ક્રાન્તિવીર પુસ્તકો લખ્યાં છે. તેમનાં વિવેચનોમાં પરિચયપુસ્તિકાઓ,
ગાંધીજી તેમના ગ્રંથો છે. તેમણે સાહિત્ય તત્ત્વ વિશેની સમજને સાહિત્યસમીક્ષાઓ, સર્જકનો અભ્યાસ, ગ્રંથાવલોકન, તુલનાત્મક
સ્પષ્ટ કરતા લખેલા લેખોમાં અવલોકનોમાં તાટધ્યપૂર્ણ સત્ય અભ્યાસ, વગેરે અનેકનો સમાવેશ છે. ઋજુ હૃદયના, સ્વભાવે
શોધનનો તેમનો ઉપક્રમ જણાય છે. કવિતા, નાટક, નવલિકાનાં નમ્ર એવા આ વિવેચક પાસેથી અધ્યાપકને અપેક્ષિત
સ્વરૂપ વિષયક લેખોમાં વિચારક-વિવેચકનો અભિગમ જણાય અભ્યાસનિષ્ઠાનાં સુહુ ફળરૂપે “કવિ ન્હાનાલાલ'નાં ભાવપ્રધાન
છે. નવલકથા વિષયક લેખોમાં કેળવણીકાર, ઇતિહાસકાર, નાટકો', ‘દક્ષિણભાતરના સૌરાષ્ટ્રીઓ', એમની સૌરાષ્ટ્ર ભાષા,
સંસ્કૃતિ ચિંતક જેવા તેમના વિવિધ પાસાંઓએ તેમના વિવેચનને સાહિત્ય પરંપરા અને સંસ્કાર પ્રણાલી', “સાહિત્ય ગોષ્ઠિ',
ઘડ્યા કર્યું છે. તેની પ્રતીતિ થાય છે. યશવંતભાઈ એટલે ‘ટૂંકીવાર્તા : શિલ્પ અને સર્જન', “સરસ્વતીને તીરે તીરે',
યુનિવર્સિટી લાઈબ્રેરી. ‘ભાવિત’, ‘અનુભાવિત’, ‘વિવિદિષા', ‘અનુભાવના', “ચારણી સાહિત્ય', આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો', ‘તંત્રીલેખ: સ્વરૂપ
ધીરુભાઈ ઠાકર અને સર્જન', “કવિ બોટાદકર', “કવિ કાન્ત', “કવિ નાનાલાલ',
સંશોધક, વિવેચક, સંપાદક અને ચરિત્રકાર ધીરુભાઈનો ‘ઝવેરચંદ મેઘાણીનું જીવનચરિત્ર', “ડોલરરાય માંકડ વ્યક્તિ અને
જન્મ ૨૭-૬-૧૯૧૮ના રોજ થયો હતો. મુંબઈ સેંટ ઝેવિયર્સ વામય વગેરે અનેક પુસ્તકો મળ્યાં છે જે તેમની સાહિત્યપ્રીતિ
કોલેજમાંથી બી.એ. થઈ ત્યાં જ ખંડ સમયના અધ્યાપક, ઇ. સ. અને સૂઝ-સમજની પ્રતીતિ કરાવે છે. તો સંપાદનો એમનાં
૧૯૪૨માં એમ. એ. થયા પછી ગુજરાત કોલેજમાં અધ્યાપક. ઇ. વિદ્વત્તાપૂર્ણ નિરીક્ષણોના પરિચયાત્મક છે. પૂર્વ અને પશ્ચિમના
સ. ૧૯૫૬માં પી.એચ.ડી.; ઇ. સ. ૧૯૬૦થી મોડાસા કોલેજમાં સાહિત્ય વિષે તેમને ઊંડું જ્ઞાન હતું. તેમનાં વિવેચનો પરથી તેમની
આચાર્ય અને ત્યાંથી નિવૃત્ત થયા બાદ ગુજરાતી વિશ્વકોષના મુખ્ય બહુશ્રુતતા, ઉચ્ચ કોટિની વિદ્વત્તા, ઊંડું પરિશીલન, સુશ્લિષ્ટ
સંપાદક તરીકેની કામગીરી. નિરૂપણની શક્તિ અને પરિપક્વ જીવનદષ્ટિનો ખ્યાલ આવે છે.
ગુજરાતી વિવેચન સાહિત્યમાં આદરપૂર્વકનું સ્થાન યશવંત શુકલ
ધરાવનાર ધીરુભાઈએ “મણીલાલ નભુભાઈની સાહિત્યસાધના', પ્રકાંડ પંડિત અને પ્રખર કેળવણીકાર યશવંતભાઈનો જન્મ
રસ અને રુચિ', “સાંપ્રત સાહિત્ય', “પ્રતિભાવ', ‘વિક્ષેપ', ૮-૪-૧૯૧૫ના રોજ ઉમરેઠમાં થયો હતો. મેટ્રિકમાં ગુજરાતી વિભાાવત' આ એમના વિવેચનસંગ્રહો છે. વિવેચક તરીકે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org