________________
પ્રતિભા દર્શન
જે ૪૩૩ ઇ.સ. ૧૯૯૬માં આઇફેકસ ન્યુ દિલ્હીનો વેટરન આર્ટિસ્ટ પ્રદર્શનના નિર્ણાયક તરીકે ઘણા વર્ષથી કાર્યરત છે. એવોર્ડ મેળવ્યો. અમદાવાદ-મુંબઈમાં તેમનાં ૧૦ જેટલાં
ઉપરોક્ત સર્વ કાર્ય હોવા છતાં, ચિત્ર સર્જનમાં પોતાની વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં. તેઓએ કલાવિષયક કોઈ આગવી ઓળખ પ્રાપ્ત કરી શક્યા નથી, ચિત્ર જોતાં જ વિચારકણિકાઓ તથા લેખો પ્રગટ કર્યા છે. ઘણા કાર્યક્રમોમાં
ચિત્રકારની સ્પષ્ટ ઓળખ થઈ જાય તેવું કોઈ સર્જન જોવા કે લાવિષયક પ્રવચનો તેમજ વાર્તાલાપો આપે છે.
જાણવામાં આવ્યું નથી. પ્રવાસમાં વ્યસ્ત રહેવાથી એક સ્થળે લલિતકલાના ઘણા કેમ્પોમાં વિદ્યાર્થીઓને દશ્ય ચિત્રો
ટકીને સર્જન કરવાનો આવા કલાકારને ઓછો અવકાશ પોર્ટુઈટો શીખડાવવા તત્પર છે. સી. એન. વિદ્યાલયમાં ૩૦
સાંપડ્યો છે. અમદાવાદમાં ઈ.સ. ૨૦OOના તેમના પ્રદર્શનમાં વર્ષ સેવાઓ આપ્યા બાદ નેશનલ ડિઝાઈન સંસ્થામાં
તેમણે એલ ટ્રેક કેનવાસ ચિત્રો રજૂ કર્યા હતાં. તે તેમનાં મુલાકાતી શિક્ષક તરીકે સેવાઓ આપતા. આજે જૈફવયે પણ
પૂર્વચિત્રો કરતાં બિલકુલ ભિન્ન પ્રકારનાં જ લાગતાં હતાં. કલા સર્જનમાં એટલા જ પ્રવૃત્ત છે. તેમને રાજ્યકલા અકાદમી તરફથી વેટરન આર્ટિસ્ટની ફેલોશીપ પ્રાપ્ત કરેલ છે.
ગુજરાતી લોક્લાને અર્વાચીત રીતે રજૂ કરનાર તેમના સર્જનનાં બે પ્રમુખ વિષયોમાં પ્રથમ
શ્રી સી. ડી. મિસ્ત્રી તસ્વીરકલા, પોર્ટેઈટ જેમાં તેમણે કલાત્મક અને વ્યવસાયલક્ષી ઇ.સ. ૧૯૩૩માં દક્ષિણ ગુજરાતના ચીખલી ગામે કામ કરેલું છે. જ્યારે તેમના નિજાનંદના વિષય સ્વરૂપે દેશ્ય જન્મેલા શ્રી મિસ્ત્રીએ કલાભ્યાસ અમદાવાદની સી. એન. ચિત્રો, લેન્ડસ્કેપ, તેમાં પણ વર્ષાઋતુમાં આકાશમાં ઘેરાતાં ફાઈન આર્ટમાં કલાનો ડિપ્લોમા અને આર્ટમાસ્ટરનો અભ્યાસ વાદળો પકડવાનો તેમનો કસબ જાણવા જેવો છે. તેમણે કર્યો. અને ત્યાં જ પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી પોતાનું શેરીઓ તેમજ નિસર્ગના લેન્ડસ્કેપ ચીતર્યા છે. નાના આગવું વ્યક્તિત્ત્વ ઊભું કર્યું છે. ફોરમેટમાં નિસર્ગના હવા અને વાતાવરણ પકડવાના માહેર
તેમનાં સર્જનમાં ભારતીય દેવ-દેવીઓનાં પ્રતીકોનો છે. જાણીતા ચિત્રકારો વિષે સામયિકોમાં લખતા આ
ઉપયોગ, ભાતીગળ રંગપૂરણી અને ખૂબ જ બારીક રીતની કલાકારનાં ચિત્રો દેશ-વિદેશમાં કલારસિકોમાં સંગ્રહાયેલાં છે.
