________________
૪૦૮ ૪
બૃહદ્ ગુજરાત સંગીતશાસ્ત્રી ડાહ્યાલાલ શિવરામ
લોકોને સાંભળવા, સંભળાવવા તથા શાસ્ત્રીય રીતે વાદવિવાદ
કરવાની વિવિધ તક ઝડપી સંગીતના અંગો પર થતા સંગીતશાસ્ત્રી ડાહ્યાલાલના વડદાદા ગવૈયા બહેચરદાસ
વાદવિવાદમાંથી જે સિદ્ધાંતો સ્થિર થતા તેમાં જ ભાવિ મહારાજા વખતસિંહજી, હિન્દી વગેરે કવિતા અને સંગીત
સંગીત કલાધર' ગ્રંથનાં બીજ હતાં. ગીતોના રચયિતા મનસુખરામ, મહારાજા વિજયસિંહજી તથા
પણ નાટકનો સહવાસ ટૂંકમાં જ આટોપી લેવો પડ્યો. ગેય ગીતો ગુજરાતી તેમ જ વ્રજભાષામાં કાવ્યો અને
કારણ કે પિતાના સ્વર્ગવાસ પછી મહારાજા તખ્તસિંહજીના આખ્યાનોના સર્જક શિવરામ, મહારાજા જસવંતસિંહજી અને
જીવનકાળમાં અને મહારાજા ભાવસિંહજીના શૈશવકાળમાં તપ્તસિંહજીના રાજ્યકાળ દરમ્યાન રાજયગાયક તરીકે કાર્ય
પિતાની વંશપરંપરાની રાજયગાયકની જગ્યા સંભાળી લીધી કરતા હતા.
અને સંકલ્પ કર્યો કે ભજવવા કરતાં ગીતો બાંધવા, નાટકો આવા વંશપરંપરાના રાજયગાયક કુળમાં શિવરામને
લખવાં, કાવ્યો બનાવવા અને પિતા કરતાં કંઈક અપૂર્વ કરી ત્યાં ઇ.સ. ૧૮૬૯માં માતા શિવકોરની કૂખે ડાહ્યાલાલનો
બતાવી રાજયસેવામાં જીવન સમર્પણ કરવું. આથી જ જન્મ થયો. સંગીત અને સાહિત્યના પયપાનમાં ઉછરતા આ
વડોદરાના ગાયકવાડી રાજ્યના રાજ્યગાયક પદનો અસ્વીકાર બાળકને આધુનિક કેળવણીની સાથોસાથ પિતાનો ઝોક,
કરતાં તેમણે ખુમારીથી કહ્યું કે મારું જીવન ભાવનગર નરેશ ગાયન, વાદન અને કવિતા તરફ વિશેષ હોવાથી એ પ્રકારનું
મહારાજા ભાવસિંહજીને સમર્પિત છે. તેમની સાથે જીવનભર શિક્ષણ આપવાનું શરૂ થયું. પ્રારંભમાં પ્રત્યક્ષ સંગીતની કઠિન
નિભાવીશ અને પોતાનું એ વચન પાળ્યું. સ્વરસાધનાની સાથોસાથ દિવસ-રાત્રિના વિવિધ સમયના
તેમને એકાન્તમાં ફરવું ગમતું. એક વખત વીચ વિવિધ રાગરાગિણીઓ એ જ સમય દરમિયાન શીખવાય એ પ્રકારે શિક્ષણ આપવું શરૂ કર્યું. વળી વિવિધ વાદ્યો ઉપર કાબુ
ઝાડીમાંથી એક કોયલનો ટહૂકો અને બીજી કોયલનો પ્રત્યુત્તર
સાંભળીને તેમને પ્રશ્ન થયો કે આ ટહુકારને સંગીતલિપિમાં અને કુશળતા મેળવવાનું શિક્ષણ અપાવું પણ શરૂ કર્યું.
