________________
૪૮૦ %
બૃહદ્ ગુજરાત તેમની યુવાનીમાં બનારસ અને અલાહાબાદ સંગીત ખ્યાલ, ધ્રુપદ-ધમાર, ઠુમરી, દાદરા અને સુગમ કોન્ફરન્સમાં તેમના પિતા સાથે ભાગ લીધેલો. અલાહાબાદમાં સંગીતમાં કૌશલ ધરાવનાર આ ગાયકે ફૈયાઝખાનની ધ્રુપદ પિતાને સુવર્ણચંદ્રક અને તેમને રૌપ્યચંદ્રક અને પ્રમાણપત્ર ગાયકી એવી તો આત્મસાત કરેલી કે પ્રસિદ્ધ વાયોલિન વાદક મળેલાં. તેમનો અવાજ સાડા ત્રણ સપ્તકનો તદન સાફ હતો, ગજાનનરાવની પ્રશંસા મેળવેલી. એટલું જ નહીં કુદરતી બક્ષીસવાળા જ ગાઈ શકે તે લરજના
તેઓ ભાવનગરના મહિલા વિદ્યાલય, નંદકુંવરબા સ્વર (ખરજથી નીચે) તેઓ સરસ રીતે ગાઈ શકતા. તેમણે
ક્ષત્રિય કન્યા વિદ્યાલય તથા મહારાજા વીરભદ્રસિંહજી અને લાઠી, પાલીતાણા, ભાવનગર, ચૂડા-વઢવાણના રાજકુટુંબના
શિવભદ્રસિંહજીની શાસ્ત્રીય સંગીતશાળા દ્વારા શિક્ષણ સભ્યોને સંગીત શિક્ષણનું કાર્ય કરેલું.
આપતાં. ત્યારપછી તેઓ વડોદરાની એમ. એસ. યુનિ.ની તેમણે અનેક વિદ્યાર્થી ભાઈ-બહેનોને શાસ્ત્રીય તેમ જ મ્યુઝિક કોલેજમાં ગાયન વિભાગમાં નિમણૂંક પામ્યા. આ સુગમ સંગીતની તાલીમ આપી. તેમાં નોંધપાત્ર તેમના લઘુબંધુ સમય દરમિયાન તેઓ આકાશવાણી પરથી ખ્યાલ, ધ્રુપદગજાનન ઠાકુર, મોટા પુત્ર જયદેવ ભોજક તેમ જ સૌથી નાના ધમાર અને દિલરુબા વાદનના કાર્યક્રમો આપતા. તેમની પાસે પુત્ર પ્રભાતદેવ ભોજક. તેમના પૌત્ર ગિરિરાજ જયદેવ ભોજકે વિદેશી વિદ્યાર્થીઓ પણ ધ્રુપદ-ધમાર શીખવા માટે આવતા પણ આ વારસો જાળવ્યો છે. તા. ૧૧-૯-૭૫ના રોજ તેઓ તેઓ આકાશવાણના ધ્રુપદ-ધમારના ‘એ' ગ્રેડના ગાયક હતા. સ્વર્ગ સંચર્યા.
આના અનુસંધાનમાં એક વાત ખાસ નોંધવી રહી કે જયારે ગજાનન ઠાકોર
વિશ્વધ્રુપદમેળામાં બધા જ કલાકારોને ૧૫ મીનીટમાં પૂરું
કરવાનું કહેવામાં આવતું હતું. તેમાં ગજાનનભાઈને ભાવનગરના રાજ્યગાયક દલસુખરામ ઠાકોરના સૌથી
અપવાદરૂપે વધુ સમય ફાળવવામાં આવ્યો, એટલું જ નહિ, નાના પુત્ર ગજાનન ઠાકોર સારા ગાયક, સારા દિલરૂબા
ધ્રુપદનો ગઢ ગણાતા મથુરામાં જાહેરમાં તેમનું બહુમાન પણ વાદક, સારા હાર્મોનિયમવાદક, સુગમ અને શાસ્ત્રીય
થયેલું. તેઓ સારા ગાયક ઉપરાંત બહુશ્રુત વિદ્વાન હતા. સંગીતના ઉત્તમ શિક્ષક અને કલાકાર હતા. તેમણે તેમના પિતા અને વડિલબંધુ પાસે ઘરમાં જ સગીતનું જ્ઞાન પ્રાપ્ત કરેલું,
તા. ૧-૧૧-૧૯૧૧ના રોજ માતા જોયતીબેનની કૂખે છતાં ભાવનગરમાં તે વખતે વામનરાય ઠક્કર સંગીત
અવતરેલા આ મહાન ધ્રુપદ ગાયકે ૨૪-૧૨-૧૯૮૦ના રોજ શિક્ષણ આપતા હતા તેમની પાસેથી પણ સંગીતજ્ઞાન મેળવેલું.
આ ફાની દુનિયા ત્યજી સ્વર્ગપ્રયાણ કર્યું.
ભૌતિકતાના બદલાતા જતા વાયરા સાથે આજના યુગમાં મંદિરોની અનિવાર્યતા સંબંધે ભારતીય શાસ્ત્રો કહે છે : મંદિરો સમાજની ધરી છે. સમગ્ર સમાજ તેની આસપાસ
ઘૂમે છે. મંદિરો માનવ ઉત્કર્ષના વિશિષ્ટ કેન્દ્રો છે.
કલાકૌશલ્યથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં મંદિરોનું
આગવું પ્રદાન છે. પરંતુ મંદિરોનું સૌથી મોટું પ્રદાન છે માણસને શ્રદ્ધા બક્ષવાનું. પૂ. મુ. દેવરત્નસાગરજી મ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org