________________
૪૩૪ ૪
બૃહદ્ ગુજરાત ક્લાકારોને જનતા સમક્ષ પરિચય કરાવતાર સમીક્ષક છે. જે થોડા કલાકારોએ નદીની રેતીનો ઉપયોગ કરી ચિત્રો
કર્યા છે. તેમાં શ્રી ભાવસારે ઘણાં સમય સુધી સર્જન કરેલું છે. શ્રી સુરેશ શેઠ
તેમનાં ચિત્રોમાં કોઈ ફીગરેટીવ કે વાસ્તવલક્ષી કામ જોવા ઈ.સ. ૧૯૩૮માં ભાવનગરમાં જન્મેલા શ્રી શેઠ મળતું નથી, તેમનાં સર્જન પર શાંતિ દવે તેમજ જે. સ્થાનિક આફ્રેડ હાઈસ્કુલમાં માધ્યમિક શિક્ષણ મેળવી કલાના સ્વામીનાથનના કામની અસર જણાય છે. અભ્યાસ માટે વડોદરાની ફાઈન આર્ટ ફેકલ્ટીમાં જોડાયા.
- તેમણે ૧૫ જેટલાં વૈયકિતક પ્રદર્શનો અને ઘણાં સંયુક્ત બી. એ. અને એમ.એ. ફાઈન આર્ટનો અભ્યાસ ઊચ્ચ
પ્રદર્શનો યોજ્યાં છે. તેમને દેશના વિભિન્ન શહેરોની કક્ષાએ સંપન્ન કર્યા બાદ ભાવનગરની શિક્ષકોની ટ્રેઈનીંગ
કલાસંસ્થાઓ દ્વારા પારિતોષિકો તથા એવૉર્ડ મળેલાં છે. જેમાં કોલેજમાં પાર્ટ ટાઈમ પ્રાધ્યાપક તરીકે નવ વર્ષ સુધી કામ
અમૃતસર-પંજાબનો ગોલ્ડ મેડલ, એકેડમી ઑફ આર્ટ સંભાળ્યું. બાદ શામળદાસ કોલેજમાં હોમસાયન્સ વિભાગમાં
દિલ્હીનો નેશનલ એવોર્ડ, ઓલ ઈન્ડિયા ફાઈન આર્ટસ એન્ડ ક્રાફટ શીખવાડ્યું. બાદ નિવૃત્તિ કાળ સુધી અમદાવાદની સી.
ક્રાફટસ સોસાયટીનો એવૉર્ડ, મધ્ય પ્રદેશ કક્ષા પરિષદ અને એન. આર્ટ કોલેજમાં કલાનો ઇતિહાસ તેમજ થિયરીના
ભારત કલા ભવન ઉજ્જૈનના એવૉર્ડ મુખ્ય છે. પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલ છે.
તેમનાં ચિત્રો સુશોભનાત્મક, ડેકોરેટિવ પ્રકારનાં કહી ' લોકકલામાં પી. એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કર્યા બાદ
શકાય, તેમની કૃતિઓ દેશ-વિદેશમાં ખાસ કરીને બહુધા સંશોધનમાં વધારે પ્રવૃત્ત રહ્યા છે. જેથી વિવિધ
નિજીસંગ્રહકારોને ત્યાં સ્થાન પામેલ છે. આજે ૭૦ વર્ષની જૈફ પ્રદર્શનોમાં ક્રાફુસ અને લોકકલામાં તેમણે નોંધપાત્ર કામ કર્યું ઉમરે તેઓ ચિત્રકલામાં વ્યસ્ત છે. છે. ન્યુ દિલ્હીની હ્યુમન રિસોર્સીસની ફેલોશીપ મેળવેલ છે. ભરતકામ-ભીંતચિત્રો જેવા વિવિધ કાર્યની તેમની
અલંકાસ્કિ શૈલીના ચિત્રકાર શોધનાત્મક નોંધો પ્રગટ થયેલ છે. ઘણા વર્ષોથી અમદાવાદન
શ્રી બળવંતરાય જોષી અંગ્રેજી અખબાર “ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં કલાવિવેચક
શ્રી બળવંતરાય અંબાશંકર જોષીનો જન્મ ચોટીલામાં તરીકે લેખન કાર્ય સંભાળે છે. સંભવિત કાર્યક્રમોમાં નિર્ણાયક
તા.૫-૧૧-૧૯૨૮માં થયો. પિતાજી શિક્ષક અને કાકા તરીકે સેવાઓ આપે છે. આજ સુધીમાં તેમના માત્ર ત્રણ જ
‘‘ધૂમકેતુ”ના સહવાસમાં એમનું ઘડતર થયું અને પ્રાકૃતિક વૈિયક્તિક પ્રદર્શનો યોજાયાં છે. જેમાં તેમની અર્વાચીન
સૌદર્યથી મઢેલા ચોટીલાના સૌંદર્યભર્યા વાતાવરણમાંથી તેમણે પ્રકારની ચિત્ર રચનાઓ જોવા મળી છે. ચિત્ર કરતાં
ચિત્રાંકનની પ્રેરણા મેળવી. લોકકલાના સંશોધનમાં જ તેમનું વિશેષ પ્રદાન જોવાજાણવામાં આવે છે.
રાજકોટમાં ચિત્રકાર સ્વ. મગનલાલ ત્રિવેદી પાસેથી
ચિત્રોમાં માર્ગદર્શન મેળવ્યું અને તે પછી ““સર જે. જે. સ્કૂલ અવનવાં પ્રતીકો દ્વારા સર્જન કરનાર
ઑફ આર્ટસ” મુંબઈ ખાતેથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો શ્રી રમણિક ભાવસાર
તેમજ ‘‘આર્ટ માસ્ટર”ની પરીક્ષા પણ પ્રથમ નંબરે પાસ કરી. શ્રી ભાવસારનો જન્મ ગાંધીનગર પાસેના પેથાપુરમાં
રાજકોટમાં આફ્રેડ હાઈસ્કૂલમાં કલા શિક્ષક તરીકે થયેલો, પ્રારંભિક ચિત્રકલાની તાલીમ કલાભવન નિમણુંક થઈ, એ પછી વત્સલ અને કાર્યશીલ સફળ શિક્ષક અમદાવાદમાં લીધી. ઘણાં વર્ષો સુધી સ્થાનિક મિલોમાં તરીકે અનેક વિદ્યાર્થીઓમાં ચિત્રકલાના સંસ્કાર સીંચ્યા. ટેસ્ટાઈલ ડિઝાઈનર તરીકે કામ કર્યું તથા પ્રોસેસિંગ પેઈન્ટર્સ એક સફળ કલાશિક્ષક ઉપરાંત તેઓ એક અચ્છા સર્જક ગ્રુપના આરંભથી મેમ્બર રહ્યા. વર્ષો સુધી ડિઝાઈનરનું કામ પણ ખરા. અનવરત રીતે લોક પરંપરાની પરિમાણી શૈલીના કર્યું હોવાથી રંગ-સમજ, અરૂપ આકારોને ભાતિગળ રીતે રજૂ ચિત્રકાર છે. પોતાની ચિત્રઅંક શૈલીનાં લક્ષણોમાં સ્થિર પાત્રો, કરવાની, તેમજ કેનવાસ કે બોર્ડ પર અવકાશ સાથે આકારની સંકુલ તેમજ ખંડબધ્ધ રચના, વિશાળ આંખો, સુશોભિત ગોઠવણી કરી ચિત્ર નિરૂપણ કરવાની તેમની આગવી શૈલી પાત્રો, લાલ, પીળો, ભૂરો, કથ્થાઈ, સફેદ, શ્યામ રંગોનું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.ainelibrary.org