SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ વા. પ્રતિભા દર્શન જે ૪૪૫ ચાંદીની ગાય પારિતોષિક રૂપે આપી. આ ગીત હતું.... સાધુસંતો પ્રત્યે પહેલેથી ભાવ. ભજન સાંભળે અને ગાય પણ આવો આવો એકલધાર ખરા. પોતે મંજીરા કે પખાજ વગાડે. તેમાં ખીચાગામવાળા સાગરના જાયા ક્યારે આવશો” લખી રામબાપુનો સત્સંગ થયો. પહેલાં થોડા વરસ તો ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ ભાદરવી અમાસનો મેળો તુલશીશ્યામ કરતા. જૂનાગઢના વહેતાં રાખનાર કવિ કાગને ભારત સરકારે ઈ.સ. ૧૯૬૫માં શિવરાત્રીના મેળામાં પણ અચૂક હાજર હોય જ. થોડો વખત પદ્મશ્રીનો ઇલકાબ એનાયત કરીને બહુમાન કર્યું. સૌને એમ લાગ્યું કે, આ નક્કી બાવો થઈ જશે. કુટુંબ અને પૈસા બાબતમાં સાવ બેફિકર. થોડો વખત તો કોઈ પાસેથી રાજકોટમાં આકાશવાણીનું કેન્દ્ર શરૂ થતાં આકાશ પૈસા લેતા નહિ. એક ચોપડીમાં મૂકવાનું કહે. જરૂર પડે તો વાણીના અધિકારીઓએ સૌ પ્રથમ ભગતબાપુનો સહકાર તેનો ઉપયોગ કરે. તેમને વાંચવાનો ઘણો શોખ. એટલે ખૂબ માગ્યો. અને પછી તો તેની કવિતાના એમને જ કંઠે રેકોર્ડિંગ વાંચતા. તેમાં મેઘાણીના સાહિત્યે ખૂબ આકર્ષા. કર્યા જે આજ પર્યત આપણે સાંભળીએ છીએ. વંશપરંપરાગત યજમાનવૃત્તિનો ધંધો એટલે તેના મેર ભગતબાપુના મોઢે રામાયણના પ્રસંગ સાંભળવા તે યજમાનોમાં મોટાબાપુ સુરા બારોટ એ તેમના પુત્ર પણ એક લ્હાવો છે. સાદી, સરળ, ગામઠી ભાષામાં જ્યારે ભીખાભાઈ સાથે તેમને જવાનું થતું અને ત્યાં ડાયરામાં ત્યારે વાતાવરણ બંધાઈ જાય તેવાં ગીતો એમને કંઠે રૂડા વાર્તાઓ મંડાતી. શ્રી ઝવેરચંદ મેઘાણીએ સુરા બારોટ પાસેથી લાગ્યાં છે, તેવાં મેં કોઈ પાસેથી સાંભળ્યાં નથી. સંતદર્શન કરેલ. સુરા બારોટ એક સારા વાર્તાકાર હતા એટલે તેઓએ આપણી વચ્ચેથી વિ.સં. ૨૦૩૩ તા. ૧૨-૨ વાર્તા કહેવાની પ્રેરણા તેમની પાસેથી મળી. ભીખાભાઈ સારો ૧૯૭૭ના રોજ વિદાય લીધી. ભગતબાપુ માત્ર કવિ ન હતા. સિતાર વગાડી જાણતા તે કળા કાનજીભાઈને તેમની પાસેથી ઉત્તમ વકતા અને કલાકાર પણ હતા. આકાશવાણી રાજકોટ પ્રાપ્ત થઈ. એમ આ ત્રણેય કળાનો કાનજીભાઈમાં ત્રિવેણી જૂનાગઢ લોકસાહિત્ય વિદ્યાલયમાં તેમનું અનેક કલાકોનું સંગમ થયો. કાનજીભાઈનો કંઠ પણ મેઘાવી, હલક પણ રેકોર્ડિંગ કર્યું છે. જેથી તેમનો ઘેઘુરકંઠ આપણી વચ્ચે મજાની અને સાથે ભળે સિતારનો ઝણકાર તેથી વાતાવરણ અવારનવાર ગૂંજતો રહે છે. બંધાઈ જાય. પછી તો બધું છોડી કાનજીભાઈ વાર્તા તરફ વળી સુપ્રસિદ્ધ વાર્તાકાર ગયા. નાના-નાના કાર્યક્રમો ગામડાના ધોરણે થતા. એમ મધ્ય કાઠિયાવાડથી વડાલ સુધી તેમની ખૂબ અવરજવર રહેતી. કાનજી ભુટા બારોટ વડાલમાં તે વખતે તેમના મામાના દીકરા જીવાભાઈ સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રી કાનજીભુટ્ટા બારોટ મૂળ બગસરા દેવદાનભાઈ હતા. દિવસ સારો, મનના ઉદાર અને રોટલો પાસેના ટીંબલા ગામના વતની. કાઠી તેમજ મેરના વહીવંચા મોટો વળી કાનજીભાઈ તરફ સારો આદર એટલે કાનજીભાઈ બારોટ, (જન્મ આશરે વિ.સં. ૧૯૭૬ની આસપાસ) ઝાઝો વખત વડાલ રહેતા. વાર્તાકથન, ભજન-લોકગીત જેટલું નાનપણમાં તો ઘણા સંઘર્ષો વેઠવા પડ્યા. સાત વરસની સહેલું નથી. વાર્તાકથનમાં સારા અવાજ સાથે કહેની હલક, વયે જ પિતાની છત્રછાયા છિનવાઈ ગઈ, બધી જવાબદારીઓ ખૂબ વાંચન, તીવ્ર યાદશક્તિ, ઘણું સાંભળવું અને કહેવાની તેમના શીરે આવી ગઈ. “દુઃખમાં જ માણસના જીવનનું હિમત. આ બધાનો સુમેળ હોય તો જ સફળ વાર્તાકાર થઈ ઘડતર થાય છે.” આ વિધાન સાર્થક નીવડ્યું અને શકાય. આ તમામ ગુણલક્ષણોનો કાનજીભાઈમાં વિકાસ થયો કાનજીભાઈને લોકવાર્તા કથનમાં શિખરે પહોંચાડી દીધા. હતો. કાનજીભાઈ સરળ અને ગામઠીભાષામાં વાર્તા માંડે ગામઠી શાળામાં પાંચ ગુજરાતી સુધી માંડ ભણી એટલે સૌને મીઠી લાગે. તેમની વાર્તામાં ક્રમે-ક્રમે ભક્તિરસ, શક્યા, પણ ચાર દીવાલો વચ્ચેનું ભણતર જ જીવનમાં વીરરસ, શૃંગારરસ આવે અને ડાયરાને હાસ્યરસના હિલાળા ઉપયોગી થાય છે તેવું નથી, પણ ગણતર જ ઉપયોગી થાય પણ કરાવે. વાર્તાનો હાસ્યરસ એટલે જ્ઞાન સાથે ગમ્મત. સમાજના કુરિવાજો પર આકરા પ્રહારો કરે. એમાંથી હાસ્ય છે. તુલસીદાસ, સૂરદાસ, મીરાંબાઈ, નરસિંહ મહેતા આ 3 બધા ક્યાં કોલેજમાં ભણવા ગયાં હતાં. કાનજીભાઈને 3 ઉદ્ભવે. હાસ્યરસના પણ બે પ્રકાર છે : સ્થળ અને સૂક્ષ્મ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy