________________
૪૫૬ છે
બૃહદ્ ગુજરાત સારાં ભજનો ગાતા. આમ, ભજનોના સંસ્કાર તો બાળપણથી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ, શ્રી રાઘવજીભાઈ લેઉવા, શ્રી જ પ્રાપ્ત થયેલા. તેમનો કંઠ પણ સુરીલો અને ગાયકી હલકવાળી બાબુભાઈ શાહ વગેરેએ તેમના પરિવાર માટે અમરદાસજીની હોવાથી આકાશવાણી રેડિયો માટે પણ ઉત્તમ ભજનિક બન્યા. કથાઓ ગોઠવી હતી. પૂ. મોરારીબાપુ, પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રી સૂરજદેવળના મહંત શ્રી ત્રિકમદાસજીબાપુ તથા લાઠીના (દાદાજી) તથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને ભગવાનજી શર્માના આશીર્વાદ અને માર્ગદર્શનથી ઉત્તરભારતના સમર્થ સંતોમાં સત્યમિત્રાનંદજી, પૂ. મુનિજી, અમરદાસજીએ શાસ્ત્રોક્ત સંગીત દ્વારા દુનિયામાં ખૂણેખૂણે અયોધ્યાના રામચંદ્રદાસજી તથા પૂ. પ્રમુખસ્વામી પણ અવારરામકથા પહોંચાડી છે.
નવાર એમનાં પ્રવચનોનો લાભ લે છે. નડિયાદના સંતરામ ઈ.સ. ૧૯૪૨ના સ્વાતંત્ર્ય સંગ્રામે તેમના જીવનમાં
મંદિરના મહંતશ્રી નારાયણદાસજી અને હજારો શ્રોતાઓને નવો વળાંક આપ્યો. દેશાભિમાની વ્યક્તિ તો હતા જ, ઈ.સ. ભક્તિરસમાં ભીંજવ્યા છે. આજ સુધીમાં તેમણે ૫૫૦ કથા ૧૯૪૨માં તેઓ કોંગ્રેસના સભ્ય બન્યા. કેટલાક રૂઢીગત કરી છે. લોકોએ અમરદાસજીનો વિરોધ કર્યો. સ્વાતંત્ર્યની આ ચળવળે રાજકોટ રેડિયો સ્ટેશનની શરૂઆતથી તેઓએ કેન્દ્રના તેમને રાષ્ટ્રિયતાનો ઓપ આપ્યો. અમરદાસજીની કથામાં કલાકાર તરીકે વિવિધ કાર્યક્રમો આપે છે. આકાશવાણીનાં અત્યારે રાષ્ટ્રિયતા અને માનવતાનીજ સૌરભ પ્રસરે છે. તે આ ઘણા કેન્દ્રો પરથી એમનાં લોકગીતો, ભજનો, રામાયણ અને ગુણોનો પરિપાક છે. સ્વાતંત્ર્યના આંદોલનમાં કોઈ યુવાન ભાગવતના કાર્યક્રમો વહેતા રહે છે. અને તેઓ કથાકાર આવી હિંમત કરે તે મોટું પગલું લેખાયું. ટીકા થવા આકાશવાણીના ““એ” ગ્રેડના કલાકાર છે તથા આકાશવાણી છતાં અમરદાસજી પોતાના નિર્ણયમાં સખત મક્કમ રહ્યા. રાજકોટના નિર્ણાયક તરીકે પણ સેવા આપે છે. એમની
ઈ.સ. ૧૯૪૨થી એમણે કથા-આખ્યાન શરૂ કર્યા. લોકસાહિત્યની અનેક વાર્તાઓ ““ઊર્મિ નવરચના”, “દાનેવ ઈ.સ. ૧૯૫૧થી તો એકધારા કાર્યક્રમો આપે છે. ઈ.સ. દર્શન” વગેરેમાં પ્રકાશિત થઈ ચૂકી છે. ૧૯૫૫થી સૌરાષ્ટ્ર પછાત વર્ગ બોર્ડ તરફથી અસ્પૃશ્યતા
