________________
૪૪૮ જે
બૃહદ્ ગુજરાત સાધનાએ જવલ્લે ૨ પડે એવી હૃદય ડોલાવી નાખે તેવી હતી. જીવનદીપ બુઝાઈ ગયો. જીવનની માયા સંકેલી તેઓ જાણે કે શ્રી રાયચૂરાના સાત્રિપે મેરૂભાના હૃદયમાં રાષ્ટ્રિય ભાવનાનાં ભગતબાપુને મળવા લાંબા ગામતરે ઉપડી ગયા. વિશ્વની બીજ રોપ્યાં. માતા સરસ્વતીની ઉપાસના સાથે એમણે મહાયોતમાં લોકકવિતાની કલાના કસબી કવિ કાગ અને કંઠ ગુજરાતમાં ભમતા રડી ગાંધીયુગના સાહિત્ય સંસ્કારની કહેણીના મશાલચી એવા લાડીલા લોકગાયક મેરૂભા ગઢવીની ચેતનાનો દિવો જલતો રાખ્યો. ઠેરઠેર યોજાતા કાર્યક્રમોમાં જીવનજ્યોત વિલીન થઈ ગઈ. તેમણે કરેલી લોકસાહિત્ય, ગાંધીગીતો અને કલાઉતના દુહા ગૂંજવા લાગ્યા.
લોકસંસ્કૃતિ અને સાહિત્ય-સેવાઓને ગુજરાત કદી વિસરી “વણ ભાલા વણ બરછી, વણ બંદૂક વણ તોપ,
શકશે નહિ. આકાશવાણી રાજકોટે મેરૂભાના કંઠે અનેક તારું કટક કાળો કોપ, વણ હથિયારે વાણિયા.” ગીતોનું રેકોડીંગ કરી સંગ્રહી રાખ્યું છે.
આ ગીતો ઉપરાંત ત્રિભોવન વ્યાસ કૃત “ધન્ય હો કંઠ, કહેણી અને કલમનો ત્રિવેણી સંગમ ધન્ય સૌરાષ્ટ્ર ધરણી” મેધાણંદજીના રાષ્ટ્રભાવનાનાં ગીતો પણ
પીંગળશીભાઈ ગઢવી તેમના કંઠે ગવાતાં હતાં, માદરે વતન છત્રાવાથી શરૂ થયેલી તેમની અર્ધી સદી ઉપરાંતની સાહિત્યયાત્રા અમદાવાદ,
સુપ્રસિદ્ધ કવિ, લેખક અને કલાકાર – કંઠ, કહેણી અને વડોદરા, દિલ્હી અને મુંબઈથી માંડીને આફ્રિકા સુધી પહોંચી.
કલમ જેનામાં ત્રિવેણી સંગમ થઈને વહે છે. જેણે પંદર-સોળ તેમનું વ્યક્તિત્વ પણ નિર્મળ નીર જેવું પવિત્ર અને બહુરંગી
કવિતા-વાર્તાના ગ્રંથોની ગુજરાતને ભેટ આપી છે તેવા શ્રી હતું. તેઓ માત્ર લોકસાહિત્યના ૨ -ધિક અને ગાયક જ ન
પીંગળશીભાઈનો જન્મ વિ. સં. ૧૯૭૦ અને ઇ. સ. હતા. પણ દીર્ઘદૃષ્ટા અને સમાજસુધારક પણ હતા. ચારણ
૧૯૧૪ના રોજ જુલાઈ માસમાં પોરબંદર પાસેના છત્રાવા કન્યાઓની કેળવણી અર્ધ તેમણે રૂપિયા બે લાખની ટહેલ
ગામે ચારણકુળની લીલા શાખામાં થયો. પિતાનું નામ નાંખી. ચારણ, ક્ષત્રિયના નાતે જામનગરના રાજમાતા
મેઘાણંદ અને માતાનું નામ શેણબાઈમાં. તેમનાં લગ્ન ગુલાબકુંવરબા પાસેથી એક લાખ એક હજાર એકસોને એક બાલુભાઈ ઉઢાસનો સુપુત્રી જીબાબેન સાથે
બાલુભાઈ ઉઢાસનાં સુપુત્રી જુબાબેન સાથે થયાં. મેધાણંદ રૂપિયા પ્રાપ્ત કરીને પોરબંદરમાં ચારણકન્યા છાત્રાલય ઊભું
ગઢવીના પનોતા અને પ્રતિભાશાળી બે પુત્રો જેમણે પિતાનો કર્યું. છત્રાવા ગામમાં હરિજનો માટે ૧૬ ઓરડાની વસાહત
લોકસાહિત્યનો વારસો જાળવ્યો. એટલું જ નહિ પણ દીપાવ્યો બંધાવી. ગામના ગરીબ ભંગીને પોતાના ખર્ચે ખોરડું કરાવી
છે. આ બે પુત્રોમાં મોટા સ્વ. મેરૂભા ગઢવી અને નાના આપ્યું. કન્યાશાળા અને કુમારશાળાના ઓરડા બંધાવી દીધા.
પીંગળશીભાઈ ગઢવી. લોકસાહિત્ય અને સંસ્કૃતિની મશાલચી તથા સમાજસુધારક : છેલ્લા પાંચ દાયકામાં લોકસાહિત્ય ક્ષેત્રે મેરૂભાનું ગાયકવાડ સરકાર, નૌરાષ્ટ્ર નૃત્યનાટ્ય અકાદમી, પીંગળશીભાઈની કામગીરી વિવિધ ક્ષેત્રે પડેલી છે. કંઠ અને આર્ય કન્યા ગુરુકુળ, આઈ. એન. ટી. મુંબઈ અને ચારણ કહેણીનો ઉજળો વારસો સાંગોપાંગ જાળવી રાખ્યો છે. તેમણે સાંસ્કૃતિક સેવા મંડળ જેવી અનેક સંસ્થાઓએ વખતો વખત છત્રાવાની ગામઠી શાળામાં ફક્ત પાંચ ગુજરાતીનો અભ્યાસ સન્માન કરીને તેમની સેવાને બિરદાવી છે. દ્વારકામઠના કર્યો. આ સમયે તેમને માટે ખેડ અને સરસ્વતી ઉપાસના જગતગુરુ શ્રીમદ્ શંકરાચાર્યજીએ તેમને “કવિરત્ન'નો ઈલ્કાબ કરવાનો હતો. ઢોર ચારતા જાય અને કવિતા મોઢે કરતા જાય. આપી તેમની કદર કરી છે.
યાદશક્તિ તીવ્ર અને ગાવાનો શોખ. “છંદરત્નાવલી’ અને ઉત્તરાવસ્થામાં ભક્તિના રંગે રંગાઈ ગયેલા મેરૂભાએ 'ચિત્ત
Sભારે ‘ચિત્તચેતાવની” જેવા ગ્રંથ તેમણે કંઠસ્થ કર્યા. ભારતના મોટાભાગના તીર્થોની યાત્રા કરીને પ્રભુસ્મરણમાં સત્તરમા સૈકામાં સુંદરબાઈ થયાં અને તેમના કુળમાં મનને પરોવ્યું. તમામ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લીધી. આજ સુધી સાહિત્યનો વારસો જળવાઈ રહ્યો છે. છત્રાવ ત્યાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ થયો. પત્નીના અવસાનના સંસ્કારવેલનું મીઠું ફળ એટલે મેઘાણંદ ગઢવી. પોતે સાવ આઘાતની કળ વળી ન હતી ત્યાં કવિશ્રી કાગના નિધનના અભણ પણ લોકસાહિત્ય અને લોકવાર્તાના બશ્રત. તેમને કરે દુઃખદ સમાચાર સાંભળી મેરૂભા સાવ ભાંગી પડ્યા. કાવ્ય અને કહેણી અવિરત વહી. તે જમાનામાં ઉચ્ચ કોટિન તા. ૧-૪-૭૭ના રોજ ફક્ત સવા મહિના પછી જ એમનો વાર્તાકાર તરીકે સમાજ અને દરબારોમાં તેમની નામના સારી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org