________________
૪૬૬ છે
બૃહદ્ ગુજરાત ઈ. સ. ૧૯૮૭માં સીમલા મુકામે અખિલ ભારતીય લોકસાહિત્ય ક્ષેત્રે સૌરાષ્ટ્રથી માંડી ભારતના અનેક મહાનુભાવો લોકસંગીત સંમેલનમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે સુધી કલાનાં કામણ પાથરી આગવો ચાહક વર્ગ ઊભો કર્યો છે. પૂનમબેનની વરણી થઈ. ત્યાં તેમનાં ગીતો રેડિયોએ રેકર્ડ કર્યા. એમાંય જ્યારે ““ડાયરા” રજૂ કરે ત્યારે દુહા, છંદ, ગીત સવૈયા અમદાવાદ દૂરદર્શનના “મહેફિલ' કાર્યક્રમમાં તેમણે પ્રથમ એવી છટાથી બોલે કે જાણે મોઢેથી ફૂલ ઝરે. ઝીણી જબાન અને દસમાં સ્થાન મેળવ્યું. ઈ.સ. ૧૯૮૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હલક શ્રોતાઓ ઉપર જાદુઈ અસર ઊભી કરે. તે સાહિત્યના મર્મ સંગીત સ્પર્ધામાં શ્રેષ્ઠ ગઝલ ગાયક તરીકેનું પ્રથમ પારિતોષિક એવા રજૂ કરે છે કે શ્રોતાઓ મુગ્ધ થઈ જાય. આમ ભાસ્કર પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત ગુજરાત યુવા સાંસ્કૃતિક બોર્ડ તરફથી બારોટ સમાજનું ગૌરવ છે. નારાયણ સરોવર તથા ભુજ ખાતે યોજાયેલ સંમેલન માટે
આ વારસો પ્રાપ્ત થવામાં તેના દાદા રૂપસંગજી તથા તેમની બોર્ડ તરફથી વરણી થઈ.
કહળસંગ તો ભાવેણાના નાથની કચેરી પણ શોભાવતા. આકાશવાણી રાજકોટ કેન્દ્રના તો તેઓ કલાકાર છે જ. ઉપરાંત તેના પિતા પ્રાગજીભાઈની વસ્તૃત્વશક્તિ, સરળતા પણ દૂરદર્શનના અમદાવાદ, રાજકોટ કેન્દ્ર પરથી પણ તેના અને નમ્રતાએ પણ તેના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કાર્યક્રમોનું પ્રસારણ થાય છે. ત્રણ-ચાર વર્ષથી તેઓ દર ભાસ્કર બારોટ મૂળ રંઘોળાના વતની પણ હાલ તેઓ બોટાદમાં નવરાત્રિમાં મસ્કતમાં કાર્યક્રમો આપે છે. કચ્છ, અમદાવાદ, શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લોકસાહિત્યની માર્મિક શૈલી રજુ મુંબઈ, સુરત, નાગપુર જેવાં અનેક સ્થળોએ તેમના કાર્યક્રમો કરવા ઉપરાંત ડાયરામાં, સ્ટેજ પર તેમજ ટી.વી. રેડિયો દ્વારા થયા છે. તેઓ ભજન, લોકગીત, ફિલ્મીગીત, ગઝલ, રાસ, પ્રસિદ્ધિ મેળવીને તેમણે પોતાનો ચાહક વર્ગ ઊભો કર્યો. તેમણે ગરબા અને લગ્નગીતોના વિવિધ કાર્યક્રમો આપે છે. ઉપરાંત લોકસાહિત્ય વિદ્યાલયમાં પણ અભ્યાસ કર્યો છે. મહાનગરી શાસ્ત્રીય સંગીત પણ સરસ ગાઈ શકે છે. તેઓ ભારતના મુંબઈમાં રાષ્ટ્રિય કક્ષાએ પ્રસિદ્ધ જૈન ઉદ્યોગપતિઓ સાથેના ખ્યાતનામ કલાકારો અને સંગીતકારોના પરિચયમાં આવેલ છે. સંબંધો તે તેમની સફળતાનું એક કારણ છે. ઉપરાંત પૂ. કંઠ અને કહેણીનો કસબી
મોરારીબાપુ તથા હરિપ્રસાદ સ્વામીજી જેવા સંતોની પણ કૃપા
દષ્ટિ મેળવી છે. થોડા વરસ પહેલાં જ મુંબઈમાં પાટકર હોલમાં ભાસ્કર બારોટ
જૈન સંગઠન દ્વારા તેમનું સન્માન થયું. યુવાન ઉત્સાહી અને બારોટ સમાજનો આશાસ્પદ યુવાન એટલે ભાસ્કર વિદ્વાન ભાસ્કર બારોટનો લોકસાહિત્ય પ્રત્યેનો પ્રેમ તેમના બારોટ. યુવાન વય, ફૂટડો જુવાન, કંઠ અને કહેણીનો કસબી, જીવનમાં ઉજ્જવળ પાસું છે.
સર્વશ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિનું વિશ્વને એક મૌલિક પ્રદાન છે મંદિરો :
આ મંદિરો જીવનની શુષ્કતાને ખંખેરીને જીવનને રસસભર કરે છે,
સુકી-વૈરાન જિંદગીમાં સજીવ સૌંદર્ય બક્ષતી એ અમૂલ્ય જડીબુટ્ટી છે. તેથી જ કોઈપણ યુગના માણસ પર માટે મંદિરો અનિવાર્ય
રહેશે. પૂ. મ. દેવરાસાગરજી મ. 5
Jain Education Intemational
ducation Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org