SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ જે બૃહદ્ ગુજરાત હમણાં તેઓ લંડન જેવા વિદેશી શહેરોમાં પણ કાર્યક્રમ કરી નિરંજન પંડ્યા આવ્યા છે. પૂ. કહાનદાસબાપુની કુપા અને સંત સમાગમથી જગમાલભાઈ ભજનિકોમાં અને સમાજમાં સારું માન ભર્યું સમર્થ ભજનિક શ્રી નારાયણ સ્વામી પછી પ્રથમ સ્થાન ઊભું કરી શક્યા છે. , પંક્તિના ભજનિકોમાં જેનું નામ છે તેવા શ્રી નિરંજનભાઈ પંડ્યાનો જન્મ રાજકોટ જિલ્લાના જેતપુર મુકામે ઔદિચ્ય બુલંદ અને ગQા ગળાતા ગાયક બ્રાહ્મણ જ્ઞાતિના શ્રી નાનાલાલભાઈને ત્યાં તા. ૧૭-૬અરવિંદ બારોટ ૧૯૫૫ના રોજ થયો. તેમના માતુશ્રીનું નામ અનસુયાબેન છે. અષાઢનો મેઘગર્જતો હોય, વનરાયુંમાં મોર ગહેકતો નિરંજનભાઈએ બી.એ., બી.એડ. સુધી અભ્યાસ કર્યો હોય એવા બુલંદ અને ગરવા ગળાના ગાયક એટલે અરવિંદ છે. અને પંડ્યા સ્કુલમાં ચાર વર્ષ શિક્ષક તરીકે સેવા આપી છે. બારોટ. સૂર અને શબ્દ તો એના લોહીમાં છે. સાહિત્યનો ભજન ગાવાની પ્રેરણા તેમને પાડોશી શ્રવણ બાપા ઊંડો અભ્યાસ અને આધુનિક શિક્ષણથી કેળવાયેલી દષ્ટિએ પાસેથી મળી. શરૂઆત નાના-નાના કાર્યક્રમોથી થઈ, પણ તેઓ જે કાંઈ બોલે છે, ગાય છે એમાં એની મૌલિક એમના ગળાની ગરવાઈએ તેમને પહેલા વર્ગના ભજનિકોની સમજણના શણગાર રૂડા લાગે છે. ભાવનગરમાં જન્મેલ આ હરોળમાં મૂકી દીધા. તેઓ આકાશવાણી રાજકોટ કેન્દ્રના કલાકારના પિતાશ્રી બચુભાઈ બેચરભાઈ બારોટ પણ બુલંદ “એ” ગ્રેડના કલાકાર છે. દૂરદર્શનનાં કેન્દ્રો પરથી તેમનાં કંઠના માલિક હતા. એટલે અરવિંદભાઈને કંઠ વારસામાં ભજનના કાર્યક્રમો અવારનવાર પ્રસારિત થાય છે. મળેલ છે. વીસાણી શાખના આ બારોટ પરિવાર પર “મા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર ભક્તિરસની “રામસાગરના શારદા' ના ચારેય હાથ છે. રણકાર” શ્રેણી શરૂ કરી છે. તેમાં પણ નિયમિત રીતે સાવરકુંડલામાં વાણિજ્યની સ્નાતક પદવી મેળવી નિરંજનભાઈનાં ભજનો પ્રસારિત થાય છે. તેમણે પોતાના તેઓ બેંક ઓફ બરોડામાં જોડાયા. સાથોસાથ કલાની મધુરકંઠના સથવારે ભારતનાં શહેરો અને અનેક પ્રદેશોમાં ઉપાસનાના એક પછી એક પગથિયાં ચડતા રહ્યા. એમણે પોતાના કાર્યક્રમો આપ્યા છે. ૧૫૦ જેટલી તેમની ઓડિયો સારું એવું ગજું કર્યું. અત્યારે લોકગીતના કલાકારોમાં તેમનું કેસેટો પણ પ્રગટ થઈ છે. નિરંજનભાઈ પાર્શ્વગાયક પણ છે. સ્થાન મોખરે છે. તેઓ લોકગીત ઉપરાંત ભજનો પણ ખૂબ ગુજરાતી ફિલ્મો “સંત તુલસીદાસ’ અને ‘પાળિયાનો સરસ રીતે ગાય છે. આકાશવાણી અને દૂરદર્શનના અનેક પડકાર’માં કંઠના કામણ કર્યા છે. ૫.પૂ. મોરારીબાપુ તેમના કાર્યક્રમો ઉપરાંત દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમ આપીને મધુર કંઠના ચાહક છે. દર વરસે બાપુ તલગાજરડામાં કાર્યક્રમો પોતાનો વિશાળ ચાહક વર્ગ ઊભો કર્યો છે. ગોઠવે છે. જેમાં નિરંજનભાઈ અચૂક પણે હોય જ. એટલું જ તેઓ પાર્શ્વગાયક પણ છે. ગુજરાતી ચલચિત્ર સંત નહિ પૂ. બાપુ તેની કૈલાસ માનસરોવરની કથામાં તેમને સાથે રોહિદાસ, માલી મેથાણ, સિંદુર થાપા, લાડી લાખની સાયબો તેડી ગયા હતા. તેમણે ભગવાન શંકરના સાન્નિધ્યમાં જે ભજનો સવા લાખનો, રામદૂહાઈ, ભાદરને કાંઠે, સાબર તારાં વહેતાં ગાયાં તે તેમના જીવનની યાદગાર ઘટના છે. પાણી, ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જેવી અનેક ખ્યાતનામ " કરશન પઢિયાર ફિલ્મોમાં તેમણે કંઠ આપ્યો છે. તેઓ સારા પટકથા લેખક, સંગીતકાર, સંવાદ લેખક અને દિગ્દર્શક પણ છે. ઘણી લોકગીત, દુહા, છંદ અને ભજનના કસુંબલ કંઠના ફિલ્મોમાં તેમણે સંગીત પણ આપ્યું છે. અત્યાર સુધીમાં જદા- કલાકાર કરશનભાઈનો જન્મ લીંબડી મુકામે રાવળ (જોગી) જુદા નામાંકિત સુડિયોએ તેમની પ00 જેટલી ઓડિયો કેસેટ જ્ઞાતિના જેરામભાઈને ત્યાં તા. ૧૩-૧૨-૧૯૨૯ના રોજ પ્રગટ કરી છે. ઇંગ્લેન્ડ, દુબઈ, શારજહાની સાંસ્કૃતિક યાત્રા, થયો. તેઓ ફક્ત ગુજરાતી ચાર ધોરણ સુધી જ અભ્યાસ કરી ભજનો, લોકગીતોની અનેક કેસેટો અને સતત મંચ શક્યા. પરંતુ ભણતર અને કલાને શો સંબંધ? કાર્યક્રમોથી આ યુવાન કલાકારે લોકસંગીતનું એક નવું પ્રાચીન લોકગીતો, લગ્નગીતો અને ભજનો ગાવાનો વાતાવરણ ઊભું કર્યું છે. વારસો કરસનભાઈને તેમના માતુશ્રી પાસેથી મળ્યો છે. તેમના Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy