________________
પ્રતિભા દર્શન
જે ૪૬૫ બાપ-દાદાનો વ્યવસાય તો ડાક વગાડવાનો અને યજમાનવૃત્તિ લેતા રહ્યા છે. મુંબઈની આઈ. એન. ટી. સંસ્થાના તેમજ કરવાનો હતો. જ્યારે દુહા, છંદ વગેરે લોકસાહિત્ય ગાવાં – ગુજરાત રાજયના માહિતી ખાતાના પણ અનેક કાર્યક્રમો કર્યા સમજવાનો પ્રથમ લાભ લીંબડીના રાજકવિ શ્રી શંકરદાન છે. પોતાના જીવનકાળ દરમિયાન ઇ. સ. ૧૯૫૮ થી ૧૯૯૦ જેઠાભાઈ દેથા (ચારણ) પાસેથી મળ્યો. તે અંગે તેમણે એક સુધી જુદી-જુદી સરકારી નોકરી કરી. જેમાં અસ્પૃશ્યતા કવિતા લખી છે.
નિવારણ અધિકારી તરીકે, સોશ્યલ વેલફર ઇન્સપેક્ટર તરીકે, “લીંબડી મેં મિલા, કવિ કાગ અને મેરૂભા લીલા,
જિલ્લા નશાબંધી નિયોજક તરીકે અને કેશોદની ટી.બી. રત્ન લશકર્ણજી, બાલિયા નારણદાન થાઃ
હોસ્પિટલમાં મેડિકલ સોશ્યલ વર્કર તરીકે તેમણે સામાજિક પિંગળશી લીલા, કથાકાર ભગવાનજી શર્મા,
ફરજો બજાવી. વ્યવસાયની સાથે-સાથે તેમણે લોકસાહિત્યના મહંત કબીર આશ્રમકા, તપસ્વી મહાન થા.
પ્રવાહને સૌરાષ્ટ્ર - ગુજરાતના તમામ વર્ગના લોકોનાં હૃદય જગદીશ આશ્રમકા, શિષ્ય દત્ત પ્રકાશજી,
સુધી પહોંચાડ્યો છે. સભી સાથે ભાવિ ગુરુ, દેથા શંકરદાન થા,
ગુજરાત રાજ્ય સંગીત-નાટક અકાદમી ગાંધીનગર નવરાત્રિ ઉત્સવકા, નવદિન મનાયા જાતા, તરફથી ગુજરાતના રાજયપાલ શ્રી સુંદરસિંહ ભંડારીના હસ્તે “કિશન” કાકા સાહેબ કા, સભી મહેમાન થા.” કરશનભાઈને “લોકકલા” અંગેનો ગૌરવ પુરસ્કાર તથા શિલ્ડ
આ સર્વે મહાનુભાવોનો પરિચય કરાવનાર તેમના અને પ્રશસ્તિ પત્ર મળ્યાં છે. પિતાશ્રીના મિત્ર કુમાર ફત્તેસિંહજી ઉર્ફે કાકાબાપુ હતા. આ
પૂનમ બારોટ પછી કવિરાજ શંકરદાનજી પાસેથી સાહિત્ય જ્ઞાન મેળવવાની કરશનભાઈએ શરૂઆત કરી.
લોકગીતના મહિલા કલાકારોની પ્રથમ હરોળમાં જેનું
નામ છે. તેવા પૂનમબેન બારોટનો જન્મ મોરબી મુકામે શ્રી “રિઝયો તું રાવળ પરે, પ્રસન્ન વદન શિર પાન,
જયંતિભાઈ દેવરાજભાઈને ત્યાં તા. ૩૦-૧-૧૯૭૨ના રોજ પઢિયાર પ્રમોદિયો, દેથા શંકરદાન.
થયો. શિક્ષણ, સંગીત અને કલા વારસો પૂનમબેનને વારસામાં પિંગલ પાઠ પઢાયકે, ગૂઢ બતાયો જ્ઞાનઃ
મળેલો છે. તેમને સંગીત પ્રત્યે અભિરુચિ તથા સમજ કર ગ્રહીઓ કિશન તણો, દેથા શંકરદાન.
નાનપણથી જ હતી. તેમણે સૌ પ્રથમ ગીત રોટરેકટ કલબમાં કિયો શિષ્ય કવિ શંકરે, જોગી રાવળ જાતઃ
સંગીત સ્પર્ધામાં ગાયું. પ્રેક્ષકો તરફથી તેમને ખૂબ સારો પિતા જેરામ પુત્ર પઢા, માવલ મોરી માત.”
આવકાર મળ્યો અને આમ તેની સંગીત ક્ષેત્રની કારકિર્દીનો ઈ. સ. ૧૯૫૬માં શ્રી રતુભાઈ અદાણીની પ્રેરણાથી શુભારંભ થયો. ત્યારપછી તો કાર્યક્રમોની વણઝાર ચાલી. રાજકોટ તરફથી જુનાગઢમાં લોકસાહિત્ય વિદ્યાલયની સ્થાપના અત્યાર સુધીમાં તેમણે ૪૦૦ થી ૫૦૦ કાર્યક્રમો આપ્યા છે. કરીને પ્રથમ કક્ષામાં ઉત્તીર્ણ થયા. આમ કરશનભાઈના જીવન
ઈ.સ. ૧૯૮૨માં ઇક્કો કંપની દ્વારા ગાંધીધામના કાર્યક્રમમાં કવનમાં અને લોકસાહિત્યના રંગે રંગવામાં શ્રી શંકરદાનજી
તેમને “છોટી લતા” તરીકે નવાજેલ. ગુજરાતના નામાંકિત દેથા, દુલાકાગ, શ્રીપીંગળશી ગઢવી વગેરે અનેક મહાનુ
સાહિત્યકારો, કવિઓ, ગુણીજનો અને મુખ્યમંત્રી શ્રી ભાવોનો મહત્ત્વનો ફાળો છે. આકાશવાણી રાજકોટની માધવસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં ગાવાની તેમને ઘણી વખત સ્થાપનાથી જ કરશનભાઈ આકાશવાણીના દુહા-છંદના “એ”
તક મળી છે. અમદાવાદમાં જયશંકર સુંદરી હોલ ખાતે મહેસુલ ગ્રેડના કલાકાર છે. તેઓ આકાશવાણી સ્વરપરીક્ષા સમિતીના મંત્રીશ્રી હરિસિંહ મહિડાને હસ્તે પૂનમબેનને ખાસ એવોર્ડ પણ સભ્ય છે. તેઓ આ ઉપરાંત “લોકસાહિત્ય પરિવાર અપાયો. અમદાવાદ દૂરદર્શન પરના “મેરૂ રેડગે જેનાં મનડાં મિલન” ના પણ સભ્ય હતા.
ડગે” ભજને ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. આથી અમદાવાદ તેઓએ ગુજરાતમાં અને ગુજરાત બહારના શહેરો જેવા કેન્દ્રના નિયામકશ્રીએ પૂનમબેનનાં અન્ય પંદર ગીતોનું કે, દિલ્હી, મુંબઈ, હૈદ્રાબાદ, કલકત્તા વગેરેમાં પણ કાર્યક્રમો રેકોર્ડિંગ કર્યું. જયસાઉન્ડ-અમદાવાદ દ્વારા “પૂનમ બારોટ આપ્યા છે. લોકસાહિત્યના અનેક કાર્યક્રમમાં-ડાયરામાં ભાગ ભાગ-૧-૨” ઓડિયો કેસેટ પ્રગટ થઈ.
બુ.પ્ર. ૫૯
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org