SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૬૩ કલાકારો અને અજનબીઓ પણ આવતા. આવા વાતાવરણ પુનર્જન્મ વિશેના નવીન અભિગમયુક્ત સંશોધનાત્મક વચ્ચે પૂંજાવાળા સાહેબનો ઉછેર થયો. વિચારો જોવા મળે છે. કિશોર ઉંમરમાં પ્રવેશ કરતાં પ્રકૃતિપરાયણ બની ગયા. “કથા સંસ્થા વિશ્વ કક્ષાએ કથા” વાર્તાઓ સાથે પંખીઓનો કલરવ થતો હોય, ખળ-ખળ નાદે વહી જતી જોડાયેલા છે. આ સંસ્થાએ શ્રેષ્ઠવાર્તાકાર તરીકે દરબાર શ્રી સરિતા અને આકાશના મેઘધનુષના રંગ નિહાળતા પ્રકૃતિના પૂંજાવાળાને ડિસેમ્બર સંવત ૨000નો એવોર્ડ અર્પણ કરેલ પાગલ પ્રેમે આ અમીરી લોકસાહિત્યકાર રંગાવા લાગ્યા. છે. આ એવોર્ડની વિશ્વકક્ષાના મહાવિદ્વાનોએ નોંધ લીધી છે. સુગંધથી મહેકતી કૃતિકા, નર્તન મગ્ન મયુરો અને કલકલ આ ઘટનાની બી.બી.સી. તથા દૂરદર્શન વગેરે અનેક નિનાદે વહી જતાં ઝરણામાંથી આ કલાસાધકે પ્રેમ પાણીડાં ચેનલોએ દરબાર શ્રી પૂંજાવાળા સાહેબની પ્રશસ્તિ સાથે નોંધ પીધાં છે. ગાંડી ગીર અને ઘૂઘવતા મહાસાગરના કાંઠડે લીધી છે. અંતઃકરણની ખરલમાં પ્રેમ રસાયણને ઘૂંટ્યા છે. અને પછી ગુજરાત રાજ્યની સંગીત નાટક અકાદમીએ પૂંજાવાળા સિધ્ધો, સંતો અને ગિરનારી મહાપુરુષોના ભેટા થઈ ગયા. સાહેબને લોકકલા ક્ષેત્રે ગૌરવ પુરસ્કારથી તા. ૭-૭-૨૦૦૧ના અગમ અગોચરના અંતઃચક્ષુ ખુલી ગયાં. રહસ્યવાદના પડદા રોજ સન્માનિત કરી એવોર્ડ એનાયત કર્યો છે. ઊંચકાઈ ગયા. તેઓશ્રી સાધુ, સંતો અને સૂફીઓથી દીક્ષિત નામાંકિત ભજતિક થયા. દિવ્યવાણીના મહાન ઉદ્ગાતા બન્યા. રાજકોટની રાજકુમાર કોલેજ તથા ધર્મેન્દ્રસિંહજી જગમાલ બારોટ કોલેજમાં અભ્યાસ કરી તત્ત્વજ્ઞાનના વિષય સાથે એમ. એ. સૌરાષ્ટ્ર-ગુજરાતના જે નામાંકિત ભજનિકો છે તેમાં સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. ઊંડી અભ્યાસવૃત્તિ સાથે કાર્લ જગમાલ બારોટનું નામ મહત્ત્વનું લેખાય છે. ભાગ્યે જ કોઈ માર્કસના ભોતિકવાદમાં રમેલી એમની ચિત્તવૃત્તિ ફરી-ફરીને એવા દિવસો હશે કે આકાશવાણી ઉપરથી ‘અર્ચના કે વેદાંત અને ભક્તિ પરાયણતામાં સ્થિર થઈ ગઈ. શ્રીમદ્ “સંતવાણી'માં જગમાલભાઈનો અવાજ નહિ સંભળાતો હોય. ભગવદ્ ગીતા, વાલ્મિકી રામાયણ અને શ્રીમદ્ ભાગવતનો આણંદપર ગામે પિતા વાલજીભાઈ અને માતા રંભાબેનને ત્યાં અભ્યાસ કરી અંતે તુલસીકૃત રામાયણ પર મન ઠર્યું. વળી, તા. ૨૫-૫-૧૯૫૨ના રોજ તેમનો જન્મ થયો. તેઓ બોરીચા હરિરસ, પ્રવીણસાગર અને અવતારચરિત્ર જેવા ગ્રંથોનો પણ આહિરના વહીવંચા બારોટ એટલે જન્મથી જ સંસ્કારો હોય તે અભ્યાસ કર્યો. આમ લોકસાહિત્યમાં મેઘાણીભાઈ પછીના સ્વાભાવિક છે. તેઓ ગુજરાતી ચાર ધોરણ જ ભણી શક્યા. વિરલ કલાકારોમાં એમનું માનભર્યું સ્થાન છે. પણ ભણતર અને કલાને શો સંબંધ? નાનપણથી જ તેમને પૂંજાવાળા સાહેબે કાઠીકુળમાં જન્મી લોકસાહિત્યના ભજન ગાવા તરફ રુચિ. બુલંદ અવાજ અને તેમાં મુંબઈના પૂ. મશાલચી બન્યા છે. કાઠી સંસ્કૃતિમાં વિકસેલી કળા તેમણે સંતશિરોમણી કહાનદાસ બાપુને કલાગુરુ માની આગળ વધતા આત્મસાત કરી છે. લોકજીવનના વિવિધ પાસાંઓનો તલ- રહ્યા. કહેવાય છે કે “ગુરુ વિના જ્ઞાન નહિ.” તેમ ૫. સ્પર્શી અભ્યાસ કરી અને ત્યારપછી જીવનકલા અને લોકકલા કહાનદાસબાપુના સત્સંગથી તેમના જીવનમાં વળાંક આવ્યો સાથે અનુબંધિત કરી અને કલાકારનો મેળ બેસાડ્યો છે. અને તેઓ ભજનના રંગે સંપૂર્ણ રંગાઈ ગયા. આકાશવાણી રાજકોટે આ કલાકારની ઘણી વાર્તાઓ સંગ્રહીને પછી તો કળાની સુવાસ ચોમેર ફેલાણી, આકાશવાણી પ્રશંસનીય કાર્ય કર્યું છે. જે દૂરદર્શન પણ કરી રહ્યું છે. ૫૦-૫૦ અમદાવાદ, રાજકોટ અને ભુજ ઉપરથી તેઓના કાર્યક્રમો વર્ષના દીર્ઘકાળથી પૂજાવાળા સાહેબ એમની ઓજસ-વંતી પ્રસારિત થતા રહ્યા છે. દૂરદર્શન અમદાવાદ અને રાજકોટ કલાનો અજવાસ પાથરી રહ્યા છે. જે ભારત વર્ષથી માંડીને કેન્દ્ર પરથી પણ તેમના કાર્યક્રમો પ્રસારિત થાય છે. આ પરદેશમાં વિશાળ જનસમૂહે આ ઉજાસ ઝીલ્યો છે. તેમના સમયમાં ડાયરાઓ છેક મુંબઈ સુધી યોજાતા જેમાં લેખોમાં પ્રગટ થયેલી પચ્ચાસથી વધુ લોકવાર્તાઓમાં તેમજ જગમાલભાઈ પણ ભાગ લેતા રહ્યા. કેસેટોનો વાયરો વાયો ‘આત્મારામની વેલડી”નામના પુસ્તકમાં એમના પ્રકૃતિ જેમાં જગમાલભાઈની કેસેટો આશરે ૨૦૦ જેટલી પ્રગટ થઈ. પ્રેમનું નિકટદર્શન દેખાય છે. આ કલાકારની વાર્તાઓમાં તેમણે પોતાનો કંઠ ગુજરાતી ચલચિત્રોમાં પણ આપ્યો છે. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy