________________
પ્રતિભા દર્શન
જે ૪૩૦ રાજકોટમાં સ્થાયી થઈ કલાસર્જન કરે છે. રાજય અને રાષ્ટ્રીય ખૂબજ પ્રેમાળ, શાંત, લાગણીશીલ અને કલા માટેના કક્ષાએ યોજાતાં પ્રદર્શનોમાં તેઓ ભાગ લે છે. તેઓએ સમર્પણની ભાવના બચપણથી જ તેમનામાં જોવા મળી. કલા ઈનામો, એવોર્ડો પ્રાપ્ત કરેલા છે. દિલ્હી, અમદાવાદ, પરત્વેની તેમની ઊંડી રુચિને કારણે ભાવનગરના જાણીતા કલકત્તા, લખનૌ, મુંબઈ, મધ્ય પ્રદેશ, મૈસુર વગેરે જગ્યાએ કલા ઉપાસક વીરેન્દ્ર પંડયા પાસેથી વોટરકલર્સનાં અને વૈયકિતક પ્રદર્શનો યોજયાં છે.
કલામર્મજ્ઞ ચંદુભાઈ પંડયા પાસેથી ઓઈલકલર્સનાં ચિત્રો તેમનાં સર્જનમાં એક જ પ્રકારના ઘોડાનાં પ્રતીકવાળાં
બનાવવાની પ્રેરણા મેળવી. લગાતાર એમાં દિલ પરોવ્યું, ચિત્રો જે મિક્સ-મિડિયામાં સહેજ એક્સ્ટ્રક્ટ જેવાં દેખાય છે
અનેક કલાધરોના પરિચયમાં આવતા રહ્યા જેનાથી તેમના તેમ કરેલાં છે. જેમાં કોઈ અભ્યાસપર્ણ કશળતા કે આંતરિક આનંદમાં વૃદ્ધિ થઈ. તેમનાં ચિત્રોમાં જનજીવનની સર્જનાત્મક તત્ત્વ દેખાતું નથી તેમને મળેલા એવોર્ડ કે ભાવના અને સંવેદનનાં ચિત્રો વિશેષ જોવા મળ્યાં. પારિતોષિકોમાં તેઓ શારીરિક રીતે સક્ષમ નહીં હોવાને લીધે તેમની ચિત્રકલા સાધનામાં વોશ પેઈન્ટીંગ, સ્ટીલ લાઈફ
સી સ્કેપ વગેરે કેન્દ્ર સ્થાને રહ્યાં. સંગીતમાં પણ “વાયોલીન' કહી શકાય કે તેમની શારીરિક હાલત અવસ્થાગત હોવા વાદનમાં તેમનું મન સોળે કળાએ ખીલી ઊઠે છે. સંખ્યાબંધ છતાં કાર્યશીલ રહે છે. અને ચિત્રસર્જન દ્વારા પ્રદર્શનોમાં જાહેર કાર્યક્રમોમાં તેમનાં આગવાં વ્યક્તિત્વનાં દર્શન ભાગ લેતા રહે છે. જેમ ઘણી સરિતાઓ સુકાઈ જાય છે તેવું થાય છે. થયું નથી.
કે. ટી. ગોહિલ અશ્વીનકુમાર રમણીકલાલ ભટ્ટ
જન્મ : તા. ૧૮-૯-૧૯૬૩ સોનગઢ. ભાવનગર કલા સંસ્કારની ભૂમિ છે. સંગીત ચિત્રકલાના કોમર્સ ગ્રેજ્યુએટ એવા આ યુવાન કલાકાર ને અનેક ઉપાસકો અત્રે જોવા મળ્યા છે. અંગ્રેજી સાહિત્ય સાથે વારસાગત કલા જીવનમાં ઊતરેલી છે. જેની નસેનસમાં સ્નાતક થયેલા, ચિત્ર, સંગીત, કલાપ્રેમી અશ્વીનકુમાર ભટ્ટ કલારૂપી લોહીનું પરિભ્રમણ થતું હોય. અને એ કલા જ્યારે હાલમાં ભાવનગરની સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની એક શાખામાં બહાર આવે છે ત્યારે કલા વારસાનો સાચો ખ્યાલ આવે છે. અધિકારી તરીકેની સેવા આપી રહ્યા છે.
અને એ કલા બાળપણથી જ હસ્તગત થયેલ એવા આ કલાકારે શરૂઆત જલરંગોથી કરેલ. આવા હોંશીલા કલાકારને કલા મર્મજ્ઞ શ્રી ખોડિદાસ પરમાર, રમેશચંદ્ર રાઠોડ, બીપીનભાઈ ગોસાઈ દ્વારા કલાનું દીવેલ પૂરાયેલ અને આજે તેમના કાકાશ્રી બી. કે. ગોહિલ કે જેમણે દીવડે પૂરાયેલ દીવેલને પ્રકાશિત કરવામાં ખૂબજ અગત્યનો ભાગ ભજવેલ.
આ કલાકારે ઓઈલ પેઈન્ટીંગ, વોટર કલરમાં મોટા મોટાં ચિત્રો, ઐતિહાસિક ચિત્રો, પ્રોર્ટેટ રેખા ચિત્રો, છાયા ચિત્રો બનાવી ભાવનગરમાં પોતાનું આગવું સ્થાન જાળવી રાખેલ છે.
આજે તેઓ ઉત્તમ કક્ષાના ચિત્રકારોમાં સ્થાન પામી તેમનાં કાર્યક્ષેત્રમાં અવિરત કલા સર્જન કરી રહેલ છે. તેમના ઊજળા ભવિષ્યની આશા સાથે.
ગ્રંથ-સંપાદક
નીરવ શાંતિ
ચિત્રકાર : શ્રી અશ્વિનકુમાર આર. ભટ્ટ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org