SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન તરવરતા ભાવોને નીરખીને શ્રી મોતીભાઈ અમીને રાયચૂરાને એ અરસામાં મેરૂભા અને રાયચૂરાની જોડી જામી. પૂછવું. બંનેએ મળીને સમાજમાં લોકસાહિત્યના સંસ્કાર વહેતા માળો, આ જુવાનિયો કોણ?” રાખવા કવિતા, વાર્તા અને કહેણી દ્વારા અથાગ ઉદ્યમ આદર્યો. ઇ.સ. ૧૯૩૪માં કવિ કાગ, મેઘાણી અન મેરૂભાનું “મેઘાણંદ ગઢવીના દીકરા મેરૂભા.” સૌપ્રથમ મિલન થયું. પ્રથમ મુલાકાતે જ એકબીજાના અંતરમાં મેરૂભા ડાયરામાં કાંઈ બોલે છે કે નહિ?” હેત-પ્રીતની જાણે હીરલગાંઠ બંધાણી. પોતાના આદરણીય કડા બેસીને આ વાત સાંભળતા મેરૂભાના મોં પર મિત્ર દુલાકાગનું સ્મરણ રાખવા એમણે પોતાના નાના ભાઈ ક્ષોભની છાયા ફરી વળી. રાયચૂરાને કરેલા પ્રશ્નના ઉત્તરમાં પિંગળશીભાઈ ગઢવીના પુત્રનું નામ ‘દુલો' રાખી દીધું. એ પિતા ભણી આંગણી ચીંધી ધરતી માથે નજર ઢાળી બોલ્યા, મોટો થઈ ડોક્ટર બન્યો. છતાં એને પ્રેમથી મેરૂભા ડૉ. દુલો “હું બાપુની હાજરીમાં ગાતો નથી.” કહી બોલાવતા. પછી કવિ કાગના કાર્યક્રમમાં મેરૂભા અચૂક હાજર જોવા મળે. પોતાની મીઠી હલકથી કાગવાણીનાં ગીતો મેઘાણંદ ગઢવીને કાને વાત આવી એટલે દાઢીના અને ભજનો રજૂ કરીને શ્રોતાઓને ડોલાવી દે. આમ, થોભિયા પર હાથ ફેરવતા આજ્ઞા આપી. “મેરૂભા! આજ થોડુંક કાગવાણીનાં ગીતોને લોકહૈયાં સુધી ગૂંજતા કરવાનો યશ જો થાવા દે, બધાનો ઘણો આગ્રહ છે.” “પ......ણ, બાપુ!” કોઈને આપવો હોય તો મેરૂભા ગઢવીને આપવો જોઈએ. ‘એમાં બાપુ શું? મોરનાં ઈંડાને ભલા આદમી એટલે જ કવિ કાગ આભારવશ બનીને ઘણીવાર કહેતા, ચીતરવાના હોય?” પિતાની આજ્ઞા થતાં મેરૂભાએ ક્ષોભના મારાં ગીતોને મેરૂભાએ પાંખો આપી ઊડતા કર્યા છે. અને સઘળાં બંધનો ફગાવી દીધાં અને ભાવનગરના રાજકવિ લોક હૈયે રમતાં કર્યો છે.” જયમલભાઈ પરમાર સાચું કહે છે, પિંગળશી પાતાભાઈએ રચેલ રાધા-કૃષ્ણની બારમાસીનો મેઘાણી અને રાયચૂરાનાં અવસાન પછી લોકસાહિત્યના ત્રિભંગી છંદ પહાડી અવાજે ઊપાડ્યો. ઝંડાધારીમાં કવિ કાગ અને મેરૂભાનું મિલન સધાયું. એ બે ના “કહું માસ કાતી, તીય મદમાતી, મિલનમાં કંઠ અને કવિતા, ભાવ અને ભક્તિ, સૌજન્ય અને દીપ લગાતી, રંગ રાતીઃ સેવાની જુગલબંધી સધાઈ. લોકજીવનના વનઉપવનની કૂંજો મંદિર મહેલાતી, અબે સુહાતી, એમણે મહેકાવી ગૂંજતી રાખી.” મેં ડર ખાતી, ઝઝકાતીઃ કવિતા રચી શકે તેવું ઊર્મિશીલ હૃદય અને શબ્દ બિરહે જલ જાતી, નિંદ ન આતી, સામર્થ્ય ધરાવતા હોવા છતાં મેરૂભાએ એ દિશા ખેડવાને લખન પાતી, મોરારીઃ બદલે કાવ્યોને કંઠ આપીને સમાજમાં હરતાં-ફરતાં, રમતાં કહે રાધે પ્યારી, મેં બલિહારી, અને ગૂંજતાં કર્યાં છે.જયારે મેરૂભાની મુલાકાત જોરાવરસિંહ ગોકુળ આવો, ગિરધારી. જાદવને થઈ ત્યારે તેણે કહેલ કે, “તૈયાર રસોઈનું ભાણું મળી આમ કારતકથી માંડીને આસો માસ સુધી રાધાની મનઃ જતું હોય તો રાંધવાની કડાકૂટ કોણ કરે? આવાં રૂડારૂપાળાં સ્થિતિનું અને પ્રકૃતિનું વ્રજભાષામાં વર્ણન પૂરું કર્યું. ત્યારે જાણે તૈયાર કાવ્યો, ગીતો અને ભજનો મળતાં હોય તો નવાં કે ભૂતળ ઉપર ભૂલો સ્વર્ગલોકનો પડેલો ગાંધર્વ તેના સાથીદારને રચવાની માથાકૂટમાં કોણ પડે?” પહાડી સાદે ધરતી પર નોતરતો હોય તેવો ભાસ થયો. પ્રા. દ્વિજે મેરૂભાની શક્તિ અને લોકસાહિત્યની મેરૂભાના બુલંદ કંઠમાંથી નીકળતો ધીર ગંભીર અવાજ અને એ રજૂઆતની કથાને અંજલી આપતાં ખરું જ કહ્યું છે કે, “પોતે અવાજની મીઠાશને દસ હજારની માનવમેદની સ્તબ્ધ બનીને કવિ ન હોવા છતાં કવિતાને કંઠ આપીને તેની તમામ છટાથી ગળતી રાતે માણતી રહી. જાહેર કાર્યક્રમો આપવાની આ સૌ સાર્થક કરતાં.” તેમના કંઠમાં કંપન હતું, વેધકતા હતી, દર્દ પ્રથમ શરૂઆત હતી. પછી તો એમની કીર્તિને જાણે પાંખો ફૂટી! હતું. એમના કંઠની ભવ્ય બુલંદી આસપાસ બેઠેલાઓને “મેરૂભા ઊંચો મેરથી, છયાવે બડ ચિત્ત સ્વરલોકની યાત્રાએ ઉપાડી કોઈ નવી જ ભૂમિકા પર લઈ ભજન બહુવિધ ભાવથી, ગાવે આછાં ગીત.” જતી. એમની સુરાવટ કોઈ સિદ્ધહસ્ત ગવૈયાઓને અતિ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy