________________
૪૪૬ જે
બૃહદ્ ગુજરાત આજકાલના ડાયરામાં કહેવાતા ઢંગધડા વગરના કાલ્પનિક લોકવાર્તા કથનમાં તેમણે સફળતાનું શિખર સર કરી ટુચકાઓમાં કાંઈ જ તથ્ય ન હોય ત્યારે વાર્તાકાર- લીધું. તેથી અખિલ સંગીત નાટક અકાદમી મુંબઈ તરફથી સાહિત્યકારના ટુચકા તો જીવનમાં ઘણું ઘણું કહી જાય તેવા તા. ૧૦-૧-૧૯૮૯ના રોજ લખનૌ મુકામે ભારતના પ્રકારના હોય છે. કાનજીભાઈ તેના માર્મિક પ્રહારોથી રાષ્ટ્રપતિ માનનીય શ્રી વેંકટરામનના હસ્તે એવોર્ડ એનાયત શ્રોતાઓનું દિલ જીતી લેતા. તેને ચલાળાના નાથાભાઈ કરવામાં આવ્યો. આ તેની સફળતાની સાબિતી છે. ચંદારાણા અને હરમડિયાના અતુલભાઈનો સાથ મળતાં નાના
તેમનું તા. ૨૮-૯-૧૯૯૦ના રોજ ચલાલા મુકામે વર્તુળમાંથી મોટું વર્તુળ થયું. તેમાં ટીંબલાના જ શ્રી
અવસાન થયું. નામ અવિચળ રાખવા તેમના ચાહકો તરફથી જેઠસુરભાઈ અને બાબુભાઈ ખેતાણીનો સાથ તો ખરો જ!
‘‘કાનજી ભુટા બારોટ કલાવૃંદ સંસ્થાની સ્થાપના કરવામાં કાનજીભાઈની નામના છેક ઓખાથી મુંબઈ સુધી ફેલાણી.
આવી અને તેની શ્રદ્ધાંજલિમાં લખાયું.... ઘાટકોપરમાં બાપાલાલ ગાંધી અને હરિભાઈ દોશીનાં તેડાં મુંબઈથી આવવા લાગ્યાં.
“કલાનો કસબી ગયો, જૂના ઢાળનો ઢાળ ગયો,
જનતા હૃદય જીતી ગયો, પરચંડ પડછંદો ગયો. આ અરસામાં રાજકોટ આકાશવાણી કેન્દ્ર ખૂલ્યું, તેમાં
ચાહના સર્વે લોકની, આ મલકમાં પામી ગયો, કાનજીભાઈ ગયા. પહેલાં તો મેળ જામ્યો નહિ. ન જામે તેનું
જૂર વિધાતા કાનજીને, ઝડપથી ઝડપી ગયો.” કારણ હતું કે, આકાશવાણીમાં તો મર્યાદિત સમય હોય ત્યારે વાર્તાકારને બંધન પાલવે નહિ. પણ શ્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટ
કંઠ કહેણીતા મશાલચી અને ઉપેન્દ્ર ત્રિવેદીના કર્મચારીઓ પણ તેના ચાહક થઈ ગયા.
મેરૂભા ગઢવી શરૂઆતમાં તો કાનજીભાઈની વાર્તા આવવાની હોય ત્યારે
મેઘાવી કંઠના ગાયક શ્રી મેરૂભા ગઢવીનો જન્મ લોકો રાહ જોતા. વાર્તાકથનને જીવંત રાખવા અને આકાશવાણી સુધી લઈ જવામાં કાનજીભાઈએ જ પહેલ કરી
સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કાર
ચેતાવનારા છત્રાવા ગામના લોકસાહિત્યના આરાધક પિતા ને કેડી કંડારી છે. દસ-વીસ હજાર લોકોને ત્રણથી ચાર કલાક એક કલાકાર તેના વાણીપ્રવાહથી પકડી રાખે તેવા તો ગણ્યા
મેઘાણંદ ગઢવીને ખોરડે માતા શેણીબાઈની કુખે સંવત ગાંડ્યા કલાકારો છે. આવી કળા કાનજીભાઈનાં સાધ્ય હતી.
૧૯૬૨ના ફાગણ સુદી ૧૪ ના રોજ થયો. ગામડા ગામની
અભણ માતાએ ગળથુથીમાં જ ખાનદાની, સમાજસેવા અને આમ વાર્તાકારનું જે પડ રેઢું હતું તેને કાનજીભાઈએ
ભક્તિના સંસ્કારો બાળકમાં રેડ્યા. ચાર ગુજરાતીનું અક્ષરજ્ઞાન સર કરી લીધું. રાજકોટથી એક લોકસાહિત્યનું માસિક શરૂ
પ્રાપ્ત કરી બાળક મેરૂભાએ શાળાને સલામ કરી અને પછી થયું. તેમાં કાનજીભાઈએ વાર્તા લખવાનું શરૂ કર્યું. અને તેમાં
આછી-પાતળી ખેતીમાં જોડાયા. પિતાની વાર્તા કથની સારી સફળતા મેળવી. વાર્તા કહેવી અને લખવી બંને અલગ
મુગ્ધભાવે અને અતૃપ્ત હૈયે માણતા મેરૂભા લોકસાહિત્યના અલગ છટા હોવા છતાં કાનજીભાઈ બંનેને સાધ્ય કરી શક્યા.
સંસ્કારોના રંગે રંગાઈ ગયા. ગયા વર્ષે કાનજીભાઈના ચાહકમિત્રોએ એક “કાનજીભાઈ બારોટ સાહિત્ય સમિતિ” બનાવી. કાનજીભાઈએ લખેલી
ઇ.સ. ૧૯૩૭માં નડિયાદમાં ગુજરાતી સાહિત્ય બાવન વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કર્યો. આ કાર્યમાં તેના ઘણા પરિષદનું અધિવેશન યોજાયું હતું. એ અરસામાં ‘શારદા' મિત્રોએ સાથ આપ્યો. તેમાં ખાસ કરીને મનસુખભાઈ ભટ્ટ, માસિકના ઉત્સાહી તંત્રી અને લોકસાહિત્યના ભેખધારી છેલભાઈ વ્યાસ વગેરે હતા. કાનજીભાઈ ગાંધીજી પ્રત્યે
ગોકળદાસ રાયચૂરા સૌરાષ્ટ્રના નિરક્ષર સાક્ષર તરીકે જેમની આકર્ષાયા હતા અને એક દિવસ ગાંધીઆશ્રમે ગયા અને ગણના થતી હતી તે સુપ્રસિદ્ધ વાર્તાકાર મેઘાણંદ ખેંગાર નરહરિ પરીખને રા નવઘણની વાર્તા સંભળાવી.
ગઢવીને લઈને આવેલા હતા. એ વખતે તેમની સાથે એકવીસ તેમનું પેઢીનામું જોઈએ તો મેઘાણીભાઈને સંતદર્શન
વર્ષની ઉમર અલપ-ઝલપ કરતો એક લવર મૂછિયો જુવાનિયો કરાવનાર સૂરા બારોટના ગેલા બારોટ, તેના ભૂટા બારોટ અને
આવેલ. કાર્યક્રમ પ્રસંગે કેડિયું, ચોરણો અને માથે પાઘડીનું તેના દીકરા સમર્થ વાર્તાકાર કાનજી બારોટ.
મોટું ફિંડલું મુકીને બેઠેલા જુવાનિયાના ભરાવદાર મોં પર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org