________________
૪૨ ૪
બૃહદ્ ગુજરાત વગેરે અનેક મહાન સંતો અને ભક્તોનાં ભક્તિપદોને કલ્પનાશક્તિ, પુષ્કળવાંચન, મધુર કંઠ, કહેવાની હલક તેમને હેમંતભાઈએ વિવિધ પુસ્તકોમાંથી એકત્રિત કરીને પ્રાચીન લોકપ્રિયતાના શિખર ઉપર પહોંચાડવામાં કારણભૂત છે. લોકવાદ્ય એકતારાના સૂર સાથે પોતાના મધુર કંઠ વડે ભજનો જ્યાં-જ્યાં ગુજરાતી બોલનારા અને સાંભનારા રહે છે તેવા દ્વારા, ઓડિયો કેસેટો દ્વારા, અન્ય પ્રસારણ માધ્યમો દ્વારા ભારતના તથા વિદેશના અનેક શહેરો, રાજયો અને પ્રદેશોમાં આપણાં પ્રાચીન લોકસંગીતનો સમાજ વચ્ચે ફરીથી ગૂંજતું કર્યું અચૂકપણે ભીખુ-દાનભાઈના કાર્યક્રમો થયા છે. લોકછે. તેઓ છેલ્લા આઠ વર્ષથી સંગીત નાટક અકાદમી દિલ્હી સાહિત્યમાં રસ ધરાવનાર ભાગ્યે જ કોઈ ભીખુદાનભાઈના સાથે ભક્તિસંગીત વિષયમાં સંકળાયેલા છે. ભજનોનું સંશોધન નામથી અજાણ હશે. અને ભજનો ગાવાં એ તેમની મુખ્ય પ્રવૃત્તિ છે. આ રીતે
અમદાવાદની “રસધારા”નામની સંસ્થા દર મહિને ભક્તિસંગીતના ક્ષેત્રમાં રહીને જ પરમાત્માના ગુણ ગાઈને
લોકસાહિત્યના ડાયરાનું આયોજન કરતી. ભીખુદાનભાઈ જીવનને ભક્તિરસમય બનાવવાનો તેમનો ઉદ્દેશ્ય છે.
તેના કાયમી કલાકાર હતા. આકાશવાણીના રાજકોટ કેન્દ્રના હાલ તેઓ રાજકોટમાં પોતાના બા-બાપુજી સાથે સહ તે “એ” ગ્રેડના કલાકાર છે. દૂરદર્શનના રાજકોટ અને પરિવાર રહે છે.
અમદાવાદ કેન્દ્ર ઉપરથી તેમના કાર્યક્રમો અવારનવાર મોખાના લોક્સાહિત્યકાર
પ્રસારિત થાય છે. અમદાવાદ દૂરદર્શન તેના “ગમ્મત
ગુલાલ” કાર્યક્રમમાં ભીખુદાનભાઈના હાસ્યરસને પ્રસારિત ભીખુદાન ગઢવી
કરે છે. તેમની ખાસ વિશેષતા એ છે કે તીવ્રયાદશક્તિ અને આજના લોકસાહિત્યકારોમાં જેમનું મોખરાનું સ્થાન કલ્પનાશક્તિથી કાર્યક્રમમાં કાંઈકને કામ નવીનતા લાવે છે. છે તેવા ભીખુદાન ગઢવીનો જન્મ જૂનાગઢ જીલ્લાના તેથી જ તેમનું સ્થાન તેઓ જાળવી શક્યા છે. તેના વનમેન શો ખીજદડ ગામે ચારણજ્ઞાતિના શ્રી ગોવિંદભાઈ ગઢવીને ત્યાં ની વિડિયો કેસેટ “કાઠિયાવાડના કાંગરેથી” અને અન્ય તા. ૧૯-૯-૧૯૪૮ના રોજ થયો હતો.
કલાકારો સાથે “ચાંદો ઊગ્યો ચોકામાં” તથા “મહાસાગરનાં તેઓએ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો છે. વારસામાં
મોતી” એમ ત્રણ વિડિયો કેસેટો પ્રગટ થઈ છે. તેમની અને લોહીના સંસ્કારો દ્વારા ગાવા-બોલવાની કળા તેમનામાં
- ઓડિયો કેસેટો તો ૨00 થી 300 પ્રગટ થઈ છે. આ છે આવેલી છે. લગભગ ૩૦ વર્ષ પહેલાં તેમણે લોકસાહિત્યના તેમની લોકપ્રિયતાનું પ્રતીક ! ક્ષેત્રમાં ગાવા-બોલવાની શરૂઆત કરી.
આમ લોકસાહિત્યના ક્ષેત્રમાં ભીખુદાનભાઈનું અજોડ તેમની શરૂઆત ડાયરાના સંચાલનથી થઈ. તે વખતે પ્રદાન છે. તેઓ એક સામાન્ય સ્થિતિના માણસમાંથી આટલા ડાયરામાં ખાસ કલાકારોમાં પ્રાણલાલ વ્યાસ, વેલજીભાઈ મોટા ગજાના કલાકાર બની ગયા તેમાં જોગમાયાની કૃપા, ગજ્જર, હાજી રમકડું, દીવાળીબેન ભીલ, ટપુભાઈ દેગામા ભાગ્યની બલિહારી, તથા પૂ. મોરારી બાપુની પૂર્ણ કૃપા વગેરે મુખ્ય હતા. પણ આ સર્વેમાં ડાયરાનું સંચાલન કારણભૂત છે. આથી તેમના કાર્યક્રમો સંપૂર્ણ ધાર્મિક અને ભીખુદાનભાઈને સોંપાતું. ભીખુદાનભાઈ ડાયરાનું એવું સરસ
સાંસ્કૃતિક હોય છે. સંચાલન કરતા કે પ્રેક્ષકો અને કલાકારો પણ તેમને સાંભળવા
સમર્થ વાર્તાકાર ઉત્સુક રહેતા. આમ, તેમનામાં કલાનું બીજ રોપાયું જે આગળ
દરબાર પૂંજાવાળા જતાં વટવૃક્ષ બન્યું. ઘણા કલાકારો ગાઈ શકે પણ બોલી ન શકે, ઘણા કલાકરો બોલી શકે પણ ગાઈ શકે નહિ. પણ
સમર્થ વાર્તાકાર દરબાર શ્રી પુંજાવાળાનો જન્મ નાની ભીખુદાનભાઈમાં આ બને કળાઓ સધ્ય છે. હાસ્યરસ તેમનો સાંથળી મુકામે જેતપુરના વાળા વંશના રાજવી શ્રી મુખ્ય વિષય રહ્યો છે. અને હાસ્યરસની અદૂભુત જમાવટને
એભલવાળાને ત્યાં સંવત ૧૯૮૫ના ભાદરવા સુદ ૧૦ ને કારણે જ આજે તેઓ શ્રેષ્ઠ લોકસાહિત્યકાર તરીકે પ્રસિદ્ધ છે.
દિવસે થયો હતો. માતુશ્રી ગનુબાએ ગીતાજી અને સમાજના કુરિવાજો ઉપર આકરા પ્રહારોથી તેમના કાર્યક્રમનો યોગવાસિષ્ઠના સંસ્કારે સંસ્કાય. જ્ઞાની અને ભક્ત પિતાશ્રી ઝોક હંમેશા સમાજ સુધારા તરફ રહ્યો છે. તીવ્ર યાદશક્તિ,
એભલબાપુને ત્યાં ઉચ્ચકક્ષાના કથાકારો, કસબીઓ, કવિઓ,
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org