________________
પ્રતિભા દર્શન
જે ૪૩૫ બાહુલ્ય, કાળી તેમજ કથ્થાઈ જાડી-પાતળી લીટીથી ફીનિશ
પાઠ ચિત્રોના માલમી કરાયેલ આજુબાજુ ટપકાં-ખસરાના પોતથી અલંકૃત એવાં
શ્રી પ્રતાપસિંહ જાડેજા એમનાં ચિત્રો કલાકારની નિજીશૈલીનું સ્વરૂપ દર્શાવી જાય છે. એમની લોક પરંપરાની સર્જનાત્મકતામાં રંગની મીઠાશ તેમજ
શ્રી પ્રતાપસિંહ ભાવસિંહ જાડેજાનો જન્મ ઇ.સ. સરળ રજૂઆતને લીધે તે ચિત્રો દર્શનીય બની રહે છે.
૧૯૪૦માં રાજકોટ જિલ્લાના વેજા ગામે ક્ષત્રિયકુલમાં થયો, શ્રી જોષીના વિષયોમાં વિશેષરૂપે લોકજીવન
એથી ક્ષત્રિય કુલાચાર પ્રમાણે લાજ-મરજા.દ, ખાનદાની અને
આભિજાય તો તેમને ગળથુથીમાંથી જ સાંપડેલા. તુલસીવિવાહ, રમકડાંવાળા, માલધારી, કૂવાકાંઠો, શૃંગાર, મુસાફરો વગેરે છે. કૃષ્ણલીલામાં દાણલીલા, રાધાકૃષ્ણ,
નાનપણથી જ વેજા ગામની વિલસતી પ્રકૃતિ અને નાગદમન, જસોદાનો કાન વગેરે છે. આ ઉપરાંત કવિ તળપદી લોક નાતજાતના પરિવારો સાથે ભાઈચારો હોવાથી કાલિદાસની સંસ્કૃત કૃતિઓ ઉપરથી પણ આવિર્ભાવ પામેલાં લોકસંસ્કૃતિનો વારસો એમના માનસ સાથે વણાઈ ગયેલો. એવાં તેમણે પુષ્કળ ચિત્રો કર્યા છે.
વેજા ગામમાં પ્રાથમિક અભ્યાસ પૂરો કરી આગળ તેમનાં ચિત્રોની રચનામાં પશુ, પંખી, પુષ્પ, ઝાડ,
ભણતર માટે રાજકોટમાં સ્થિર થઈ તબક્કાવાર ચિત્ર અને પર્વત, પાણી વગેરેનાં આલેખનમાં પણ દ્ધિપરિમાણ સ્વરૂપ વિનયનનો અભ્યાસ કર્યો. જોઈ શકાય છે. દેશ તેમજ પરદેશના કલાશોખીનોના સંગ્રહમાં નાનપણથી જ ચિત્ર પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેમનાં ચિત્રો સ્થાન પામ્યાં છે.
રાજકોટમાં સ્વ. ડૉ. રમેશભાઈ ભટ્ટની ચિત્રસંસ્થા ‘‘પંડિત તેમણે મુંબઈ, અમદાવાદ, રાજકોટ વગેરે સ્થળે નિજી નહેરુ ફાઈન આર્ટ” માં જોડાઈને માર્ગદર્શન મેળવ્યા પછી પ્રદર્શનો ભર્યા છે, ઉપરાંત દિલ્હી, કલકત્તા, મુંબઈ, ચેન્નાઈ, ઇ.સ. ૧૯૬૬માં “ડિપ્લોમા ઇન પેન્ટીંગ”, તે પછી સ્કલ્પચર અમદાવાદ, રાજકોટ વગેરે સ્થળે વાર્ષિક પ્રદર્શનોમાં પોતાની તેમજ ઇ.સ. ૧૯૭૪માં ‘‘આર્ટ માસ્ટર ડિગ્રી લીધી. ઇ.સ. કૃતિઓ રજૂ કરી છે.
૧૯૮૩માં ભારતીય સંસ્કૃતિ વિષય લઇને એમ.એ. કર્યું. શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત શ્રી જોષીને ઈ.સ. ૧૯૬૭માં ચિત્રશિક્ષક તરીકેની નોકરી સ્વીકારી, અફેંક્સ-ન્યુ દિલ્હી” કાલીદાસ સમારોહ ઉજ્જૈન, લાયબ્રેરી પણ સંભાળી અને પછી “ફૂલછાબ' દૈનિકમાં ‘‘રંગ, અમદાવાદ, તેમજ ધી બોમ્બે આર્ટ સોસાયટીનાં પારિતોષિકો રૂપ અને રચના” નામે કટારના લેખક તરીકેનું કાર્ય સંભાળ્યું. એનાયત થયાં છે. એમની સચિત્ર એવી બાળવાર્તા પણ
શ્રી જાડેજા ભૂમિના ચાહક હોવાથી તેમણે તળપદ ઈનામને પાત્ર બની છે.
ધરતીનાં રૂહને પ્રમાણી તેમાંથી નિજ ચિત્રાંકનનું પોત-શૈલી આ વયસ્ક કલાકાર આજે પણ કાર્યરત છે.
સર્જી. મેઘાણી, ધૂમકેતુ, મુનશી, દર્શક વગેરેનાં પુસ્તકો વાંચ્યા, પછી ગ્રામજીવનનાં થીજી ગયેલાં અને જીવંત માનવોપશુ, પ્રકૃતિનું તેમણે કાળી શાહીના માધ્યમથી નખશીખ વળોટે આલેખ્યાં, જેમાં પ્રકૃતિના વિવિધ સુંદર અને ભેંકાર રૂપ, રાવળિયા, ઢોલી, ભજનિકો, નટ, ભવાયા, કાંગસિયા, માલધારી, ખેડવાયા, ગાય, ભેંશ, કૂતરા વગેરેની સ્વાભાવિક લઢણ, પહેરવેશ, શરીરવળોટ, પોશાક વગેરેનું સાચું પ્રતિબિંબ આલેખ્યું.
પુરોગામી સ્વ. સોમાલાલ શાહ, સ્વ. રસિકલાલ પરીખનાં પાઠચિત્રો તેમના પ્રેરણા રુપ હોવાથી તેઓએ
વારતાચિત્રોથી ચિત્રાંકનની ગતિવિધિ શરૂ કરી. ગુજરાતમાં ચિત્રકાર : શ્રી બળવંત જોષી પાઠ ચિત્રકારની પ્રથમ હરોળમાં સ્થાન પામી ચુક્યા.
પનઘટ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org