________________
પ્રતિભા દર્શન ભજન સમ્રાટ
પણ આ વિરલ સંતને ““કબીર” એવોર્ડથી સન્માનિત કરી નારાયણ સ્વામી
ગૌરવ બક્યું છે. નારાયણ સ્વામી માત્ર ભજનો ગાતા ન
હતા પણ તેમના જીવનમાં ભજન વણાયેલાં હતાં. અનેક ભજન સમ્રાટ નારાયણ સ્વામીનો જોટો જડવો મુશ્કેલ
ભજનિકો ભજન ગાય છે પણ ભજન કોઈના જીવનને છે. અઢી દાયકા પહેલા અંકલેશ્વર આશ્રમની સ્થાપના કરી.
ભાગ્યે જ સ્પર્શતાં હશે. આહલેક જગાડનાર પૂ. નારાયણ સ્વામી કબીર એવોર્ડથી
બાકી તો એવી હાલત છે. જે ભજન ગાય છે તે ભજન સન્માનિત થયા હતા.
કરતા નથી અને ભજન કરે છે તે ભજન ગાતા નથી. ત્યારે જૂના ચારણ-ગઢવી સમાજમાં જન્મ ધારણ કરી નાનપણથી જ
વખતમાં મહાત્મા સૂરદાસ, તુલસીદાસ, કબીરસાહેબ, ભજનો દ્વારા પ્રભુને સમર્પિત થઈ જવાની વૃત્તિ ધરાવનાર
મહાત્મા મૂળદાસ, મીરાંબાઈ, નરસિંહ મહેતા અને દાસી શક્તિદાન ગઢવીને સરધારના વિરક્ત મહંતશ્રી
જીવણ જેવા સંતો ભજન કરતા, ભજન રચતા અને ભજન હરિહરાનંદજીનું સાન્નિધ્ય અને આશીર્વાદ મળ્યા. તેઓ શ્રી મોટે
ગાતા. તેમનાં જીવન ભક્તિથી અને ભજનથી રંગાયેલાં હતાં. ભાગે શ્રી હરિહરાનંદ બાપુ પાસે રહેતા. તેઓ શરૂઆતમાં તો
અત્યારે ઘણા ભજનિકો માત્ર ભજન ગાય છે. (એક પ્રકારનો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી શક્તિદાન ગઢવીના નામે
ધંધો) પણ એના જીવનમાં ભજન સ્પર્શતું નથી. જ્યારે પૂ. ભજનો ગાતા.
નારાયણ સ્વામી ભજન કરતા અને ભજન ગાતા. તેમના પૂ. હરિહરાનંદ બાપુ બ્રહ્મલીન થયા પછી શક્તિદાન
જીવનમાં ભજન ઓત-પ્રોત હતાં. ભજન, કથા અને યાત્રા એ ગઢવીએ સંસારની માયા સંકેલી લીધી. પ્રભુકાજ જીવન મનોરંજનના સાધન નથી પણ મનને મારવાનાં સાધન છે. આ સમર્પિત કરવા “નારાયણનંદ સરસ્વતી' નામ ધારણ કરી ભજન રહસ્યને નારાયણ સ્વામી બરાબર સમજી શક્યા હતા. તેમનાં દ્વારા અલખની આરાધના શરૂ કરી. કચ્છ અરબી સમુદ્રને કિનારે ભજન શાસ્ત્રીય ઢાળથી રંગાયેલા હતા. જેની નકલ કરવી માંડવી શહેરમાં આવી આજથી અઢી દાયકા પહેલાં ચપલેશ્વર અન્ય કલાકારો માટે મુશ્કેલ હતી. તેમની તો અનેક કેસેટો પ્રગટ આશ્રમની સ્થાપના કરી અને તે દ્વારા માનવજીવનનાં કલ્યાણ થઈ છે. સ્વામીજી વિદેશમાં ગયા હતા કે નહિ તેની મને ખબર ઉપરાંત અબોલ પશુની સેવા માટે ગૌશાળા અને અન્નક્ષેત્ર જેવાં નથી. પણ વિશ્વના દેશોમાં એવો ભાગ્યે જ દેશ હશે જયાં માધ્યમથી સેવારૂપી સત્સંગની ધૂણી ધખાવી. સંતકબીર, સ્વામીજીની કેસેટો નહિ વાગતી હોય. મીરાંબાઈ, સૂરદાસ, અને દાસ સતાર ઉપરાંત પોતાનાં
જૂનાગઢના શિવરાત્રીના મેળામાં તેમનો ઉતારો રહેતો સ્વરચિત ભજનો ઘણો ભાવથી ગાતા અને તે દ્વારા
અને આખા મેળાનું આકર્ષણ સ્વામીજી બની રહેતા. તેમના માનવજીવનના ગૂઢ રહસ્ય સમજાવવાની પૂ. નારાયણ
કાર્યક્રમમાં હજારો માણસો ઊમટી પડતા. નારાયણ સ્વામીને સ્વામીમાં અદૂભુત શક્તિ હતી. તેમને મુખે અનેક કૃતિઓ
સાંભળવા તે પણ જીવનનો એક લ્હાવો ગણાય. જૂનાગઢના શ્રી લોકપ્રિય બનેલી છે.
વજુભાઈ પટેલે તેમની અનેક કેસેટો બનાવી તેમનાં ભજનો “કળા તે અજબ રચી કિરતાર, જેનો પામે નહિ કોઈ પાર.
જનસમૂદાય સુધી પહોંચાડ્યાં છે. પૂ. નારાયણ સ્વામી માનવ જાણે મારા વિના, ચાલે નહિ સંસાર.
ગુજરાતનું ગૌરવ અને વિરલ વિભૂતિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. રામ-કૃષ્ણ જેવા ચાલ્યા ગયા, તોય ચાલે છે, સંસાર-કળા,
માંડવી મુકામે પોતાના આશ્રમમાં તા. ૧૭-૯-૨૦OOના રોજ તું બડિયા સબ તીરથ કરખાઈ.” આપણી વચ્ચેથી કાયમી વિદાય લઈને બ્રહ્મલીન થયા. કૈલાસ કે નિવાસી, નમું વારંવાર હું.
પ્રાણલાલ વ્યાસ આયો શરણ તિહારો પ્રભુ તાર તાર તું.” “શું પૂછો છો મુજને, હું શું કરું છું,
ભજનિકોની પ્રથમ હરોળમાં જેનું નામ છે તેવા મોટા મને જ્યાં ગમે છે ત્યાં કરું કરું છું.”
ગજાના કલાકાર પ્રાણલાલ વ્યાસનો જન્મ જેતલસર ગામે
બ્રાહ્મણ જ્ઞાતિની વ્યાસ શાખામાં શ્રી પ્રેમશંકરભાઈને ત્યાં તા. આવાં અસંખ્ય ભજનો રજુ કરી નારાયણ સ્વામી
૧૯-૫-૧૯૪૧ના રોજ થયો હતો. ભાવિકોના ભજનસમ્રાટ બન્યા. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પ્ર. ૫૮
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org