સર્જન શૈલીનો ઉપયોગ દેખાય છે. જોતાં સાથે જ દર્શકને ગુજરાતના ક્લાકારોને રાષ્ટ્રીય કક્ષાએ આનંદ થાય તેવાં તેમનાં ચિત્રો હોય છે. તેમણે ઘણા વર્ષ સન્માન અપાવતાર
સાતત્યપૂર્ણ સર્જન કર્યું છે. અને આજે પણ કાર્યરત છે. શ્રી નરેન્દ્ર અમીન
તેમણે મૈસુર, હૈદરાબાદ, ઉજ્જૈન, ગ્વાલિયર, ન્યુ
દિલ્હીની વિવિધ સંસ્થાઓના એવોર્ડ પ્રાપ્ત કરેલા છે. રાષ્ટ્રીય ઇ.સ. ૧૯૩૪માં વડોદરામાં જન્મેલા શ્રી અમીને
લલિતકલાનો એવોર્ડ, ઉપરાંત હ્યુમન રિસોર્સીસ તેમજ રાજય માધ્યમિક અભ્યાસ બાદ સ્થાનિક ફાઈન આર્ટ ફેકલ્ટીમાંથી
લલિતકલાની ફેલોશીપ મેળવેલ છે. તેમણે દેશ-વિદેશમાં ૧૦ ઇ.સ. ૧૯૬૦માં ચિત્રકલાના સ્નાતક-અનુસ્નાતક થઈને,
જેટલાં પોતાને વૈયક્તિક પ્રદર્શનો યોજેલાં છે. તેમજ સંયુક્ત ઇ.સ. ૧૯૬૧માં જાપાનની મુલાકાત લીધી. લગભગ ૧૬
પ્રદર્શનોમાં ભાગ લીધેલ છે. ઘણા જાહેર તેમ જ ખાનગી વર્ષ સુધી રાજસ્થાનમાં આર્ટસ કોલેજમાં પ્રાધ્યાપક, તેમજ
સંગ્રહાલયોમાં તેમની કૃતિઓ સચવાયેલ છે. કલાકેન્દ્રમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી, બાદ
રાષ્ટ્રીય લલિતકલાના માનદસભ્યપદે ઘણા વર્ષ વલ્લભવિદ્યાનગરમાં આર્ટસ કોલેજમાં આચાર્ય તથા
સેવાઓ આપેલ છગનભાઈને આઈફેકસ સંસ્થા દિલ્હી દ્વારા રાષ્ટ્રીયલલિતકલા ન્યુદિલ્હીમાં ૨ વર્ષ સેક્રેટરી તરીકે સેવાઓ
કલાવિભુષણ’ ખિતાબથી નવાજવામાં આવ્યા છે. એક આપેલી છે. તેમણે મુંબઈ, જયપુર, મદ્રાસ, અમદાવાદ,
સામાન્ય સ્તરેથી સ્વમહેનતે કલાકાર તરીકે ગુજરાતને ગૌરવ દિલ્હી, બેંગલોર, વડોદરા, ગોવા તથા ઓસ્ટ્રેલિયામાં પોતાનાં
અપાવનાર આ કલાકાર પાછલાં વર્ષોમાં મોતિયાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. કાર્યકાળ દરમિયાન ઘણા
ઓપરેશનમાં ખામી રહી જતાં એક આંખ ગુમાવવા છતાં પણ ચિત્રકારોને ઈનામ અકરામ અપાવનાર આ કલાકારે
એક આંખની દૃષ્ટિથી સુંદર ચિત્ર સર્જનમાં પ્રવૃત્ત છે. લલિતકલા અકાદમીના મેમ્બરપદે કામ કરેલ છે. અને કલા “પ્ર. ૫૫
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org