________________
૪૩૬ જે
બૃહદ્ ગુજરાત નાનપણથી સ્મૃતિચિત્ર પ્રત્યે અનુરાગ હોવાથી પશુ,
પ્રકાશ-છાયાના આધુનિક ચિત્રકાર પંખી, પ્રકૃતિ અને વિવિધ લોકોનું સાંગોપાંગ નિરીક્ષણ અને
શ્રી અવિનાશ ઠાકર સ્કેચીંગ કરતાં રહીને તેઓ રેખા વિન્યાસ અને અંગ-ઉપાંગના પૂરા અભ્યાસી બની ગયા, એથી એમના પાઠ-તેમજ વારતા ઇ.સ. ૧૯૫૫ માં રાજકોટમાં જન્મેલા શ્રી ચિત્રોની રચનાઓમાં આકૃતિ, પ્રમાણ, વાસ્તવિકતા, સ્થળ, અવિનાશભાઈ સ્વ. ચિત્રકાર અનંત ઠાકરના પુત્ર છે. આથી કાળ અને વાતાવરણનું ચોક્કસ દર્શન થાય છે.
વારસાગત ચિત્રકલામાં રસ જાગૃત થતાં સાહિત્યમાં સ્નાતક પ્રાચીન કાળ હોય કે મધ્યયુગ, લોકજીવન તેમજ
થયા બાદ ચિત્રકલાના અભ્યાસ માટે વડોદરામાં આર્ટ સાંપ્રતકાલીન તેમજ અન્યનો પૂરો અભ્યાસ કરીને જે તે કાળ
ફેકલ્ટીમાં ગયા. અલબત્ત કોઈ કારણવશાત્ કલાભ્યાસ કરી અને માનવીય રૂપ વળોટને તેઓએ ચોક્કસ રીતે રજૂ કરી
શક્યા નહીં. છતાં જાત-મહેનતથી કલા સર્જન અને પ્રયોગો બતાવ્યાં છે.
ચાલુ રાખ્યા. જેમાં નાનાં મોટાં ઈનામો મળ્યા કર્યા પણ કોઈ
મૌલિક શૈલી શોધી શક્યા નહીં. પરંતુ તે અરસામાં તેમને ઇ.સ. ૧૯૬૪, ૧૯૬૫, અને ૧૯૭૮માં રાજકોટ
ચિત્રકાર વૃંદાવન સોલંકીનો સંસર્ગ થતાં ગુરુ-શિષ્ય પરંપરા ખાતે “ગ્રુપ શો”. આ ઉપરાંત ન્યુ દિલ્હી, મુંબઈ, મૈસુર,
જેવા ચિત્રજ્ઞાનને લીધે સારી પ્રગતિ કરી શક્યા એટલે તેમની અમદાવાદ, ભાવનગર, રાજકોટ ખાતે યોજાતાં વાર્ષિક
પ્રતિભામાં સોલંકીનો વિશેષ ફાળો ગણી શકાય. પ્રદર્શનોમાં તેઓએ પોતાની કૃતિઓ રજૂ કરી છે અને ઘણાં પારિતોષિક પણ મેળવ્યાં છે.
શ્રી ઠાકરે મુંબઈ, બેંગલોર, ચેન્નાઈ વગેરે સ્થળે
પોતાનાં ચાર વૈયકિતક તેમજ ૩૨ જેટલાં સંયુક્ત અને “ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ” માટે
લગભગ ૧૨ જેટલાં સંસ્થાકીય પ્રદર્શનો યોજાયેલાં છે. તેમાં વીશેક જેટલાં પાઠ્યપુસ્તકોમાં પાઠચિત્રો કર્યા છે. ‘‘ફૂલછાબ''
તેઓએ રાજય લલિતકળા સહિત સાત એવોડૅ મેળવેલા છે. દૈનિકમાં કલા વિભાગની કોલમમાં તેઓ ચિત્ર પ્રદર્શનો,
ચિત્રકલા ઉપરાંત તસ્વીર કલામાં પણ સારા કૌશલ્યને કારણે કલાકાર પરિચય, કલાકાર નિધન વગેરેનો પરિચય કરાવતા
તેમનાં ચિત્ર અને તસ્વીરો દિલ્હીની ગેલેરી ઑફ મોર્ડન આર્ટ, રહ્યા છે.
ચંદીગઢની આર્ટ ગેલેરી તેમજ જાણીતી હોટલો તેમજ શાહીના માધ્યમ દ્વારા તેમણે સૌરાષ્ટ્રની ભૂમિગત સંગ્રાહકોને ત્યાં જોવા મળે છે. લોકસંસ્કૃતિની પ્રતિષ્ઠા કરીને તેનો મહિમા ગાયો છે.
તેમનાં સર્જનમાં દેશ્યચિત્રો પ્રમુખ છે. વળી સારા ફોટોગ્રાફર હોવાથી પ્રકાશને તથા છાયાને, શેરીઓના કે જૂની ઈમારતોના લેન્ડસ્કેપમાં સારી રીતે રજૂ કરી શક્યા છે. ઉપરાંત જૂનાજમાનાનાં વોટરકલર પ્રકાશનાં સ્થાને કેનવાસ ઉપર કે પાટિયા પર કેનવાસ લગાડીને સમકાલીન કલાપદ્ધતિ અનુસાર મોટા માપ-તાલમાં લેન્ડસ્કેપ કરતા હોવાથી લોકોને પ્રભાવિત કરી શકે છે. તેમનાં સર્જનમાં વિવિધ દીવાલોના ખરબચડાં ટેક્સચરના નિરૂપણમાં તેઓએ સારી કુશળતા હાંસલ કરી છે. રાજકોટ જેવા દૂરના સ્થળે રહીને ચિત્રકલામાં રાજયમાં તથા બહાર નામના મેળવી તે ગૌરવપ્રદ વાત છે. ચિત્રમાં અશ્વોનાં વિવિધરૂપ અને તાલ આલેખતાર
શ્રી કિશોરવાળા
- ઇ. સ. ૧૯૩૩માં બીલખામાં જન્મેલા શ્રી વાળા વાતચીત
ચિત્રકાર : શ્રી પ્રતાપસિંહ જાડેજા વડોદરાની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં કલામાં સ્નાતક થયા બાદ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org
www.jan