________________
પ્રતિભા દર્શન
જે ૪૬૧ તાલબદ્ધ ગાવાની હતી. આ છંદને તેમણે એવી સરસ રીતે તેવા સૂરીલા ભજનિક હેમંતભાઈનો જન્મ રાજકોટ જિલ્લાના આરોહ-અવરોહથી ગાયો કે ચાલુ રેકોર્ડિંગમાં હિન્દી ફિલ્મનાં જસદણ તાલુકાના કુંદણી ગામે વણકર બ્રાહ્મણ જાતિના શ્રી ખ્યાતનામ પાર્શ્વગાયિકા આશા ભોંસલેના મુખમાંથી “વાહ- રાજભાઈને ત્યાં તા. ૭-૧૧-૧૯૫૫ના રોજ થયો. વાહ” સ્વરુપે અભિવાદનરૂપી શબ્દો સરી પડ્યા.
હેમંતભાઈએ બી.એ. (ઇકો)ની પરીક્ષા ઈ. સ. આવા મોટા ગજાના કલાકાર રેડિયો ટી.વી. કલાકાર ૧૯૭૪માં સંગીત સાથે પાસ કરી. પછી શાસ્ત્રીય સંગીતનો હોય તે તો સ્વાભાવિક છે. પણ આકાશવાણીની “સ્વરપરીક્ષા સંગીત અકાદમી રાજકોટ ખાતે બે વર્ષ અભ્યાસ કર્યો. તેઓ સમિતી” ના સભ્ય તરીકે અને ગુજરાત રાજ્ય સંગીત નાટક આકાશવાણી રાજકોટ કેન્દ્રના ટોપ ગ્રેડના કલાકાર છે. અકાદમીના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. દૂરદર્શનનાં હેમંતભાઈએ અત્યાર સુધીમાં આકાશવાણી પરથી ૫00 મુંબઈ, અમદાવાદ અને રાજકોટ કેન્દ્ર પરથી તેમના અનેક જેટલાં ભજનો ગાયાં છે. દૂરદર્શનના દિલ્હી, મુંબઈ, ગીતો અનેક વાર પ્રસારિત થયાં છે. તેમના કામણગારા કંઠનો અમદાવાદ અને રાજકોટ કેન્દ્ર ઉપરથી તેમનાં ભજનો આમ જનતા બહોળા પ્રમાણમાં લાભ લઈ શકે તે માટે જુદી- અનેકવાર પ્રસારિત થાય છે. ઝી. ટી. વી. પરથી “સબરસ'' જુદી કેસેટ કંપનીઓએ લગભગ ૩૦૦ જેટલી ઓડિયો કેસેટ કાર્યક્રમમાં ભજનો રજૂ કર્યા છે. અત્યાર સુધીમાં અનેક પ્રગટ કરી છે. લોકસંગીતના વિશેષ પ્રદાન બદલ સૌથી નાની નામાંકિત સુડિયોએ હેમંતભાઈની ૪૫૦થી વધુ ઓડિયો કેસેટ ઉમરે ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર પણ મળ્યો છે. પ્રગટ કરી છે. તેમની “ચાંદો ઊગ્યો ચોકમાં”, “મહાપ્રફુલભાઈએ માત્ર ભારતમાં જ કાર્યક્રમો કર્યા છે એવું
સાગરનાં મોતી”, “ભજન સાગર” અને “ચંદરવો” વગેરે નથી. વિદેશનાં પ્રાંગણમાં પણ તેનો સ્વર લહેરાયો છે. વિડિયો કેસેટો પણ પ્રગટ થઈ છે. તેઓ પાર્શ્વગાયક પણ છે. અમેરિકા, યુ. કે. કેનેડા, સીંગાપોર, મલેશિયા જેવા અનેક તેમણે ગુજરાતી ફિલ્મો ‘કેસર ચંદન’, ‘સંત સવૈયાનાથ', દેશોમાં પોતાના ગરવા ગળાની ખુમારી પ્રગટ કરી છે. તેમની
રામદેવપીરનો વિવાહ', “ભાથીજીનાં મંદિરે' અને “પંખીડા હલક અને મધુર કંઠથી શ્રોતાજનો મંત્રમુગ્ધ બની જાય છે.