સુંદર અને સરળ કહેણી, લોક પ્રસંગના વિવિધ નિવારણ માટેના અનેક કાર્યક્રમો ગુજરાતમાં આપ્યા. ગુજરાત
પ્રસંગોમાંથી તારવેલું માર્મિક અને નરમાળું હાસ્ય, લોકબોલીમાં રાજય નશાબંધી અમલીકરણ સમિતિના સભ્ય છે. ગુજરાતની
વહેતી રસાળ અને પ્રસન્નશૈલી, રજૂઆતની ઢબમાં સંતશ્રી રચનાત્મક સંસ્થાઓ સાથેનો તેમનો સંબંધ આજે પણ ઘનિષ્ઠ 2
અમરદાસજી અજોડ કલાકાર છે. એમને સાંભળવા એ પણ છે. ગાંધી શતાબ્દિના પ્રસંગે દિલ્હીમાં ભારતના વડાપ્રધાન
જીવનનો એક લ્હાવો છે, જીવનનું એક સંભારણું છે. ઇંદિરાગાંધી તેમજ રાષ્ટ્રપતિ વી. વી. ગીરીએ એમનો કાર્યક્રમ સાંભળ્યો હતો તથા વિનોબાજીએ રાષ્ટ્રિયતાના રંગે રંગાયેલી
અમરસિંહ ચૌધરીએ ગુજરાત સરકાર તરફથી ઈ.સ. તેમની કથા સાંભળેલી. માનવતાના ઉપાસક એવી એમની
૧૯૭૮-૮૮માં ગૌરવ પુરસ્કાર પણ એમને અર્પિત કર્યો છે. મર્માળી કથાશૈલી લોકોને પકડી રાખે છે. સૂર અને શબ્દમાં
કેશુભાઈ પટેલે ગુજરાત સરકાર રમત-ગમત યુવા અને અમરદાસજી એકસરખા પ્રભાવશાળી છે. વાણી એમની
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા લોકકલા ક્ષેત્રે ઈ.સ. પ્રાચીન છે પરંતુ ભાવના નવયુગી છે. નવા અને જૂના યુગોનો
૧૯૯૪-૯૫નો સર્વોચ્ચ શ્રી ઝવેરચંદ મેઘાણી રાજય પુરસ્કાર તેમણે સુમેળ સાધ્યો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના નાના-મોટા
અર્પિત કર્યો છે. શ્રી અમરદાસજીએ ઘણા ઊગતા કલાકારોને ગામો, ધાર્મિક જગ્યાઓ, દ્વારકાથી હરિદ્વાર, કાશી, બીજી
લોકકલા-લોકસાહિત્ય કથા ક્ષેત્રે રસ લેતા કર્યા છે અને બાજુ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, મદ્રાસ,
પોતાના હાથ નીચે કેળવ્યા છે. તેમના પોતાના જ પુત્ર પ્રો. દિલ્હી, મુંબઈ, કલકત્તા વગેરેમાં તેમની કથાઓ એકધારી
ડો. માધવદાસજી ઊગતા કલાકાર છે. અમરેલીની પ્રતાપરાય યોજાતી રહી છે. ઇંગ્લેન્ડ, સીંગાપોર, મલેશિયા, અમેરિકા,
આર્ટસ કોલેજના સંસ્કૃતના પ્રાધ્યાપક છે. સંસ્કૃત રામાયણ આફ્રિકા, કેનેડા ગુજરાતી સમાજમાં અમરદાસજીની
ઉપર પી. એચ. ડી. ની પદવી મેળવનાર જૂજ વ્યકિતઓમાંના કથાઓએ ખૂબ લોકાદર મેળવ્યો છે. અને અવારનવાર કથાના
તેઓ એક છે. તેઓ પણ વારસાને જાળવવા દેશ-વિદેશમાં કાર્યક્રમ યોજાતા રહે છે.
કથાઓ કરે છે.
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org