ઉતારતાં તેનો ભાવાર્થ સમજાય કે નહિ? તેમણે કોયલના ટહૂકા તેમનામાં પિતાના આનુવાંશિક ગુણોની સહજ અને
અને તેના પ્રત્યુત્તરને કાગળ પર પેન્સીલના થોડાંક ટપકાંથી કુદરતી બક્ષીસ હતી. આથી બાળવયમાં જ સ્વરજ્ઞાન અને
ઉતારી ગળેથી બેચાર ટહુકાર કર્યા અને થોડી જ ક્ષણોમાં સ્વરસાધનાનું ઘણું જ સારું જ્ઞાન પ્રાપ્ત થયું. પરિણામે રાગરૂપો
કોયલોએ ટહૂકાર કરી આકાશને ભરી દીધું. આ હતી તેમની ધ્યાનમાં રાખવામાં, ગળેથી કાઢવામાં અને કાનથી પરખવામાં
સંગીતની સૂઝ અને સમજ. આ દિવસો દરમિયાન સંગીતના વાર લાગતી નહિ. તેઓ અનેક વાદ્યો કુશળતાથી વગાડી
જટિલ પ્રશ્નો-જેવા કે હિન્દુસ્તાની સંગીતને નિયમિત કરવા શકતા. વય વધતી ગઈ તેમ તેમ શિક્ષણની સાથોસાથ
સર્વસંમત નોટેશન પદ્ધતિની જરૂરિયાત, સ્વર સાથે પ્રકાશનો, વડિલોના સંગ્રહિત સંગીત અને કાવ્યના હસ્તલિખિત ગ્રંથોનું
ધ્વનિ સાથે હવાનો, સ્વરની ઉત્પત્તિ અને ગતિનો, સ્વર સાથે પરિશીલન તેમ જ અન્ય પ્રાચીન અર્વાચીન સંગીતનાં
રસ નિષ્પત્તિનો, આધુનિક શાસ્ત્રો સાથે સંગીતનો – એ તેમના પુસ્તકોનું મનન કરવામાં ગાળતા. કદાવર અને મજબૂત દેહ,
હૃદયમાં તુમુલ યુદ્ધ જગાડ્યું. એ જ અરસામાં શામળદાસ ઘાટીલો અને મધુર કંઠ, ચિંતનશીલ સ્વભાવ, કુટુંબપ્રેમી,
કોલેજના પ્રીન્સીપાલ જમશેદજી નવરોજી ઊનવાળાએ ઇંગ્લીશ મીતભાષી, શાંત અને સંતોષી ડાહ્યાલાલને કોઈપણ જાતનો
નોટેશન, ઓલ્ડ નોટેશન, ટોનિક સેલ્ફ નોટેશન, વગેરેની આઘાત જલદી અસર કરતો.
સમજ આપતાં તેમની પાસેથી અંગ્રેજી ભાષાનો અને પછી એ સાહિત્ય અને સંગીતનો પ્રત્યક્ષ અનુભવ કરી જોવા જ કોલેજના પર્શિયન વિષયના પ્રોફેસર શેખ મહમ્મદ ઇરફાને યુવાનીમાં તેમણે રંગભૂમિનો અનુભવ પણ લીધો હતો. પાસેથી અગાઉ પિતા પાસેથી શીખેલી ફારસી ભાષાનો સંગીત લીલાવતી' ના પ્રયોગમાં તેમણે સુમતિવિલાસની અભ્યાસ વધારવા માંડ્યો. આ સર્વ અભ્યાસને વીરપુરી ભૂમિકા પ્રશંસનીય રીતે ભજવી હતી. ગાયનના શોખે તેમનું બાવાના મઢ નામે ઓળખાતા દરબારી મકાનના એક શાંત ધ્યાન મુંબઈની તે સમયની પ્રખ્યાત દાદાભાઈ ઠૂંઠીની ઉર્દુ ઓરડામાં તંબૂર અને પુસ્તકો સહિત ટમટમ બળતા દીવા પાસે કંપની તરફ આકર્ષાયું. મુંબઈના સહવાસ દરમિયાન ગુણી બેસી મોટો ગ્રંથ રચવા કલમ હાથમાં લીધી.
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org