ઓ પંખીડા' વગેરે ફિલ્મોમાં કંઠના કામણ કર્યા છે. જ્યાં જ્યાં ગુજરાતી બોલતા અને સમજતા શ્રોતાઓ છે ત્યાં
હેમંતભાઈને ઈ.સ. ૧૯૮૭માં ગુજરાત સરકાર તરફથી ત્યાં અચકપણે પ્રફલભાઈના કાર્યક્રમો થયા છે. ભારતના ગુજરાતી ફિલ્મ ‘કેસરચંદન'માં શ્રેષ્ઠગાયકનો એવોર્ડ મળ્યો છે. મહાનુભાવો, ભૂતપૂર્વ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. ૧૯૯૭-૯૮નો ગૌરવ પુરસ્કાર અને રાજ્યોના મુખ્યમંત્રીઓ સમક્ષ પણ તેમણે અનેક કાર્યક્રમો પણ તેમને એનાયત થયો છે. ઉપરાંત નામાંકિત વ્યક્તિઓ, આપ્યા છે. ભારતના કલકત્તા, દિલ્હી, મદ્રાસ, બેંગલોર જેવા સંસ્થાઓ અને ગુજરાત સરકાર તથા ભારત સરકાર તરફથી અનેક શહેરાના ગુજરાતી સમાજ દ્વારા તેમનું જાહેર સન્માન અનેક સન્માન પત્રો મળ્યો છે. થયું છે. ભારતના આંતરરાજ્ય સાંસ્કૃતિક વિનિમય યોજનાના તેમણે અનેક દેશોમાં જઈને લોકસંગીત, ભજનોના ઉપક્રમે સરકાર શ્રી તરફથી યુ.પી., પંજાબ, સિક્કીમ વગેરે કાર્યક્રમો આપ્યા છે. ભારત સરકાર તરફથી ઈ.સ. ૧૯૮૯માં રાજયોમાં સરકારશ્રીએ સાંસ્કૃતિક પ્રવાસ માટે શ્રી પ્રફુલભાઈને જાપાન, ઈ.સ. ૧૯૯૩માં ફ્રાન્સ, ઈ.સ. ૧૯૯૮ માં ગ્રીસ પસંદ કરેલ. તેઓએ અનેક જાહેર સંસ્થાઓમાં માનવતાવાદી તથા ગુજરાતી સમાજ તરફથી ઈ.સ. ૧૯૯૦માં ઇંગ્લેન્ડ, અને સમાજલક્ષી કાર્યક્રમોમાં ભાગ લઈ વિપુલ પ્રમાણમાં ઈ.સ. ૧૯૯૪માં ઓક્ટોબર, ઈ.સ. ૧૯૯૬-૯૭માં કેનેડા નાણાંભંડોળ એકઠું કરી આપેલ છે. તેમણે સંઘર્ષ કરતા અનેક તથા ઈ.સ. ૧૯૯૯માં ન્યુઝીલેન્ડમાં તેમણે ભજન અને કલાકારોને આર્થિક, માનસિક અને સામાજિક રીતે પગભર લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરીને પોતાના મધુર સ્વરને થવામાં મદદ કરી છે. હાલ તેઓ કોચરબ આશ્રમ પાસે રહે છે. વિશ્વના પટાંગણમાં લહેરાવ્યો છે. આ ઉપરાંત ભારતભરના ખ્યાતનામ ભજતિક
મોટાભાગના શહેરો અને પ્રદેશોમાં તેમના અનેક કાર્યક્રમો થતા
રહ્યા છે. આપણા દેશમાં ભાગ્યે જ કોઈ ભજનપ્રેમી હેમંત ચૌહાણ
હેમંતભાઈના નામથી અજાણ હશે. આપણા ભારત દેશના સંત અત્યારના ખ્યાતનામ ભજનિકોમાં જેનું પ્રથમ નામ છે કબીર, ગુરુ નાનક, મીરાંબાઈ, નરસિંહ મહેતા, ગંગાસતી
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org